Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 423
________________ આજ્ઞા (૧૩) આજ્ઞા મહત્ત્વ— सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञेन मोक्षैकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमात्रैव भवभञ्जनी ॥ १ ॥ યોગસાર, પ્રસ્તાવ ૨, ૪૦ ૨૭. આજ્ઞા જ સ જંતુઓને હિતકારક છે, આજ્ઞા જ મેક્ષને અદ્વિતીય માર્ગ છે, આચરણ કરેલી ( અંગીકાર કરેલી ) આજ્ઞા જ ચારિત્ર છે અને આજ્ઞા જ સાંસારનેા નાશ કરનારી છે. ૧. કાની આજ્ઞામાં શંકા ન કરવી— — सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खण्डयत्यात्मनो व्रतम् ||२॥ ૩પરાપ્રાપ્તાર, માર્ચ ૨, પૃ. ૨૮૨. (પ્ર. 8. ) સતી સ્ત્રી જો પેાતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક પ્રભુની ( સ્વામીની ) આજ્ઞામાં સંશય કરે શિષ્ય ગુરુની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વ્રતનું ખંડન કર્યું છે એમ જાણુવુ'. ૨.

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452