SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તપેારત્ન રત્નાકર ખાર આંબિલ તથા ચેાસડ એકાસણાં મળી કુલ ૭૮ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને ચૈત્યમાં મેટી સ્નાત્ર વિધિથી પૂજા કરવી. ધર્માંગાર (ઉપાશ્રય)ને વિષે લઘુન ઘાવની પૂજા વિગેરે પૂજાની જેમ કરવુ'. સઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનું ફળ તી કરનામગાત્રના અંધ તથા સર્વ દેવનુ સાંનિધ્ય પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના ગાઢ તપ છે. ॥ इति फलतपांसि सप्तविंशतिः ॥ ॥ इति आचारदिनकरगततपांसि पूर्णानि || ૮૯. વીશ સ્થાનકે તપ જ [ભવચક્રમાં અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું તે જ અતિમ લક્ષ્ય હેવુ' જોઇ એ. જે સુખની પાછળ દુઃખ આવે કે જન્મમરણના ફેરા કરવા પડે તે અક્ષય સુખ ન કહી શકાય. અનુત્તર વિમાનવાસી દેવા તેત્રીશ સાગરોપમ પ્રમાણ સમય પ ́ત વ્યિ સુખ અનુભવે છે. તેમના સુખની સરખામણી કરી શકાય તેવું સુખ સંસારની અંદર કોઈપણ ગતિમાં નથી, છતાં તેવું અપૂર્વ સુખ ભોગવ્યા પછી પણ જન્મ, જરા અને મરણાદિકનું દુઃખ સહેવુ પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે—અવિચળ સુખ કયુ ? વાસ્તવિક સુખ કોને કહી શકાય ? જવાખમાં એટલું જણાવી શકાય કે—તેવું અવિચળ, શાશ્વત અને અનુપમેય સુખ મુક્તિમાં જ હોય છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy