SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તપરના રત્નાકર જે મનુષ્ય એક લાખ નવકાર અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ તેમજ શ્રી સંઘની પૂજા કરે તે તીર્થકરના મકર્મ બાંધે. નવ લાખ જપંતા નરક નિવારે” તેમજ “નવ લાખ જપંતા થા જિનવર” વિગેરે સુભાષિતે ઘણાં જ પ્રચલિત છે. નમામિ મંત્ર, શત્રય શિકિ. वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ આ સુભાષિત જ નવકાર મહામંત્રની સર્વશ્રેષ્ઠતા સાબિત કરે છે. કહ્યું છે કે-નવકાર સમાન મંત્ર, શત્રુંજય સમાન પર્વત, વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યકાળમાં થનાર નથી. જૈન સમાજના સર્વ ફિરકાઓને માન્ય આ મહામંત્ર છે. [ નમસ્કાર મંત્રનું વર્ણન કરતાં ઘણો જ વિસ્તાર થઈ જાય એટલા માટે જિજ્ઞાસુએ આ સંબંધમાં “શ્રી નમસ્કાર મહામંત્ર” નામનું પુસ્તક વાંચવું. ] नमस्कारतपश्चाष्टषष्टिसंख्यकभक्तकैः । विधीयते च तत्पादसंख्यायास्तु प्रमाणतः ॥१॥ નવકાર મંત્રની આરાધના માટે જે તપ, તે નવકાર તપ કહેવાય છે. તેમાં પહેલા પદમાં સાત વણું છે તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણી કરવાં. બીજા પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું કરવાં, ત્રીજા પદના સાત, ચેથા પદના સાત,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy