SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અશેકવૃક્ષ તપ સાવ ખ૦ ૦ ૦ ૧૧ ૧૧ ૧૧ ૨૦ નમ: ܕܕ ܂ ܕܕ ܂ ܕܕ ܂ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ ܕܕ 5 ૧ શ્રી ઈન્દ્રભૂતિ ગણધરાય ૨ શ્રી અગ્નિભૂતિગણધરાય નમઃ ૩ શ્રી વાયુભૂતિગણધરાય નમ: શ્રી વ્યક્તભૂતિગણધરાય નમઃ શ્રી સુધર્મસ્વામીગણધરાય નમઃ શ્રી મંડિતગણધરાય શ્રી મૌર્ય પુત્રગણુધરાય નમઃ ૮ શ્રી અકંપિતગણુધરાય ૯ શ્રી અલભ્રાતૃગણધરાય ૧૦ શ્રી મેતાગણધરાય નમ: ૧૧ શ્રી પ્રભાસગણુધરાય નમઃ નમ: ) ܂ ܕܕ ܕܕ ܕܕ ܕܕ નમ: નમઃ ૩૯. અશોક વૃક્ષ તપ [ અશક એટલે શેક રહિત. જે વૃક્ષના આલંબનથી ભય, શક નાશ પામે તે વૃક્ષને અશોક વૃક્ષ કહેવાય છે. જેમ ભમિ અને ક્ષેત્ર પરત્વે ગુણ હોય છે તેમ વૃક્ષ પરત્વે પણ ગુણ હોય છે. અશેક વૃક્ષનું વાતાવરણ જ એવું હોય છે કે સંસારના ત્રિવિધ તાપથી તપ્ત બનેલા પ્રાણીને બાહ્ય અને આત્યંતર શાંતિ અપી શકે. અશોક વૃક્ષની આ વિશિષ્ટતાને કારણે જ તેને ભગવંતના પ્રાતિહાર્યોમાં મુખ્ય સ્થાન મળેલ છે. જ્યારે જ્યારે ભગવંત દેશના દે અને સમવસરણની રચના કરવામાં આવે ત્યારે અશોક વૃક્ષ નીચે સિંહાસન પર બિરાજિત થઈને જ દેશના આપે, અશોક વૃક્ષ ભગવંતના દેહથી બારગુણે ઊંચે હોય છે. ].
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy