SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પચ્ચખ્ખાણ તપ શ્રી શાંતિનાથ જિનતા, ચક્રાયુધ ગણુધાર; કોટિશિલાએ શિવ લહ્યા, પ્રણમ્' પ્રાતઃ ઉદાર. ચાવીશ જુગના સહુ મલી, સાધુ સંખ્યાતી કોડ; એણી તીરથે મુકતે ગયા, વંદુ એ કર જોડ. મડાતીરથ સિદ્ધાંતમાં, ભાખે શ્રી જગભાણ; તન મન વચને સેવતાં, લડ્ડીએ શિવપુર ઠામ. દશાણ દેશે કેઈ કહે, કેઇક સિંધુ મજાર; કોટિશિલા તીરથ તિહાં, પ્રણમુ` વારંવાર. ૨૮૯ પુષ્પ દીપ નૈવેદ્યથી, જે પૂજે જિનરાજ અક્ષત ફૂલ આગળ ધરે, સીઝે વંછિત કાજ, એક જીવ જિહાં શિવ લહે. તીરથ કહીએ તેડુ; અસંખ્ય મુનિ જિહાં શિવ લહે, કિમ નવિ કહીએ એહ ? પ 3: ત-૧૯ ૧૦૫. પાંચ પચ્ચક્ખાણ તપ (એળી) (ટી.) આ તપમાં પહેલે દિવસે ઉપવાસ, ખીજે દિવસે બેસણું, ત્રીજે દિવસે એકાસણું, ચેાથે દિવસે નીવી, પાંચમે દિવસે આંખીલ એ પ્રમાણે પાંચ દિવસે એક એળી થઈ. એવી પાંચ એળી કરવી. ગરણું “તમેા સિદ્ધાણુ” એ પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy