SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તપોર રનાકર પછી એક પારણું કરવું. એ પ્રમાણે આઠ વાર કરવાથી એક સાડ એકાસણાં થાય, તે પછી ૧૦ એકાસણી કરવા એટલે ૧૭૦ એકાસણુ ને નવ પારણા થાય છે. અથવા એકાન્તરા એકસે ને સીતેર ઉપવાસ કરવાનું પણ કેટલાકના મતમાં છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને એક સે સીત્તેર પકવાન્ન, ફળ, પુષ્પ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાતસલ્ય કરવું. આ તપનું ફળ આર્યક્ષેત્રમાં જન્મ થાય તે છે. જે દિવસે જે તીર્થ". કરને તપ ચાલતો હોય તે દિવસે તે તીર્થકરના નામનું ગણું ગણવું. સાથીયા, ખમાસમણ અને કાઉસ્સગ બાર બાર સમજવા, નવકારવાળી વીશ વીશ ગણવી. ગરણું નીચે પ્રમાણે ગણવું. (શ્રી જેબૂદીપના મહાવિદેહે જિનનામ) ૧ શ્રી જયદેવ સર્વજ્ઞાય નમઃ ૧૪ શ્રી વરદત્તસ નમક ૨ શ્રી કર્ણભદ્રસર્વત્ર , ૧૫ શ્રી ચંદ્રકેતુસવ , ૩ શ્રી ૯મીપતિસ, ,, ૧૬ શ્રી મહાકાયસ , ૪ શ્રી અનન્તપુષસ,, ૧૭ થી અમરકેતુસર ,, પ શ્રી ગંગાધરસ ૧૮ શ્રી અરણ્યવાસસ ૬ શ્રી વિશાલચંદ્રસવ ,, ૧૯ શ્રી હરિહરસ , ૭ શ્રી પ્રિયંકરસ ૨૦ શ્રી રામેન્દ્રસહ , ૮ શ્રી અમરાદિત્યસવ ૨૧ શ્રી શાંતિદેવસ0 , ૯ શ્રી કૃષ્ણનાથસ0 ,, ૨૨ શ્રી અનન્તકૃતલ૦ , ૧૦ શ્રી ગુણગુપ્તસત્ર ૨૩ શ્રી ગજેન્દ્રસવ , ૧૧ શ્રી પદ્મનાભસ ૨૪ શ્રી સાગરચન્દ્રસહ, ૧૨ શ્રી જલધરસ ) ૨૫ શ્રી લક્ષ્મીચન્દ્રસરા, ૧૩ શ્રી યુગાદિત્યસત્ર ૨૬ શ્રી મહેશ્વરસ ,,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy