SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમ તપ અજ્ઞાનવાદીના ૬૭ ભેદ-જીવાદિ નવ પદાર્થને સત, અસત્, સદસત્ , અવક્તવ્ય, સદવક્તવ્ય, અસદવ ક્તવ્ય અને સદસરવક્તવ્ય એમ સપ્તભંગીવડે ગુણતાં ૬૩ ભેદ થયા. તેમાં નીચે પ્રમાણે ચાર ભેદ ઉમેરતાં ૬૭ થાય. (૧) છતી ભત્પત્તિ કોણ જાણે છે ? (૨) અછતી ભાવે ત્પત્તિ કોણ જાણે છે ? (૩) છતી અછતી ભાત્પત્તિ કેણ જાણે છે ? અને (૪) અવકતવ્ય ભત્પત્તિ કોણ જાણે છે ? - વિનયવાદીના ૩૨ ભેદ-૧ સુર, ૨ રાજા, ૩ યતિ, ૪ જ્ઞાની, ૫ સ્થવિ૨, ૬ અધમ, ૭ માતા અને ૮ પિતા એ આઠને મન, વચન, કાયા અને દાનથી—એમ ચાર પ્રકારે વિનય કરવાથી બત્રીશ ભેદ થાય. ૩. સ્થાનાંગ-શ્રરકંધ એક જ છે, અધ્યયને દશ છે. દરેક અધ્યયનમાં એક, બે, ત્રણ એમ ચડતી સંખ્યા વાળી વસ્તુઓને વિચાર દર્શાવવામાં આવ્યો છે. ૪. સમવાયાંગ-શ્રુતસ્કંધ છે અને સમવાય સે છે. એકથી ચડતાં ચડતાં સે સુધીની સંખ્યાવાળી વસ્તુઓને વિચાર છે. પ. ભગવતીજી-એક્તાલીશ શતક છે અને દશ હજાર ઉદ્દેશ છે. શ્રી વીરપરમાત્માને શ્રી ગૌતમસ્વામી ગણધરે પૂછેલા ૩૬ ૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. દરેક પ્રશ્નોત્તરે એક સેનામહોર મૂકીને સંગ્રામ સેનાએ આ સૂત્ર સાંભળ્યું હતું. ૬. જ્ઞાતાધર્મ કથા-આ સૂત્રમાં ગણેશ અધ્યયને છે અને બે તસ્કધ છે. આમાં કથાઓને સંગ્રહ છે. કહેવાય
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy