SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ તપોરન રત્નાકર ૨૩ ૪ શ્રી તેજેલેશ્યાલબ્ધયે નમઃ | ૨૪ છે શ્રી આહારકલબ્ધયે નમઃ | ૨૫ છે શ્રી શીતલેશ્યાલબ્ધયે નમઃ | ૨૬ છે શ્રી વૈકિપલબ્ધયે નમઃ | ૨૭ ૩ શ્રી અક્ષીણમહાનસલબ્ધયે નમઃ | ૨૮ છે શ્રી પુલકલબ્ધયે નમઃ | ૨. અશુભનિવારણ તપ પ્રથમ ઉપવાસ એક, પછી નવી બે, પછી આંબીલ ત્રણ, પછી એકાસણા છે, પછી 'લૂખ ચોપડ્યો એક, એકસિફથ પાંચ, એકઠાણા ચાર, એલઘરે એક, અલવાડે એક (ઢોકળાં વિગેરે અલેપ પદાર્થ), એક કવળ એક–આ પ્રમાણે ૨૫ દિવસે તપ પૂર્ણ કરે. નમો અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા. ૧ લુખા પડ્યાની એવી રીત છે કે–એક વાટકો ઘીનો તથા એક વાટકો પાણીનો ટાંકી રાખવો. પછી કોઈ અજાણ્યા પાસે એક વાટકો ઉઘડાવવો. તેમાં જો ઘીને ઊઘડે તો એકાસણું કરવું અને પાણીને ઊઘડે તો આંબીલ કરવું. ૨ એકલઘરાની એવી રીત છે કે-પાણીને લોટો લઈને કોઈ સંબંધીને ઘેર જવું. તે વખતે જો તે ઘરમાંથી “આવો પધાશે એમ કહે તો ત્યાં એકાસણું કરવું. અથવા કાંઈક બીજું કહે અર્થાતુ કેમ આવ્યા? ઈત્યાદિ કહે તો ત્યાં જ પાણી પીને ચોવિહારનું પથ્યખાણ કરીને આવવું.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy