SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચક્ર મનેયાગતપસે નમઃ વચર્ચાયાગતપસે નમઃ કાયયેાગતપસે નમઃ (ત્રીજી (પહેલી ઓળી) (બીજી એકળી) આળી) સા. ખ. લેા. ના. ૩ ૩ ૩ ૨૦ "" ,, "" "" . 29 29 22 ૪. ધર્મચક્ર તપ [છ ખંડ પૃથ્વીની સાધના કરનાર ચક્રવતી પૃથ્વીપીડ પર શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેમની ઋદ્ધિ-સિદ્ધિ, વૈભવવિલાસ કે સંપત્તિની ખરેાખરી કાઈ કરી શકતું નથી. ચકવતી પેાતાના ચક્ર”ની સહાયથી વિજય મેળવે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે- ધર્મચક્ર” પાસે તે ચક્રવર્તીનું તે ચક્ર પણ ઝાંખુ પડી જાય છે કારણ કે ધર્મચક્ર નરક,તિય ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિના નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેનાથી જ અવિનાશી અનુપમ, અક્ષય ભડાર સરખી સિદ્ધિગતિની પ્રાપ્તિ કરી શકાય છે. આ “ધર્મચક્ર” એ તીથકર ભગવતને દેવેાકૃત અતિશય છે. અતિશય એટલે પ્રભાવસૂચક લક્ષણ. તી કર ભગવતને ચેત્રીશ અતિશય હાય છે. જ્યારે તે વિચરે છે ત્યારે દેવે આકાશમાં !” – વિષુવીને સાથેસાથ ફેરવે છે. આવા ઉત્તમકેાટિના “ધર્મચક્ર” ની પ્રાપ્તિ માટે નીચેના તપ કરવા આવશ્યક છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy