SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષયનિધિ તપ ૧૮૫ કરે. ( સંવત્સરીને દિવસે એટલે છેલ્લે દિવસે ઉપવાસ કરો. ) આ રીતે ચાર વર્ષ પર્યત આ તપ કરે. ઉદ્યા. પનમાં મોટી નાત્રવિધિપૂર્વક નાના પ્રકારના પાન, ફળ વિગેરે કવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. બીજી રીતે અક્ષતની મુઠી હંમેશાં કુંભમાં નાંખવી. જેટલા દિવસે તે ઘટ પૂર્ણ થાય તેટલા દિવસ પ્રતિદિન એકાસણાદિક તપ કરે. બીજે સર્વ વિધિ તથા ઉદ્યાપન ઉપર પ્રમાણે જાણ. આ 8 વકને કરવાને આગાઢ તપ છે. ગરણું “ હી ન નાણસ્સ એ પદનું નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે એકાવન એકાવન કરવા. ૬૭૨ અક્ષયનિધિ તપ આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સળ દિવસે પૂરો કરે તેમાં સુવર્ણને રત્નજડિત કુંભ કરાવ અથવા શક્તિ પ્રમાણે બીજી કોઈ રૂપા વિગેરે ધાતુને કરાવે અથવા છેવટ શકિત ન હોય તે માટીને કરાવ પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને જિનબિંબની સમીપે ગહેલી કરી તે પર સ્થાપ. તેની સમીપે સ્વસ્તિક કરી તે પર કલ્પસૂત્ર પધરાવવું. તેની પાસે હમેશાં બન્ને કાળનું પ્રતિકમણ કરવું. હમેશાં દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદરે બાંધ, જ્ઞાનને ધૂપ દીપ કરી હમેશાં રૂપાનાણે પૂજવું અથવા શક્તિ ન હોય તે પહેલે
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy