________________
૩૫o
તપોરત્ન રત્નાકર ૧. સર્વ પ્રાણાતિપાત વિરમણ-હિંસાને સર્વથા
ત્યાગ.
૨. સર્વ મૃષાવાદવિરમણ-અસત્ય જૂઠાને સર્વથા
• ત્યાગ.
૩. સર્વ અદત્તાદાનવિરમણ–ચેરીને સર્વથા ત્યાગ. ૪. સર્વ મિથુનવિરમણ—મૈથુનને સર્વથા ત્યાગ. ૫. સર્વ પરિગ્રહવિરમણ-પરિગ્રહનો સર્વથા ત્યાગ.
આ મહાવ્રતને “સર્વવિરતિ” કહેવામાં આવે છે. વળી તે સર્વવિરતિચારિત્રનાં મૂળ પાયારૂપ હોવાથી “મૂળગુણ” તરીકે પણ ઓળખાય છે. ]
આ તપમાં પ્રત્યેક મહાવ્રતને આશ્રયીને એક એક ઉપવાસ તથા એક બેસણું કરવું. એમ પાંચ ઉપવાસ એકાંતર બેસણાના પારણાવાળા કરવાથી દશ દિવસે તપ પૂર્ણ થાય છે. “ હી નમે એ સવસાણું” પદની નવકારવાલી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
૧૩૦. પાશ્વજિન ગણધર તપ [ભગવંત મહાવીરને અગિયાર ગણધર હતા ત્યારે પુરુષાદાણી શ્રી પાર્શ્વનાથ ભગવંતને દશ ગણધરે હતા. તેમને
અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. તે દશે ગણધરના વિસ્તૃત જીવનચરિત્ર માટે શ્રી પાર્શ્વનાથચરિત્ર વાંચવું યોગ્ય