________________
અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ
૯૪ સ્થાવરનામકર્મ રહિતાય, ૯૫ સૂક્ષ્મનામકર્મરહિતાય. ૯ અપર્યાપ્તનામકર્મ રહિતાય ૯૭ સાધારણનામકર્મ રહિતાય. ૯૮ અસ્થિરનામકર્મચહિતાય, ૯૯ અશુભનામકર્મ રહિતાય ૧૦૦ દૌર્ભાગ્યનામકર્મરહિતાય ૧૦૧ દુઃસ્વરનામકર્મરહિતાય, ૧૦૨ અનાદેયનામકર્મ રહિતાય, ૧૦૩ અયશેનામકર્મરહિતાય
અથવા “શ્રી અરૂપીનિરંજનગુણસંયુતાય શ્રીસિદ્ધાય નમઃ એટલું જ ગણવું. સાથીયા વિગેરે ૧૦૩-૧૦૩ કરવા.
ગોત્ર કર્મની પ્રકૃતિ ૨ ૧. ઉર્ગોત્રરહિતાય શ્રી અગુરુલઘુગુણસંયુતાય
શ્રી સિદ્ધાય નમઃ ૨ નીરોગેત્રરહિતાય શ્રીઅગુરુલઘુગુણ , ,
અથવા માત્ર “શ્રીઅગુરુલઘુગુણસંયુતાય શ્રી સિદાય નમઃ” એટલું ગણવું. સાથીયા વિગેરે બે-બે કરવા.
અંતરાયકર્મની પ્રકૃતિ ૫ ૧ દાનાન્તરાયકર્મ રહિતાય શ્રી અન્તવીર્યગુણસંયુતાય
શ્રી સિદ્ધાય નમઃ