________________
તપોરન રત્નાકર
૨૨
પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સાથીયા વિગેરે ખાર ખાર કરવા. ગરણું આ પ્રમાણે— ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીસ જ્ઞાય નમઃ ’નવકાર વાળી ૨૦ ચતુર્દશીએ.
*
ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપાર’ગતાય નમઃ ’ નવકારવાળી ૨૦ અમાવાસ્યા પ્રથમ રાત્રે.
ૐ હ્રી” શ્રી ગૌતમસ્વામીસ જ્ઞાય નમઃ” નવકારવાળી ૨૦ અમાવાસ્યા પાછલી રાત્રે.
૮૦, અમૃતાષ્ટમી તપ.
शुक्लाष्टमीषु चाष्टासु, आचाम्लादितपांसि च । विदधीत स्वशक्त्या च ततस्तत्पूरणं भवेत् ॥ १ ॥
અમૃતના અભિષેકવડે જણાતી જે અષ્ટમી તે અષ્ટમી અમૃતાષ્ટમી કહેવાય છે. આ તપ શુક્લ પક્ષની આઠ આઠમને દિવસે આંબિલ ( અથવા ઉપવાસ ) વિગેરે પાતાની શક્તિ પ્રમાણે કરવાથી પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક ઘી તથા દૂધના ભરેલા કળશ એ ( ઉપર નવું વસ્ત્ર ઢાંકીને) તથા એક મણુ માદક દેવ પાસે ઢાકવા. સ`ઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ શ્રાવકને કરવાના અગઢ તપ છે. આ તનુ ફળ આગ્યની પ્રાપ્તિ થાય તે છે. (કળશ ઉપર નવું લીલું વસ્ત્ર ઢાંકી તે ઉપર લવિંગ તથા મેટો લાડુ મૂદવાનું પણ ન'. બ. વિગેરે પ્રત્યુતરમાં કહ્યું છે. )
ખીજી રીતે એકાસણાં તેર, નીવી ચાવીશ, આય'ખિલ