________________
૨૯૪
તપેારત રત્નાકર
છે કે આ સૂત્રમાં સાડાત્રણ કરોડ કથા વર્ણવવામાં આવેલ. અત્યારે તેટલી સંખ્યાની કથાએ ઉપલબ્ધ થતી નથી. ૭. ઉપાસકદશાંગ-ભગવત મહાવીરના આણંદ કામદેવાદિ દશ શ્રાવકોના અધિકાર છે.
૮. અંતગડદશાંગ-આ સૂત્રમાં આઠ વર્ગ છે. એ અંતકૃત્ કેવળી થઇને માક્ષને પ્રાપ્ત થયેલા છે તેમના અધિકાર છે.
૯. અનુત્તરાવવાઈ-આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને જે મુનિવરો કાળધર્મ પામીને અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉપજ્યા તેમના અધિકાર છે.
૧૦. પ્રશ્નવ્યાકરણ-દશ અધ્યયના છે. પાંચ આશ્રવ દ્વાર અને પાંચ સવર દ્વારનુ વર્ણન છે.
૧૧. વિપાકસૂત્ર-બે શ્રુતસ્ક ંધ અને વીશ અધ્યયને છે. પહેલામાં દુઃખનાં વિષાકે અને બીજામાં સુખનાં વિપાકે વવવામાં આવ્યા છે.
બાર ઉપાંગ
૧. ઉવવા-ડેણિક રાજાએ વીર ભગવતના કરેલા ભવ્ય સામૈયાના વન ઉપરાંત અબડના શિષ્યનું વર્ણન અને સિદ્ધભગવંતનુ સ્વરૂપ દર્શાવ્યુ' છે.
૨. રાયપસેણી-સૂર્યંભ દેવના તેમજ તેના પૂર્વભવા પ્રદેશી રાજાના અધિકાર છે.
૩. જીવાવિગમ-દશ અધ્યયને છે અને જીવ તેમ અજીવના અધિકાર છે.