SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તારન રત્નાકર દુર્ગાંતિને નાશ કરનાર છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને ગઢ તપ છે. (અહિં આધિન અાહ્િનકા તપને ચૈત્ર અષ્ટાહ્િનકા તપ એમ બે જુદા જુદા તપ હોવાથી ને વિધિ સરખી હાવાથી તપના નબર એ ચડાવ્યા છે અને હકીકત ભેગી લખી છે. ગરણું વિગેરે અષ્ટક સૂદન તપમાં કહ્યા પ્રમાણે જાણવું (જીએ તપ નંબર 9) ૭. અષ્ટ ક`સૂદન તપ. નિકાચિત કર્મોને પાળવામાં શાસ્ત્રકારોએ તમને અમોઘ સાધન ગણાવ્યુ છે તેમાં પણ આ તપ ખાસ કર્માંના સૂદન-નાશ માટે જ કરવાને છે. આઠ કર્મો અને તેનુ સ્વરૂપ નીચે પ્રમાણે છે. જેના યથી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. ૧. જ્ઞાનાવરણીય-નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિ યુક્ત વિશેષ આધ તે જ્ઞાન, તેને જે કમ આવરે તે જ્ઞાનાવરણીય તેના મનિનાના દે પાંચ ભેદો છે. જ્ઞાનાવરણીય કર્મ ના સ્વમાત્ર પાટાના જેવા છે. જેમ ઘન, ઘનતર પાટે ચક્ષુના તેજનુ વધતુ એન્ડ્રુ આચ્છાદન કરે છે તેમ મન્ત્ર કે તીવ્ર જ્ઞાનાવરણીય કમ આછે વધતે અશે જ્ઞાનનું આચ્છાદન કરે છે. ૨. દશનાવરણીય-નામ, જાતિ આર્દિ રર્હુિત સામા ન્ય બોધ તે દર્શીન, તેને આવરે તે દનાવરણીય. તેના નવ ભેદો છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy