Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 440
________________ પદ્મકડી તપ ૩૪૭ ૧૨૪. નિજિગીષુ તપ. (નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આંખિલ-એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આંખિલવડે એટલે સાળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેાળ માદક, ફળ વિગેરે દેવ પાસે ઢોકવા. (નીરૂશિખ અથવા નિરૂજસિંહ તપ કૃષ્ણ—પક્ષે જ થાય છે. તેમાં મુખ્યત્વે પ્લાન સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ ૫દર દિવસે પૂર્ણ થાય છે. જુએ તપ નબર (૬૩) ૐ હ્રીં “નમેા અરિહંતાણુ” પટ્ટની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ૧૫. પદકડી તપ. (જૈ. પ્ર. જે. સિ') પ્રથમ એક ઉપવાસ કરીને પારણુ,પછી એ ઉપવાસ કરીને પારણું, પછી એક ઉપવાસ કરીને પારણું, એ પ્રથમ એળી થઈ. પછી એક ઉપત્રાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણુ, એક ઉપવાસ ઉપર પારણું, એ ત્રીજી ઓળી થઈ. પછી એક ઉપવાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણું, ત્રણ ઉપવાસ ઉપર પારણુ, બે ઉપવાસ ઉપર પારણું, એક ઉપવાસ ઉપર પરશુ એ ત્રીજી એળી થઇ.. પછી એક ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસને પારણું, ચાર ઉપવાસ ને પારણુ’. ત્રણ ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, એક ઉપવાસ ને પારણું, એ ચેાથી એળી થઈ. કુલ ૩૩ ઉપવાસ ને ૧૮ પારણા મળી ૫૧ દિવસ થાય. ઉદ્યાપનમાં તપની સખ્યા

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494