________________
તપેારત્ન રત્નાકરે
“હી" ના અરિહંતાણું ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૨૨૪
૮ર. પત્ર પાછી તપ.
पञ्च वर्षाणि वीरस्य, कल्याणकसमाप्तितः । उपवासत्रयं कृत्वा, द्वात्रिंशदरसांवरत् ॥ १ ॥
પરલોકને વિષે પાલના જેવું જે તપ તે પરત્ર પાલી તપ કહેવાય છે. તેમાં શ્રી મહાવીરસ્વામીના કલ્યાણકની સમાપ્તિથી એટલે દિવાળીના દિવસથી આરભીને પ્રથમ ત્રણ ઉપવાસ ( અઠ્ઠમ) કરવા. પછી આંતરા રહિત મંત્રીશ નીવી કરવી. કોઈના મતમાં દશ ઉપવાસ એકાંતરા કરવાનું પણ કહેવુ છે. ( જૈન ધર્મસિધુ તથા જૈનપ્રાધમાં છેલ્લે પણ અદ્રુમ કરવા એમ કહ્યુ છે. ) આ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરવા. ઉદ્યાપને દરેક વષૅ થાળમાં એક શેર લાપશીની પાળ કરી વચ્ચે ઘીથી પૂર્ણ કરી દેવ પાસે ઢાકવી. પાંચ વર્ષને અંતે છેલ્લા ઉદ્યાપનમાં મેટીસ્નાત્ર વિધિપૂર્વક જિનપૂજા કરી ઉપર પ્રમાણે નૈવૈદ્ય તથા વિવિધ પ્રકારના પકવાન, ફળ, રૂપાનાણુ વિગેરે દેવ પાસે ઢાકવાં. સધવાત્સલ્ય, સૉંઘપૂજા કરવી. આ તપનું ફળ પરલેાકમાં સદ્દગતિની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના
આગાઢ તપ છે.
*ન. બ. વિગેરે પ્રતિઓમાં અખંડ અન્ન ખાવાનુ લખ્યુ છે,