Book Title: Subhashit Padya Ratnakar Part 03
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 434
________________ મશ ( ૧૨ ) ; ક્યાં સુધી ભય રાખવે – तावद्भयात् तु भेतव्यं, यावद्भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा, प्रहर्तव्यमशङ्कितः ॥ १॥ ___ कूर्मपुराण, स्कन्ध ६, अध्याय १६, श्लो० २३. જ્યાં સુધી ભય આવ્યું ન હોય ત્યાંસુધી તે ભયની બીક રાખવી-તેનાથી ચેતીને ચાલવું; પરંતુ પ્રાપ્ત થયેલા ભયને જોઈને શંકા રહિત પ્રહાર કર-ભયની સામા થવું. ૧. નિર્ભય કોણઃ— શો ધર્મશીતો વિમાનોની), विद्याविनीतो न परोपतापी । स्वदारतुष्टः परदारवर्जी, न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ २॥ જે ધર્મનું આચરણ કરતે હોય, જેણે માન તથા કોષ જીત્યા હોય, જે વિદ્યાવડે વિનયને પામેલે હોય, જે અન્ય પ્રાણીને સંતાપ કરતે ન હોય, જે પિતાની સ્ત્રીથી જ સંતેવી હોય અને જેણે પરસ્ત્રીને ત્યાગ કર્યો છે તેવા પુરુષને આ જગતમાં કાંઈ પણ લય નથી. ૨.

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452