________________
( ૮૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર परस्त्री मातेव क्वचिदपि न लोभः परधने,
न मर्यादाभङ्गः क्षणमपि न नीचेष्वभिरतिः । रिपौ शौर्य धैर्य विपदि विनयः सम्पदि सदा,
इदं भ्रातर्वच्मि भरत! नियतं ज्ञास्यसि सदा ॥ १६ ॥ હે ભાઈ ભરત ! હંમેશા પરસ્ત્રીને માતાની જેમ સમજજે, બીજાના ધન ઉપર કયાંય પણુ-કદી પણ લેભ કરીશ મા, (ધર્મ-કુલની ) મર્યાદાનું ઉલ્લંઘન કરીશ નહિ, નીચ પુરુષે સાથે અથવા નીચ કાર્યોમાં ક્ષણભર પણ પ્રેમ ધારણ કરીશ મા, શત્રુ ઉપર શૂરતા, દુઃખમાં ધીરજ અને સંપત્તિસુખમાં નમ્રતા ધારણ કરજે ! આ પ્રમાણે બરાબર નિયત રીતે જાણજે-આ ગુણેને પ્રાપ્ત કરજે ! ૧૬. રાજાનો મુખ્ય ધર્મ પ્રજાકલ્યાણ --
न व्रतैपिवासश्च, न च यज्ञैः पृथग्विधैः । राजा स्वर्गमवामोति, प्राप्नोति परिपालनात् ।। १७ ।।
ગવરકૃતિ, પ્રથાર , 99 રૂ૭૭, નો૧ વ્રતવડે, ઉપવાસવડે અને વિવિધ પ્રકારના વડે રાજા સ્વર્ગને પામતે નથી; પરંતુ ( પ્રજાનું ) પાલન કરવાથી જ સ્વર્ગને પામે છે. ૧૭.
प्रजां न रञ्जयेद्यस्तु, राजा रक्षादिभिर्गुणैः । अजागलस्तनस्येव, तस्य जन्म निरर्थकम् ॥ १८ ॥
નિપાત્ર