SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ૧૪ ૐ હી "" ” 2 2 2 ૧૫ ', ૧૬ ” ૧૭ ” ૧૮ · ૧૯ શ્રી પાતાલમૂલાય નમઃ ૨૦ ’શ્રી અકમ કાય નમઃ ૨૧ ” શ્રી સર્વાંકામ પૂરાય નમઃ ઉદ્યાપનમાં નવાણું પ્રકારી પૂજા ભાવવી. યથાશક્તિ રાનપૂજા તથા પ્રભાવના િ કરવુ, "" ,, :: "" "" શ્રી પુષ્પદંતાય નમઃ શ્રી મહાપદ્માય નમઃ ” તારન રત્નાકર શ્રી પૃથ્વીપીઠાય નમઃ શ્રી સુભદ્રગિરિપ°તાય નમઃ શ્રી કૈલાસગિરિપતાય નમઃ ૧૪૧. મેરુ યાદશી તપ (૫. ત. વિગેરે ) [ ગુજરાતી પોષ વદ તેરશ અને હિંદી માડુ વદ તેરશને મેરુ ત્રયેાદશી કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે ચાલુ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવત અષ્ટાપદ પર્યંત પર નિર્વાણુ પામ્યા તેને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક લાખ પંચાળી હજાર સાડા છસા મુનિવર, ત્રણ લાખ સાધ્વીએ, ત્રણ લાખ ને પચીશ હજાર શુદ્ધ સમતિધારી શ્રાવકો, તેમજ પાંચ લાખ, ચાપન હજાર શ્રાવિકાએ એટલા પરિવાર થયા. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી પોતાના મેાક્ષકાળ સમીપ જાણી પ્રથમ તીથ કર અષ્ટાપદ્મ પતે પધાર્યાં અને
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy