SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ તપોવન ઉત્નાકર ૧૫ પ્રત્યાખ્યાનિલેભરહિતાય ” ૧૬ સંnલનકાંધરહિતાય ૧૭ સંજવલનમાનરહિતાય ૧૮ સંજવલનમાયારહિતાય ૧૯ સંજવલનભરહિતાય ૨૦ હાસ્યમેહનીયરહિતાય ૨૧ રતિ મેહનીયરહિતાય ૨૨ અરતિ મેહનીયરહિતાય ૨૩ ભયમેહનીયરહિતાય ૨૪ શેકમેહનીયરહિતાય ૨૫ દુર્ગાહનીયરહિતાય ૨૬ પુરુષવેદરહિતાય ૨૭ સ્ત્રીવેદરહિતાય ૨૮ નપુંસકવેદરહિતાય અથવા “અનન્તચારિત્રગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ” એ પદ જ માત્ર ગણવું. સાથીયા વિગેરે ૨૮–૨૮ કરવા. આયુષ્ય કર્મની પ્રકૃતિ ૪ ૧ દેવાયૂરહિતાય શ્રીઅક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ નરયૂરહિતાય૦ ૩ તિર્યંચાયૂરહિતાય જ નરકાયુરહિતાય અથવા માત્ર “શ્રીઅક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ” એટલું જ ગણવું. સાથીયા વિગેરે ૪-૪ કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy