SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ છે. આપના શરીને સારી સુખાકારી પ્રાપ્ત થાય. આવા ઉગ્ર તપ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તથા આત્માના કલ્યાણ રૂપ થાય. એજ અભિલાષા. —ઝવેરી પા જૈન સ`ઘ અમદાવાદ જૈનયુવક મ`ડળ સુરેન્દ્રનગર તા. ૨૮-૧૦-’૮૦ આપના પૂજ્યતમ દેહે સુખશાતા હશે. છેલ્લાં ૩૦૦ વર્ષના ઈતિહાસમાં ન અનેલ તથા ન કલ્પી શકાય તેવી મહાન તપશ્ચર્યાં આપે કરી છે. આપે ૧૦૮ ઉપવાસ કરી આપણા જૈનશાસનના ઇતિહાસમાં આપનું નામ સુવર્ણાક્ષરે આરૂઢ કર્યુ છે. તે ખરેખર આપણા શાસન માટે ખૂબ ગર્વની વાત છે. આપની અનુમોદના કરી શકાય તેવા શબ્દો અમારી પાસે નથી. આપનુ’ ૧૦૮ ઉપવાસનું પારણું આવતી કાલે છે. અને તે પારણું ખૂબ જ સુખશાતાપૂર્વક થાય તેવી શાસન દેવને પ્રાર્થના. નટવરલાલ એસ. શાહ તા. ૨૮-૧૦-’૮૦ પરમ પૂજ્ય મહા તપસ્વી શાંત મૂર્તિ મુનિશ્રી રત્નાકર વિજયજી મ. સા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy