SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ તપેારત્ન રત્નાકર દિવસે આંખિલ તિવિહાર, નવમે દિવસે પરઘરીયુ' એકાસણું ડામ ચાવિહાર. તથા દશમે દિવસે ખાખરીયુ. આંખિલ એટલે માત્ર ખાખરા જ ખાવા, ડામ ચેાવિહાર કરવા. ગરણુ` સાથીયા વિગેરે નીચે પ્રમાણે. સા॰ ખ૦ લા॰ નાટ ६७ ૬૭ ૨૦ ૧૭ ૧૭ ૨૦ . ૨૦ ૨૧ ૨૦ ૩૧ ૨૦ ૪૫ ૨૦ ૨૮ ૨૦ ૯ ૯ ૨૦ ૧૩ ૧૩ ૧૩ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ઉદ્યાપને માદક ૧૦ પ્રભુ પાસે ઢાકવા. જ્ઞાનપૂજા કરવી ૧ શ્રી સમક્તિપાર ગતાય નમઃ ૨ શ્રી અક્ષયસમકિતાય નમઃ ૩ ૪ ૭ ૮ શ્રી સકિતનિધિનાથાય નમઃ શ્રી કૈવલજ્ઞાનિનાથાય નમઃ ૫ શ્રી એકત્વગતાય નમઃ ૬. શ્રી સ્વનિધિનાથાય નમઃ શ્રી ગૌતમલબ્ધિનાથાય નમઃ શ્રી અક્ષયનિધિનાથાય નમઃ ૯ શ્રી પરવતાય નમઃ ૧૦ શ્રી મુનિસુવ્રતાય નમઃ અને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. ६७ ૧૭ ૨૧ ૩૧ ૪૫ ૨૮ ૨૧ ૩૧ ૪૫ ૨૮ ૧૨૦. નાના દેશ પચ્ચક્ખાણુ [૫. ત. વિગેરે ] આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણુ, ત્રીજે દિવસે અબિલ, ચેાથે દિવસે એકાસણુ, પાંચમે દિવસે નીવી, છઠ્ઠું દિવસે એક કવળ, સાતમે દિવસે ખીરનું એકાસણું, આઠમે ટેઠવા અથવા ટાપરાનું એકાસણું,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy