SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ તપ ૧૩૭ ૪૮. ચતુર્વિધ સંઘ તપ, [ સાધુ, સાદગી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુવિધ સંઘ કહેવાય છે. તેમની સૌ પ્રથમ સ્થાપના, આ અવસર્પિણી કાળમાં યુગદીશ શ્રી આદિનાથ ભગવંતે કરી હતી. ધર્મને આધારસ્તંભ આ ચતુર્વિધ સંઘ જ છે અને તે પાંચમા આરાના છેડા સુધી “દુ પસહુસૂરિ” પર્યત રહેવાને છે. __ स्वपरहित मोक्षानुष्ठानं या साधयतीति साधुः । જે સ્વપરહિત તેમજ મોક્ષના અનુષ્ઠાનને સાધે-પ્રાત કરે તે સાધુ. ફળાતિ નિવાર રૂતિ વા–જે જિનવચનને સાંભળે, આચરે તે શ્રાવક અથવા રિ પુરતો સાધુસનવાણિતિ આવે-જે સાધુ સમાપે જઈને સાધુ સમાચારી (સાધુ જીવન સંબંધી) સાંભળે તે શ્રાવક સંઘની શક્તિ અપૂર્વ છે. આ યુગમાં સંઘનું બહુમાન સચવાઈ રહે અને તેની મહત્તા સચવાઈ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ] उपवासद्वयं कृत्वा ततः ख-रस-संख्यया । एकान्तरोपवासैश्च पूर्ण संवतपो भवेत् ॥१॥ ચતુર્વિધ સંઘની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ એક છઠ્ઠ કરી પારણું કરવું. પછી એકાંતર સાઠ ઉપવાસ કરવા. એ રીતે કરવાથી આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સંઘવાત્સલ્ય અને સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થંકર
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy