________________
સેાપાન (પાવડી) તપ
૨૫
*
“ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમઃ ,, એ પદની નવકારવાળી વીશ ગવી. સાથીયા વિગેયે માર માર
કરવા.
૮૩. સેાપાન (પાવડી) તપ. सप्ताष्टनवदशभिस्तद् गुणैस्तिथिसंक्रमैः । ત્તિમિ: થતે ચૈત્ર, મૌવાનતપ ઉત્તમમ્ ॥
॥
મેક્ષ પર આરોહણ કરવા માટે સોપાન ( પગથિયા ) જેવું હોવાથી આ સોપાન એટલે પાવડી તપ કહેવાય છે. આ તપમાં ચાર પ્રતિમાએ કરવાની કહેલી છે. સાત સપ્તમિકા, આઠ અન્રુમિકા, નવ નામિકા અને દશ દશમિકા.
આ ચાર પ્રતિમા આ પ્રકારે કરવી.—અહીં સાત સપ્તમિકા એટલે સાત દિવસની એક આળી, એવી સાત એળી કરવી. અર્થાત્ આ સાત એાળીના દિવસ ૪૯ થાય. તેમાં પહેલી સાત દિવસની એળીમાં હુંમેશાં એક એક દૃત્તિ કરવી. બીજા સાત દિવસની બીજી આળીમાં હંમેશાં એ ત્તિ કરવી. ત્રીજી એળીના સાતે દિવસમાં હંમેશાં ત્રણ ત્રણ દૃત્તિ કરવી. એ પ્રમાણે વધતા વધતા સાતમી ઓળીના સાતે દિવસ હંમેશાં સાત સાત દૃત્તિ કરવી. ( કુલ ત્તિ ૧૯૬.)
બીજી આઠ અઠ્ઠમિકા—અહીં આડે દિવસની એક એળી ગગુવી. એવી આઠ એળી કરવાી ૬૪ દિવસે આ
મ-૬૫