Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 456
________________ ઋષભદેવ સવસર તપ ૩૬૩ ભગવંતે ૪૦૦ ચારસા ઉપવાસને પારણે અક્ષય-તૃતીયાને દિવસે પારણું કરેલ, જેને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. ભગવંતના જેવું શરીર–સંઘયણુ ન હેાવાથી હાલમાં એકાંતર ઉપવાસથી આ તપ કરવામાં આવે છે. આ તપને લગતી હકીકત સ`ક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે. ભગવંત ઋષભદેવ આ ચાવીશીના આદ્ય તીર્થંકર છે એટલું જ નહી. પણ વ્યવહાર–ધના પણ આદિ પ્રવક છે. તેઓશ્રીએ લેાકેાને વ્યવહાર શીખવાડયેા, વાણિજ્યા શિખવ્યા અને કલ્પવૃક્ષોના પ્રભાવ મંદ પડતાં લોકોને આજીવિકાનાં સાધના પણ દર્શાવ્યાં. તેઓશ્રીએ વીશ લાખ પૂર્વ વ યુવરાજાવસ્થામાં અને ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજ્યધૂરા વહન કરવામાં વ્યતીત કર્યાં. એકદા તેઓશ્રી નનેાદ્યાનમાં ગયા હતા ત્યાં લતામ`ડપમાં બિરાજી લેાકાની ક્રીડા નીહાળી રહ્યા હતા. ક્રીડા નિહાળતાં નિહાળતાં તેને એવી વિચારણા ઉદ્ભવી કે—“આવું કઇક મે' પૂર્વ નીહાળ્યુ છે.” આમ વિચારતા-વિચારતાં તેઓશ્રીને ક્ષતિ સ્મરણ જ્ઞાન ઉદ્ભળ્યુ. દીક્ષા સ્વીકારવાની વૃત્તિ થઇ તેવામાં જ લાકતિક દેવાએ આવીને પરમાત્માને પ્રાર્થના કરી કે– “સ્વામિન્ ! તીર્થ પ્રવર્તાવ.”પરમાત્માએ સંવત્સરી દાન આપવું. શરૂ કર્યું. બાદ ફાગણુ વિદ્રે આઠમના રોજ કચ્છ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાએ સાથે દીક્ષા લીધી. યુગલિકાને દીક્ષિતાને કેવા નિરવદ્ય-એ તાલીશ દેષ રહિત આહાર આપવા તેનુ કઈ પણ લક્ષ નહાતું. સયમી અવસ્થામાં તે નિર્દોષ ગેાચરી મળે તે જ સ્વીકારી શકાય.

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494