SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ખરેખર! રત્નાકર – સમુદ્ર – રત્નના ભંડાર, પરંતુ તપસ્વી મહારાજે રત્નોને બદલે રત્નત્રયીની સાધના સ્વરૂપ ઉપવાસના દરિયા બની પિતાનું નામ સાર્થક કર્યું છે. ધન્ય તપસ્વી – ધન્ય તપશ્ચર્યા. .. ૧૦૮ ઉપવાસની તપશ્ચર્યાના પારણાના દિવસે અમારા શ્રી સંઘ તરફથી પાંચ જીવ છોડાવવાનો નિર્ણય કર્યો છે. શ્રી પાર્શ્વનાથજી. . મૂ. જૈન સંઘ ઘાટકોપર, મુંબઈ ડો. બાવીશી પાલીતાણું. જૈન ધર્મમાં “તપ”નું મડુત્વ છે જ, પરંતુ આપના આ “ઉગ્રતાથી” એનું મહત્વ અનેકગણું પ્રત્યક્ષ બની જાય છે (પ. પૂ. આ. દેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રા અને પાવન પ્રેરણાથી જ આપની તપશ્ચર્યા આગળ ધપી રહી છે! ધન્ય ગુરુવર્ય!) ..... તપસ્વી મહારાજશ્રીની તપશ્ચર્યા કરવાની વૃત્તિપ્રવૃતિ, બાળકોને ધર્મ પમાડવાની સુંદર અને સરળ શિલી ગુરુવ પ્રત્યે ભક્તિભાવ અને વૈયાવચ્ચ વૃત્તિ – આ બધું જાણે એમના જીવન સાથે વણાઈ ગયું છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy