SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણ ૮૯ પણ ચારે વરસ આ રીતે જ ઉપવાસ કરવાનું લખે છે. આ તપને માટું સમવસરણ પણ કહે છે. જો લાગટ ઉપવાસ ન કરી શકે તેને માટે ખીજી રીત એ છે કે-પહેલે દિવસે એકાસણુ, ખીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આંખિલ, ચોથે દિવસે ઉપવાસ. એ એક ઓળી થઈ. એવી ચાર એળી કરવાથી સાળ દિવસ થાય. એ રીતે પણ ચાર વરસ કરવું. (પ્રત ન. અ.) સમવસરણુ તપ. (બીજો) આ તપને નાનું સમવસરણ પણ કહે છે. આ તપના શ્રાવણ વદ ચોથથી આરંભ કરી ભાદરવા શુદી ચોથને દિવસે એટલે સાળ દિવસે પૂર્ણ કરવા તેમાં (એકાસણાદિક) યથાશક્તિ તપ કરવા. ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે, (આચારદિનકર.) ચાર શ્રેણીના ચાર પ્રકારે ગરણાં વિગેરે નીચે પ્રમાણે, સા. મ. લે. ના. ૧૦-૬૦ ૧૦ ૨૦ ૯ ૯ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૨૦ શ્રી ભાવજિનાય નમઃ શ્રી શ્રતસમવસરણજિનનાથાય નમઃ શ્રી મનઃપવઅડું તે નમઃ શ્રી કેવલિજિનાય નમઃ રે સમવસરણુ તપ (ત્રીતે) एक्कासणाइएहिं भवय चउक्कगम्मि सोलसहि । होइ समोसरणतवो, तप्पूआ पुव्व विहिहिं ॥ १ ॥ (પ્રવચનસારાદ્વાર ગાથા ૫૬૫).
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy