Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 467
________________ ૩૭૪ તપેરન રત્નાકર શિવકુમારે ઈન્કાર કર્યો. થડે સમય વ્યતીત થયે તેવામાં તે નવકાર મહામંત્રના જાપના પ્રભાવથી શબે પિતાના હાથમાં રહેલ તલવારથી કાપાલિકને જ વધ કર્યો અને તેને યજ્ઞકુંડમાં હોમી દેવાથી તે તરત જ “સુવર્ણ-પુરુષ”ના રૂપમાં પરિવર્તન થઈ ગયો. આ રીતે શિવકુમારને “સુવર્ણ પુરુષ”ની સિદ્ધિ થઈ નવકાર મહામંત્રને આવે અચિન્ય પ્રભાવ જાણ તેના આરાધના માટે હરહમેશ ઉદ્યત રહેવું.] આ તપમાં બાર છઠ્ઠ લગોલગ આંબિલના પારણાવાળ કરવા. લાગઠ ન થઈ શકે તે છૂટક કરવા. ઉદ્યાપનમાં બાર મોદક, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે હેકવા. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ૧૪૩, પય તપ. (ર. વિ.) આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગરણું છે હી “નમે અરિહંતાણં' પદનું નવકારવાળી વશ પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494