SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ તપેરન રત્નાકર શિવકુમારે ઈન્કાર કર્યો. થડે સમય વ્યતીત થયે તેવામાં તે નવકાર મહામંત્રના જાપના પ્રભાવથી શબે પિતાના હાથમાં રહેલ તલવારથી કાપાલિકને જ વધ કર્યો અને તેને યજ્ઞકુંડમાં હોમી દેવાથી તે તરત જ “સુવર્ણ-પુરુષ”ના રૂપમાં પરિવર્તન થઈ ગયો. આ રીતે શિવકુમારને “સુવર્ણ પુરુષ”ની સિદ્ધિ થઈ નવકાર મહામંત્રને આવે અચિન્ય પ્રભાવ જાણ તેના આરાધના માટે હરહમેશ ઉદ્યત રહેવું.] આ તપમાં બાર છઠ્ઠ લગોલગ આંબિલના પારણાવાળ કરવા. લાગઠ ન થઈ શકે તે છૂટક કરવા. ઉદ્યાપનમાં બાર મોદક, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે હેકવા. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ૧૪૩, પય તપ. (ર. વિ.) આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગરણું છે હી “નમે અરિહંતાણં' પદનું નવકારવાળી વશ પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy