Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 455
________________ તારત રત્નાકર સા॰ પા॰ લે ને ૫ ૐ હ્વી શ્રી ચારિત્રઆરાધનાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦ તપઆરાધનાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૩૬૨ n " Ð × १० ૧૧ ૧૨ "" ,, ,, ઃઃ "" 77 22 :7 22 ,, ,, 29 12 99 29 99 29 "" ,, "" દેવશ્રુતરાધનાય નમઃ ક્ષાયિકસમ્યક્ત્વાય નમઃ ૯ સાગરસેનાય નમઃ વિમલએાધાય નમઃ મહાયશસે નમઃ સર્વાનુભૂતાય નમઃ . . ૮ ૨૦ ૯ ૯ ૨૦ ૮ ૨૦ ૮ ૨૦ ૮ ૨૦ ૮ ૨૦ . . . . . ત્રણ ૧૩૬, લઘુ સંસારતારણ તપ. (જૈ. પ્ર. વિગેરે) આ તપમાં પ્રથમ ત્રણ આંખિલ ઉપર એક ઉપવાસ, ફરી આંખિલ ઉપર એક ઉપવાસ, પછી ત્રીજી વાર ત્રણ આંબિલ ઉપર એક ઉપવાસ. એ રીતે નવ આંખિલ અને ત્રણ ઉપવાસ એમ બાર દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે. બીજું સ પૂર્વવત્ (જીએ નં. ૧૩૫) ૧૩૭. ઋષભદેવ સ‘વત્સર તપ. (વર્ષીતપ) (પ્રત ન'.અ.) આ તપને વર્ષી તપ કહેવામાં આવે છે. તેર માસ ને અગિયાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ગુજરાતી ફાગણ વિ આઠમે તપની શરૂઆત કરવામાં આવે છે અને વૈશાખ શુદ્ધિ ત્રીજ–અક્ષય તૃતીયાને દિવસે ૧૦૮ શેરડીના રસના ઘડાથી પારણુ' કરવામાં આવે છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494