SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ #શવિધ યુતિધમ તપ ૧૨૧ “નમે અરિ।તાણુ”એ પટ્ટની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા. ૪૪. દેશવિધ યતિધમ તપ, [ ખાસ કરીને મુનિઓને વિશેષ પ્રકારે પાલન કરવા લાયક હોવાથી નીચેના દવિધ યતિધમ" તરીકે આળખાય છે. આ યતિધર્મના પાલનથી “આસવ”ના રાધ થાય છે. અને ક્રોધાદિક વિભાવ દશામાં પડતા જીવ સ્વસ્વભાવમાં સ્થિર બને છે દશ યતિધર્માંનુ સક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે. खंती महत्र अज्जव, मुत्ती तवसंजमे अ बोद्धव्यो । સત્ત્વ સાબ વિચળ ૨, થમ ૬ નધમ્મા ! [નવતત્ત્વ] ૧. હતી—-ક્ષમા-ક્રોધ ઉત્પન્ન ન થવા દેવા અથવા ઉત્પન્ન થયા હાય તો તેને નિષ્ફળ કરવેશ. ૨. મવ-માર્-અભિમાન વડે ઉત્પન્ન થતાં જાત્યાદિ મદના ત્યાગ કરવેશ. ૩. બનવ-આવ-માયાને ત્યાગ. ૪. મુન્ની-નિભિતા-આહ્ય પરિગ્રહને વિષે મૂર્છાના ત્યાગ. ૫. તંત્ર-“પસ્યા-ઈચ્છાઓના રેધ. ૬. સંગમે-સંયમ-ઈન્દ્રિય અને કષાયાદ્રિ ઉપર ય મેળવવા તે સયમ. ૭. સત્ત્વ-સત્ય-યથા હિતકારક અને પરિમિત ખેલવું.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy