SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સંસારતારણ તપ ૩૧ આ તપ વીશ દિવસે પૂરો થાય. ઉદ્યાપને નવકારવાળી ૫, સ્થાપનાચાય ૫, રત્નમય બિબ પ કરાવવા. મેદક ૨૦ જ્ઞાન પાસે ઢાકવા. તપના દિવસોમાં બ્રહ્મચર્ય સહિત જ્ઞાન, દર્શોન અને ચારિત્રની આરાધના કરવી. પારણાને દિવસે ગુરુની અગપૂજા યથાશક્તિ દ્રવ્યવડે કરવી. દેવની અષ્ટપ્રકારી પૂજા કરવી. આ તપ ત્રણ વર્ષ પર્યંત કરવા. ૐ હ્રી નમા અરિહંતાણુ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર માર કરવા. ૧૩૫. બૃહત્સ’સારતારણુ તપ. (જૈ. ૫. વિગેરે) આ તપમાં પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે આંબિલ કરવું. પછી બીજો અઠ્ઠમ કરી આંબિલ કરવું. પછી ત્રીજો અઠ્ઠમ કરી આંબિલ કરવુ. એ રીતે નવ ઉપવાસ અને ત્રણ આંબિલ એમ ખાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને દૂધ ભર્યાં તરભાણા ઉપર રૂપાની એડી (વહાણુ) તરાવવી. વહાણુમાં રૂપાનાણું, માતી, વિઠ્ઠમ ભરવાં, યથાશક્તિ પૂજા ભણાવવી. જ્ઞાનપૂજા કરવી. દેવ વાંઢવા. પ્રતિક્રમણ્, પડિલેહણ વિગેરે સર્વ કરવું. ગરણું વિગેરે નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું. સા॰ ખ૦ લા॰ ના ૧ ૩હી શ્રી કેશિગણધરાય નમઃ સૂરિસિ’હુગણુધરાય નમઃ દનઆરાધનાય નમઃ ૨ ૩ ;" ૪ :, જ્ઞાનઆરાધનાય નમઃ 27 7) ,, 77 22 99 22 ૧૧૧૧ ૧૧ ૨૦ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૫૩ ૫૧ ૫૧ ૨૦
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy