Page #1
--------------------------------------------------------------------------
________________
નમો નમ: શ્રી ગુરુપ્રેમસૂરયે
| ગીત -
-: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
રસિક તાણ
નમે માલીશ કરવા સુભાષિત પદ્ય ૨ત્નાકર
- ભાગ ત્રીજો -
N ININDIAN
- સંગ્રાહક અને અનુવાદક :મુનિરાજ શ્રી વિશાળવિજયજી
- પ્રેરક :૫.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
** પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. બી. સી. જરીવાલા C/o. ચંદ્રકાંત એસ. સંઘવી શોપ નં.૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૬, બી, અશોકા કોપ્લેક્ષ, મરીન ડ્રાઈવ, ‘ઈ રોડ, મુંબઈ-ર પાટણ (ઉ.ગુ.) સંવત : ૨૦૬૦
મૂલ્ય : ૬૦/મુદ્રણ : પારસ પ્રિન્ટસ, ફોર્ટ, મુંબઈ -૧ : ફોન ૦૨૮૨૫૭૮૪ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
NaaNaINNNNIN
Page #3
--------------------------------------------------------------------------
________________
2
મૈં દિવ્યકૃપા
પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
પૂર્વ શુભાશિષ
પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
પુણ્યપ્રભાવ
પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી
પુર્ણ પ્રેરણા-માર્ગદર્શન
પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
Page #4
--------------------------------------------------------------------------
________________
TO/
કર્મ સાહિત્ય વિશારદ સિદ્ધાંત મહોદધિ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
Page #5
--------------------------------------------------------------------------
________________
મોક્ષ માર્ગના સાચા સારથી
સૂરિપ્રેમના આજ્ઞાંકિત પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુળભાશુસૂરીશ્વરજી મહારાજા
Page #6
--------------------------------------------------------------------------
________________
છા મૃતભકિત-અનુમોદન આ
પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના
આ તૃતીય ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમાદરણીય ગચ્છાધિપતિ પૂજ્યપાદ ન્યાયવિશારદ આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. ના
પટ્ટાલંકાર તપસ્વીરત્ન મેવાડેદેશોદ્ધારક આ. શ્રી વિજય જીતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ની
પ્રેરણાથી “શ્રી ચૌમુખજી પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ,
ગઢસીવાણા (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે.
ટ્રસ્ટ, શ્રી સંઘના આ સુકૃતની ભાવપૂર્ણ અનુમોદના કરે છે.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)
Page #7
--------------------------------------------------------------------------
________________
T WITT111111111111111111111111111111111111111111111111111111111111111111111111WWWINNI
॥ सूरिप्रेमाष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी
(उपजाति) प्रकृष्टशक्तावपि मुक्तवान् यो । व्याख्यानदानं परसत्त्ववान् हिः । ब्रह्मैकनिष्ठामनुपालनाय पायात्स पापात् परमर्षि-प्रेमः ॥१॥ मिष्टान्नभोज्यानि फलानि यो हि आम्रप्रमुखाण्यपि भुक्तवान्न । मां जिह्मजिह्वाजडनागपाशात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥२॥ आक्रोशसोढाऽनपराधकारी स्वरक्षणे यस्य न काऽपि वाञ्छा। अहो! प्रशान्ति-नतमस्तकर्षिः पायात्स पापात् परमर्षि-प्रेमः ॥३॥ वृद्धेऽपि काये बहुरुग्निकाये न यस्य काङ्क्षा प्रतिकर्मणे हि । अन्तोऽरियोद्धा भवभीतिधर्ता पायात्स पापात् परमर्षि-प्रेमः ॥४॥
TATWIT
ANILI
Page #8
--------------------------------------------------------------------------
________________
मुग्धीकृता दृक् चरितं निरीक्ष्य गुणैकपश्या - परिकुण्ठितापि । यन्नामतो सिध्यति वाञ्छितं द्राक् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥५॥ आयुःक्षयेण च्युतयोगयागः समागतश्चैव गतश्च सेहूं । प्राणांश्च दत्त्वा जिनशासनाय पायात्स पापात् परमर्षि-प्रेमः ॥६॥ क्वासन्नसिद्धस्य पुनो मयाप्तिः? क्व तद्गुणाब्धे-र्लवलेशलब्धि? तथापि याचे भवरागनागात् पायात्स पापात् परमर्षि-प्रेमः ॥७॥ यदीयसेवा इयमेव शिष्टा यदाशयस्य प्रतिपालनैव । श्रीहैमचन्द्रप्सितमेकमेव पायात्स पापात् परमर्षि-प्रेमः ॥८॥
卐卐卐 .
Page #9
--------------------------------------------------------------------------
________________
॥ सूरिभुवनभान्वष्टकम् ॥ रचयिता - पंन्यासः कल्याणबोधिविजयगणी
(वसंततिलका)
सज्ज्ञानदीप्तिजननैक - सहस्रभानो ! सद्दर्शनोच्छ्रयविधौ परमाद्रिसानो ! दुष्कर्मभस्मकरणैकमनः कृशानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम्
॥१॥
यो वर्द्धमानतपसामतिवर्द्धमान भावेन भावरिपुभिः प्रतियुध्यमानः । क्रुच्छद्मलोभरहितो गलिताभिमानो भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥२॥
-
तेजः परं परमतेज इतो समस्ति कुदृष्टिभिद्तदमिचंदनि चामिदृष्टिः । भूताऽपि शैलमनसां नयनेऽश्रुवृष्टिः भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥३॥
तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! तुभ्यं नमो निबिडमोहतमोघ्नभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥४॥
Page #10
--------------------------------------------------------------------------
________________
7
गुणैर्महानसि गुरो ! गुरुताप्रकर्ष ! पापेष्वपि प्रकृतदृष्टिपियूषवर्ष ! वृत्त्यैकपूतपरिशुद्धवचोविमर्श ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥५॥
कल्लोलकृद्वरकृपा भवतो विभाति विस्फुर्जते लसदनर्घ्यगुणाकरोऽन्तः । गम्भीरताऽतिजलधे ! नयनिम्नगाधे ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥६॥
सीमानमत्र न गता न हि सा कलाऽस्ति प्रक्रान्तदिक्सुगुणसौरभ भाग्गुरोऽसि दृष्टाश्च दोषनिकरा दशमीदशायां भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ॥७॥
त्वदपादपद्मभ्रमरेण देव ।
श्रीहेमचन्द्रोक्तिकृता सदैव ।
भानो ! नुतोऽसि भूरिभक्तिभावात् त्वत्संस्मृतिसाश्रुससम्भ्रमेण
事事事
11211
(इन्द्रवज्रा )
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકાય
જિનશાસનના વિવિધ શાસ્ત્રોમાંથી સુભાષિત પદ્યોનો સંગ્રહ એટલે સુભાષિત-પદ્ય-રત્નાકર. યદ્યપિ સુભાષિત વિષે સુભાષિત રત્નભાંડાગારાદિ પ્રખ્યાત છે પરંતુ તેમાં મુખ્યત્વે અજૈન ગ્રંથોના સુભાષિતોનો સંગ્રહ છે, જ્યારે અહીં જૈનગ્રંથરત્નના સુભાષિતો મુખ્યતયા સંગૃહિત થયા છે તથા તે ભાષાંતર સહિત આપ્યા છે. મુનિરાજશ્રી વિશાળવિજયજી મહારાજાએ અભ્યાસકાળ દરમ્યાન સંગૃહિત કરેલ શ્લોકોને “સર્વજનહિતાય ને સર્વજનસુખાય' ની ભાવનાથી સર્વને વિષયવાર અલગ પાડીને ગુજરાતી ભાષાંતર સહિત ૪ ભાગમાં રજૂ કર્યા છે. જે ખરેખર પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. તેની સમર્થતા અને ઉપયોગિતા જાણવા કિચિંદ્ર વક્તવ્ય અને અનુક્રમણિકા જેવા સુજ્ઞ વાંચકોને ભલામણ છે.
પૂ. મુ. શ્રી વિશાળવિજયજી સંપાદિત આ ગ્રંથના ચારેય ભાગ શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલા
Page #12
--------------------------------------------------------------------------
________________
છે. આ પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ સંપાદકનો ઉપકાર માનીએ છીએ તથા પૂર્વ પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આજથી ર૬ વર્ષ પૂર્વે સાત ક્ષેત્રની ભક્તિ અર્થે સ્થપાયેલ..જિનશાસનના વિવિધ કાર્ય કરતાં કરતાં “બુતરક્ષા” એ તેનું અભિન્ન અંગ બની રહ્યું. પૂર્વ મહાપુરૂષો રચિત-સંપાદિત અને હાલ જીર્ણ-શીર્ણ અવસ્થાને પામેલા શાસ્ત્રોને અભયદાન એ તેનો ઉદ્દેશ રહ્યો છે. પ્રભુની શ્રત પરંપરા હજી ૧૮,૫૦૦ વર્ષ સુધી અખંડ ચાલી રહે એ જ એક ઉદાર આશયથી આજ સુધીમાં લગભગ ૩૦૦ પુસ્તકો પ્રકાશિત કરીને શ્રી સંઘને ચરણે ભેટ ધરવામાં આવ્યા છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.શ્રી.વિ.હેમચંદ્રસૂરિશ્વરજીના મ. ની પ્રેરણા અને માર્ગદર્શન એ જ અમારા ટ્રસ્ટનો પ્રાણ છે. હજી પણ પૂજ્યશ્રી અમારા પર અનુગ્રહ કરે અને અમે વધુ વ્યુતરક્ષા ને શાસનસેવા કરી શકીએ એ જ અંતરની અભ્યર્થના સહ.
દ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી,
શ્રી ચંદ્રકુમાર બાલુભાઈ જરીવાલા શ્રી લલિતકુમાર રતનચંદ કોઠારી શ્રી પુંડરિકભાઈ અંબાલાલ શાહ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુતસમુદ્વારક
૧. ભાણબાઈનાનજી ગડા, મુંબઈ. (૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા. ની
પ્રેરણાથી) ૪. શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ.
(પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ.સા.ની
પ્રેરણાથી) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ.
(પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ
(૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી)
Page #14
--------------------------------------------------------------------------
________________
૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર,
મુંબઈ ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ.
(આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ ધે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ.
(આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.
(પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત.
(પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની
આરાધનાની અનુમોદનાથે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ,
વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ
વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંઘેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ
(પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી)
Page #15
--------------------------------------------------------------------------
________________
le
૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર,
અમદાવાદ.
(પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ,
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ
(પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા.
(સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના
સંયમની અનુમોદનાર્થે). ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર
(વેસ્ટ), મુંબઈ.
(વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ
(પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ.
(પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી)
Page #16
--------------------------------------------------------------------------
________________
13
૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ.
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) ૨૩. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ
મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ.
(૫.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ,
માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી
મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ર૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત.
(વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની
પ્રેરણાથી) ર૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર,
મુંબઈ-૪૦૦ ૦૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ.
(પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા
મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ,
અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
Page #17
--------------------------------------------------------------------------
________________
14
૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ.
(પ્રેરક – મુનિશ્રી સંયમબોધિ વિ. મ.)
૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા. ની પ્રેરણાથી)
૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના.
(પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત.
(પૂ. પં. અક્ષયબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ.
(મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૩૭. શ્રી જવાહરનગર જૈન શ્વે. મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ, મુંબઈ (પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી)
Page #18
--------------------------------------------------------------------------
________________
15
૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી
મ.સા. પૂ.પ્ર. શ્રી ઈંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી
મ.સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ,
માટુંગા, મુંબઈ
(પૂ. પંન્યાસ પ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૦.શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ,
ઘાટકોપર (ઈ)
(પૂ.પં. શ્રી વરબોધિવિજ્યજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી, (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પં. યશોરત્નવિજયજી
ગણિવર્યની પ્રેરણાથી) ૪૨. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ.
(પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી)
Page #19
--------------------------------------------------------------------------
________________
16
૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી,
ખેતવાડી, મુંબઈ.
મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી)
(પૂ.
૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ.
૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ.
(પ્રેરક – ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ. મ.)
૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈનનગર,
અમદાવાદ
(પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી)
૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ - મુંબઈ (પ્રેરક-પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી)
૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ
૫૦. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન, દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ. બાબુલનાથ,
મુંબઈ
(પ્રેરક – મુનિશ્રી સત્ત્વભૂષણ વિજયજી)
૫૧. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ
(પ્રેરક – ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.)
પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ. બાણગંગા, મુંબઈ. (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.)
Page #20
--------------------------------------------------------------------------
________________
17
૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર)
૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ. (પ્રેરક – ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.)
૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર)
-
૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) (કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી.)
૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.)
૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) કોલ્હાપુર
૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ (પ્રેરક- પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી)
૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક- પૂ. પુણ્યરતિ વિજયજી મહારાજા)
Page #21
--------------------------------------------------------------------------
________________
. 18 ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ
(પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા
પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના
(૫. કલ્યાણબોધિ વિજયજીની વર્ધમાન તપ સો ઓળીની
અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજીની પ્રેરણાથી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન - સુરત
(પ્રેરક - આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી
જિનેશરત્નવિજયજી મ.). ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુકોલોની,
ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ ૬૫. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ
(પ્રેરક- પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ ૬૮. શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ,
પાર્લા, મુંબઈ
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ
૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ
સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન
સટીક.
૨ ન્યાયસંગ્રહ સટીક.
૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧
૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨
૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩
૬
જીવસમાસ ટીકાનુવાદ
૭ જંબુદ્રીપ સંગ્રહણી સટીક
૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ
૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર
૧૦ બૃહત્ ક્ષેત્રસમાસ સટીક
૧૧ બૃહત્ સંગ્રહણી સટીક
૧૨ બૃહત્ સંગ્રહણી સટીક
૧૩ ચેઇયવંદણ મહાભાસ
૧૪ નયોપદેશ સટીક
૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૧૬ મહાવીરચરિય
૧૭ મલ્લિનાથ ચરિત્ર
૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૧૯ શાંતસુધારસ સટીક ૨૦. શ્રાદ્ધગુણ વિવરણ ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી
૨૨ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૨૩ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૫/૬ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૨૫ મુક્તિપ્રબોધ
૨૬ વિશેષણવતીવંદન પ્રતિક્રમણ અવસૂરી ૨૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક
૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય
સટીક)
૨૯ વર્ધમાનદેશના પદ્ય
(ભાગ-૧ છાયા સાથે)
૩૦ વર્ધમાનદેશના પદ્ય
(ભાગ-૨ છાયા સાથે)
વ્યવહાર શુદ્ધિ પ્રકાશ
અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ
૩૩
પ્રકરણ સંદોહ
૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક
૩૧
૩૨
૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન)
૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન)
૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન)
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૮ સંબોધસપ્તતિ સટીક ૩૯ પંચવસ્તુ સટીક ૪૦ શ્રી જંબુસ્વામી ચરિત્ર ૪૧ શ્રી સમ્યત્વ સપ્તતિ સટીક ૪૨ ગુરુ ગુણ પત્રિશત્પત્રિશિકા સટીક ૪૩ સ્તોત્ર રત્નાકર ૪૪ ઉપદેશ સપ્તતિ ૪૫ ઉપદેશ રત્નાકર ૪૬ શ્રી વિમલનાથ ચરિત્ર ૪૭ સુબોધા સમાચાર ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃત્તિ પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ૫૩ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૫૪ વિજયપ્રશસ્તિ ભાષ્ય
(વિજયસેનસૂરિ ચરિત્ર) ૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક
(પ્રાકૃતયાશ્રય) ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ ૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૬ર પાર્શ્વનાથ ચરિત્ર
૬૩ વિચાર રત્નાકર ૬૪ ઉપદેશ સપ્તતિકા ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૬૭ ગુર્નાવલી ૬૮ પુષ્પ પ્રકરણ ૬૯ નેમિનાથ મહાકાવ્ય 90 પાંડવ ચરિત્ર ભાગ-૧ ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૭૨ પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૮ પ્રકરણત્રયી ૯ સમતાશતક (સાનુવાદ) © ઉપદેશમાળા-પુષ્પમાળા ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર દર ઉપદેશમાળા ૮૩ પાઈયલચ્છી નામમાલા ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક
૮ કર્મગ્રંથ અવચૂરી ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧
Page #24
--------------------------------------------------------------------------
________________
૯૦ ધર્મબિન્દુ સટીક ૯૧ પ્રશમરતિ સટીક
૯૨ માર્ગણાદ્વાર વિવરણ
૯૩ કર્મસિદ્ધિ
૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ
૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ
૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ
૯૭ સવાસો દોઢસો ગાથાના સ્તવનો
૯૮ દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા
૯૯ થાકોષ
૧૦૦ જૈન તીર્થ દર્શન
૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧
૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨
૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૧૦૪ રયણસેહર નિવકા સટીક ૧૦૫ આરંભસિદ્ધિ
૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય
૧૦૭ મોહોન્મુલનમ્ (વાદસ્થાનમ્) ૧૦૮ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર
(અનુવાદ)
૧૦૯ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ)
૧૧૦ આપણા જ્ઞાનમંદિરો
૧૧૧ પ્રમાલક્ષણ
૧૧૨
આચાર પ્રદીપ
૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર
૧૧૪ આચારોપદેશ અનુવાદ ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧
21
૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૧૧૭ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૧ ૧૧૮ રત્નાકરાવતારિકા સાનુવાદ ભાગ-૨ ચૈત્યવંદન ચોવીશી તથા પ્રશ્નોત્તર
૧૧૯
ચિંતામણી
૧૨૦
૧૨૧
૧૨૨
૧૨૩
પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ
૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
દાન પ્રકાશ (અનુવાદ)
કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક
ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક
૧૩૧
૧૩૨
શ્રી પર્યંત આરાધના સૂત્ર
(અવસૂરી અનુવાદ સાથે)
જિનવાણી (તુલનાત્મકદર્શન વિચાર)
પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ
પ્રાચીન કોણ શ્વેતામ્બર કે દિગમ્બર
(ગુજરાતી)
જંબુદ્રીપ સમાસ (અનુવાદ)
સુમતિ ચરિત્ર (અનુવાદ)
તત્ત્વામૃત (અનુવાદ)
૧૩૩
૧૩૪ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર પર્વ-૧
૧૩૫ ત્રિષષ્ઠિશલાકાપુરૂષ ચરિત્ર પર્વ-૨
૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪
(પ્રતાકાર સંસ્કૃત)
૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫
(પ્રતાકાર સંસ્કૃત)
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬
(પ્રતાકાર સંસ્કૃત). ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા | (સાનુવાદ) ભાગ-૧ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા
(સાનુવાદ) ભાગ-૨ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન
(ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૪૨ રત્નશેખર રત્નાવતી કથા
(પર્વતિથિ માહાભ્ય પર) ૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ
(પ્રાચીન જૈન ઈતિહાસ સહિત) ૧૪૬ નયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ
મહોપાધ્યાયશ્રી વીરવિજ્યજી મહારાજા
ચરિત્ર ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના
૧૫૭ દશવૈકાલિક સટીક ૧૫૮ ઓઘનિર્યુક્તિ સટીક ૧૫૯ પિંડનિર્યુક્તિ સટીક ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬ર આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૬૫ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્વીપ પ્રાપ્તિ ભાગ-૨ ૧૭૫ છવાવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૭૬ છવાવાભિગમ સૂત્ર ભાગ-૨ ૧૭૭ રાજપ્રસ્ત્રીય ૧૭૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ- ૧૮ર પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૮૩ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨
હેતુઓ
૧૪૯ ચેતોદૂતમ્ ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૫ર નંદિસૂત્ર (મૂળ). ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૫૪ નંન્નિત્ર ચૂર્ણિ સટીક ૧૫ય અનુયોગ દ્વારા સટીક ૧૫૬ દશવૈકાલિક સટીક
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ઋષિભાષિતસૂત્ર
૧૮૫ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક
૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા
૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧
૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨
૧૯૧ અનુયોગદ્વાર મૂળ
૧૯૨ સમવાયાંગ ટીક
૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨
૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧
૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર
૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા
૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ
૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ર∞ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ
૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧
૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨
૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ
૨૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ર૦૮ શ્રી યોગબિંદુ સટીક
૨૯ ગુરુ ગુણ રત્નાકર કાવ્યમ્
૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્
23
૨૧૧ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ
૨૧૩ પ્રમાણ પરિભાષા
૨૧૪ પ્રમેય રત્નકોષ
૨૧૫
૨૧૬
૨૧૭
૨૧૮
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨૨ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી)
૨૨૩ વિચારસાર (દેવચંદ્રજી)
જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨
શ્રી યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ)
નવસ્મરણ (ઈંગ્લીશ સાર્થ સાનુવાદ)
આઠ દિષ્ટની સજ્ઝાય
આગમસાર (દેવચંદ્રજી)
નયચક્રસાર (દેવચંદ્રજી)
ગુરુગુણષત્રિંશિકા (દેવચંદ્રજી)
૨૨૪ શ્રી પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૨૨૫ વિમળ મંત્રીનો રાસ
૨૨૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ રર૭ દમયંતી ચરિત્ર
૨૩૧
૨૩૨
૨૩૩
૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર
૨૨૯
જૈન સ્તોત્ર સંગ્રહ
૨૩૦
યશોધર ચરિત્ર
૨૩૪
૨૩૫
૨૩૬
ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ વિજયાનંદ અભ્યુદયમ્ મહાકાવ્ય જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થસભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ અનેકાર્થ રત્નમંજૂષા સિરિપાસનાહચરિયું સમ્યક્ત્વ કૌમુદી (ભાષાંતર)
Page #27
--------------------------------------------------------------------------
________________
ર૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ર૮ જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) ર૩૯ જૈન કથાર–કોષ ભાગ-૨ ૨૪૦ જૈન કથા રત્નકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્ધાર (અનુવાદ) ર૪ર જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાથે ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર ૨૪૪ સિદ્ધપ્રાભૃત સટીક ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયનમ્ (કુબેરપુરાણમ) ૨૪૭ બંધહેતૃદયત્રિભંગી પ્રકરણાદિ ૨૪૮ ધર્મપરીક્ષા ર૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૫૦ જૈન તત્વસાર સટીક ૨૫૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી ૨પર હૈમધાતુપાઠ ૨૫૩ નવીન પૂજા સંગ્રહ ૨૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ૨૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક), ૨૫૬ પ્રમાણનયતવાલોકાલંકાર (સાવ) ર૫૭ તત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ર૫૮ વિચારસપ્તતિકા સટીક +
વિચારપંચાશિકા સટીક ૨૫૯ અધ્યાત્મસાર સટીક
ર૬૦ લીલાવતી ગણિત ૨૬૧ સંક્રમકરણ (ભાગ-૧) ર૬ર સંક્રમકરણ (ભાગ-૨) ર૬૩ ભક્તામરસ્તોત્ર (પ્રત) ૨૬૪ ષસ્થાનક પ્રકરણ (પ્રત) ર૬૫ સુવ્રતઋષિકથાનક + સંવેગઢમકંદલી
(પ્રત) ર૬૬ શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ર૬૭ છવાનુશાસનમ્ ર૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) ર૬૯ દેવચંદ્ર (ભાગ-૨) ર૭૦ ભાનુચંદ્ર ગણિત ર૭૧ દિગ્વિજય મહાકાવ્ય ર૭ર વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ર૭૩ આબૂ (ભાગ-૧)
આબૂ (ભાગ-૨) ર૭૫ આબૂ (ભાગ-૩) ર૭૬ આબૂ (ભાગ-૪) ર૭૭ આબૂ (ભાગ-૫) ર૮ ન્યાય પ્રકાશ ર૯ શ્રી શોભન સ્તુતિ ગ્રંથ ૨૮૦ ઋષભ પંચાશિકા ગ્રંથ ૨૮૧ કુમારવિહારશતકમ્
ર૭૪
Page #28
--------------------------------------------------------------------------
________________
( કિંચિદ વક્તવ્ય હો
ઉજજ લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્યગ્રંથે અને ચરિત્રગ્રન્થોનો અભ્યાસ અને વાચન કરતાં, “ ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે,’ એ ઈરાદાથી કેવળ મારા જ ઉપયોગને માટે નોંધી લેવાતો “શ્લેકસંગ્રહ ” આમ બીજાઓના પણ ઉપયોગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં યે મેં આશા નહિ રાખેલી. દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજારેક કેને સંગ્રહ મારી પાસે થયો. એ સંગ્રહને જેનારાઓ પૈકીના ઘણું શુભેચ્છકોની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે આ સંગ્રહ જે પુસ્તકાકારે બહાર પડે તો તે ઘણું ઉપદેશકો, ઉપદેશકે જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.” પરિણામે અભિનવ ગ્રન્થનું વાચન અને તેમાંથી સુંદર લાગતાં સુભાષિતોને સંગ્રહ હું કરતો જ ગયો. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર કેનો સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓને પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ફળસ્વરૂપ તેના ત્રણ ભાગો જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયો છું.
મારા આ સંગ્રહ તેના ખપી જીવેને વધારે ઉપયોગી થાય, એટલા માટે મારાથી બની શકું તેટલા અંશે તેના વિષયો અને પેટાવિષયે પાડવાનો પ્રયત્ન કર્યો છે. એ કહેવાની ભાગ્યે જ જર રહે છે કે ઘણી વખત એક જ સુભાષિત કયા વિષયમાં મૂકવું એ સમજવું બહુ કઠિન થઈ પડે છે. એનો વિષય ઘણી વસ્તુઓની સાથે સંબંધ રાખે છે, તેમ છતાં પણ એટલું વિચારી શકાયું તેટલું વિચારીને તેમ જ બીજા વિદ્વાન મહાનુભાવોની સલાહ લઈને વિષય-વિભાગો પાડવામાં આવ્યા છે. આશા છે કે-આના ઉપયોગી મહાનુભાવોને અમે કરેલી બંટણીથી જરુર લાભ થશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
.
26
વિષયની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયો અને વ્યાવહારિક વિષયોને જુદા કરવા એ ઘણું જ કઠિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થના ૩૫ ગુણ કે શ્રાવકના ૨૧ ગુણો, નીતિ કે સદાચાર, કર્તવ્ય કે વિનયવિવેક, આ બધા વિષય, નૈતિક વિષયો જેવા દેખાવા છતાં, જેમ ધાર્મિક વિષયોથી જુદા પાડી શકાય નહિ; તેમ શ્રાવકોનાં ૧૨ વ્રત, ભાવના કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણાતા વિપો વ્યાવહારિક વિયોથી જુદા પાડી શકાય નહીં. એમ હોવા છતાં આ પુસ્તકનો લાભ લેનારાઓની અનુકૂળતાને માટે આ પુસ્તકોમાં આપેલા બધા વિષયોને, બની શક્યું તેટલા વિચારપૂર્વક, ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા છે.
યદ્યપિ સુભાષિતોના સંગ્રહરૂપે સુભાષિત રત્નભાંડાગાર, સુભાષિતસુધારત્ન ભાડાગાર અને એવા અનેક ગ્રન્થ બહાર પડ્યા છે, પરંતુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથમાંને જ સંગ્રહ છે; તેમજ તે ગ્રંથે સાનુવાદ નથી. આ બે ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથે ઉપરાન્ત જૈન ગ્રંથે પકીના સુંદરમાં સુંદર સુભાષિતો આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યાં છે તેવી જ રીતે દરેક સુભાષિતને અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યો છે.
એક બીજી પણ વિશેષતા આમાં છે કોઈ પણ લોક કયાંથી લેવામાં આવ્યો છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃઇ, અધ્યાય વગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં ભાગ્યે જ જોવાય છે.
મારો આ સંગ્રહ લગભગ ચાર હજાર લોકોનો છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઈ જવાના કારણે અને વાચકોની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નકકી કરવામાં આવ્યું છે. ( આ દરેક ભાગ લગભગ ચાર ચારસો પાનાના થશે ) જેમાંના બે ભાગ થોડા જ વખત ઉપર બહાર પડી ચૂક્યો છે અને આજે ત્રીજો ભાગ જનતા સમક્ષ મૂકાય છે
Page #30
--------------------------------------------------------------------------
________________
27
મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલો તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાનો વિચાર ગોઠવેલો હોઈ, આ સંગ્રહમાં માત્ર સંસ્કૃત શ્લોકે જ આપવામાં આવ્યા છે.
આવા એક બહત સંગ્રહને માટે જેમ એકાદ સારી પ્રસ્તાવનાની જરૂર છે, તેમ આખા ગ્રંથમાં આવતા તમામ શ્લોકની અકારાદિ અનુક્રમણિકા તથા ઉપયોગમાં લીધેલા ગ્રંથોનું સૂચિપત્ર વગેરે કેટલીક ઉપયોગી બાબતે આપવાની પણ જરૂર છે, પરંતુ તે બધુ આખયે સંગ્રહ તૈયાર થયા પછી જ આપી શકાય, એટલે તે બધી બાબતો ચોથા ભાગમાં આપવાનું રાખી, આ પ્રત્યેક ભાગમાં તો તેમાં આવતા વિપયાની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરો અને ચિહ્નોની સમજુતી તથા શુદ્ધિપત્રક-એટલું જ માત્ર આપવું ઉચિત ધાયું છે.
માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતે કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરવો નહીં ભૂલું કે જેઓની અસીમ કૃપા અને અમીદૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડબુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે અને મારા જીવનની કાયાપલટ કરી મને શી બનાવ્યો છે. તેઓ છે-મારા દાદાગુરુ, જગપૂજય, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ.મારા ગુરુએ આ ગ્રંથને સુંદર, પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યું છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યંત ઋણી છું.
વિષયો અને પેટાવિષયોની ચૂંટણી કરવામાં તેમજ પ્રો વગેરે તપાસવામાં સાયલાનિવાસી ન્યાયતીર્થ તર્લભૂષણ પંડિત રતિલાલ દીપચંદ દેસાઇએ અને શુદ્ધિપત્રક બનાવી આપવામાં ન્યાય-સાહિત્યતીર્થ મુનિરાજ શ્રી હિમાંશુવિજયજીએ આપેલા યોગ બદલ તેઓને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં.
ઉપર્યુક્ત અને ગુદેવોની અસીમ કૃપા, મારે બાકીનો ભાગ જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષા પૂર્વક વિરમું છું. શેઠ કપૂરચંદજીની ધમાલા ધર્મજયતોપાસક બલદુઠ (સિટી સ્ટ), કારતક સુદ ૧૫. }
( મુનિ વિશાળવિજય. વી. સં. ૨૪૬૩, ધર્મ સં. ૧૫. )
Page #31
--------------------------------------------------------------------------
________________
6 વિષયાનુક્રમણિકા.
૮૧૭
૮૧૮
(ત્રજ્ઞા માની) मङ्गलाचरण : કુલ લેક ૧ : ૨ ક્ષત્રિય : કુલ લોક ૧૦ : પૃષ્ઠ ૮૧૮ ‘ઉત્તમ ક્ષત્રિય (
૮૧૮ ક્ષત્રિયનો મુખ્ય ધર્મ પ્રજાનું ક્ષત્રિયનું કર્મ
પાલન ૮૨૦ ક્ષત્રિય અને વૈશ્યનું કર્મ ૮૧૯ | ક્ષત્રિય અને વૈશ્યને વિશેષ ધર્મ ૮૨૦ ક્ષત્રિયનો ધર્મ
૮૧૯ | પશુધમાં સાચું ક્ષત્રિયપણુંનથી૮૨૧
1 ક્ષત્રિયનાં પતનનાં કારણો ૮૨૧ ૨ તા : : ફલ લેક ૨૩ : પૃષ્ઠ ૮૨૨ રાજાનાં ચિહ્ન
૮૨૨ | રાજાનો મુખ્ય ધર્મ પ્રજા રાજાને મહિમા ૮૨૩
કલ્યાણ ૮૨૮ રાજા : બધાનો આધાર ૮૨૩ | રાજા-પ્રજાનો ધર્મ
૮૨૯ રાજાના ગુણ
૮૨૪રાજાને પ્રિય કોણ થાય ૮૦૦ રાજાના દોષ
૮૨૬ | રાજાથી ફાયદા રાજાને ધર્મ
૮૨૬ ३ राजनीति ? કુલ લોક ૩૩ પૃષ્ઠ ૮૩૨ રાજ્યનું ફળ
૮૩૧ જૂન મંત્રી રાખો ૮૩૫ રાજ્યની શોભાનાં સાધનો ૮૩૧ ! ડાહ્યા મંત્રીથી ફાયદો ૮૩૬ રાજપુત્રના દોષ
| મુખ્ય મંત્રીથી નુકસાન મંત્રીનું લક્ષણ
મંત્રીને ધર્મ
૮ ૩૬ સાચે મંત્રી
૮૩૩ સેનાપતિના ગુણ
૮૦૧ મંત્રીના દોષ
૮૩૩ ? સુભટની પ્રશંસા
૮૩ ૦
૮૩૨
છ
૮૩૭
Page #32
--------------------------------------------------------------------------
________________
૮૪૦
૮૫૫
૮૫૭
૮૫૮
સભાસદે કેવા જોઈએ ૮૩૮ 1 પહેલાં સામને પ્રયોગ ૮૪૦ પ્રતિહારનું લક્ષણ ૮૩૮ | દંડ કોને કરે પુરોહિતનું લક્ષણ ૮૩૯ ! યુદ્ધ ક્યારે કરવું
૮૪૧ રાજાના લેખકનું લક્ષણ ૮૩૯ { શરણાગત રક્ષણ કરવું ૮૪૧ ચાર પ્રકારની નીતિ ૮૩૯ | રાજલક્ષ્મીના નાશનાં કારણે ૮૪૧ ४ ब्राह्मण
= કુલ લેક પ૧ : | પૃષ્ઠ ૮૪૨ બ્રાહ્મણનું લક્ષણ
૮૪ર | બ્રાહ્મણનું કલંક સાચો બ્રાહ્મણ
૮૪૮ બ્રાહ્મણ અને માંસ ૮૫૬ સાચું બ્રાહ્મણપણું: સદાચાર ૮૪૯ બ્રાહ્મણ છતાં વૈશ્ય
૮૫૬ સાચું બ્રાહ્મણપણું: સંસ્કાર ૮૫૦ બ્રાહ્મણ છતાં ચાંડાલ બ્રાહ્મણનાં કર્મ ૮૫૨ બ્રાહ્મણ છતાં પશુ
૮૫૭. બ્રાહ્મણનો ધર્મ
૮૫૪ બ્રાહ્મણ છતાં ગધેડે બ્રાહ્મણનું ધન
૮૫૪ ५ भिक्षा = કુલ ગ્લૅક ૩ : | પૃષ્ઠ ૮૫૮ યાચક નિંદા
૮૫૯ ! ભિક્ષાથી નુકસાન ૮૫૯
: કુલ ગ્લૅક ૩ : | પૃષ્ઠ ૮૬૦ ગુણીને આશીર્વાદ ૮૬૦ | ધર્મલાભને આશીર્વાદ ૮૬૦ ७ वैश्य : કુલ શ્લોક ૫ :
પૃષ્ઠ ૮૬૨ વૈશ્યને ધર્મ
૮૬૨ | વૈશ્યનું કર્મ વૈશ્યને માટે કાર્ય અને વૈશ્ય અને શુદ્રનાં કર્મ ૮૬૩
અકાર્ય ૮૬૨ | ८ व्यापार
કુલ શ્લોક ૫ : પૃષ્ઠ ૮૬૪ વણિકને વ્યાપાર
૮૬૪ [ ધર્મને અબાધક વ્યાપાર કરે ૮૬૫ વ્યાપાર કેવી રીતે કરવો ૮૬૫ | વ્યાપાર સફળ કેમ થાય ૮૬૫
९ देशाटन : કુલ લેક ૨ : પૃષ્ઠ ૮૬૬ દેશાટનના ગુણદોષ ૮૬૬ / કયાં વાસ ન કરે ૮૬૬
Page #33
--------------------------------------------------------------------------
________________
30
: કુલ બ્લેક ૧૦ : પૃષ્ઠ ૮૬૭ ૮૬૭ શુક્રધર્મ સેવા
૮૬૮ ૮૬૭ | ચાર વર્ણના સાધારણ ધર્મ ૮૬૮
૮૬૮
૮ી
? કુલ લેક ૫: પૃષ્ઠ ૮૭૦ ૮૭૦ | મધ્યમ સેવા
૮૭૧ ૮૭૧ | સેવાનું ફળ : કુલ બ્લેક ૮ઃ પૃષ્ઠ ૮૭૨
૮૭૨ | સેવકે શું ન કરવું? ८७४ ૮૭૨ સેવકને ધર્મ
૮૭૪
૮૭૩
૨૦ સૂર શુદ્રનાં લક્ષણ શુદ્ધ-ચાંડાલના પ્રકાર શક છતાં બ્રાહ્મણ
૨૨ સેવા સેવાધર્મની ગહનતા પૂર્વ સેવા
१२ सेवक સેવકના ગુણ સેવક–નિંદા સેવકની મુશ્કેલી
१३ स्वामी સ્વામીશેઠના ગુણ નમાલ શેઠ
१४ सुपात्र પાત્ર શબ્દનો અર્થ સુપાત્રનું સ્વરૂપ સુપાત્રના પ્રકાર
१५ कुपात्र કુપાત્ર-નિંદા સુપાત્ર અને કુપાત્ર
१६ सज्जन સજનનું સ્વરૂપ સાચા સજજન સજજનનો મહિમા સજજનેની દુર્લભતા
૮૮૦.
• કુલ કલેક ૫ : પૃષ્ઠ ૮૭૬
૮૭૬ | દુર્લભ-સ્વામી-સેવક ૮૭૭
૮૭૭ : કુલ બ્લેક ૯ : પૃષ્ઠ ૮૯૮ ૮૭૮ ] સુપાત્ર મહિમા
૮૮૦ ૮૭૮ | સુપાત્રની દુર્લભતા ૮૮૦ ૮૭૯ I સુપાત્રથી ફળ કુલ મલેક ૫ : | પૃષ્ઠ ૮૮૧ ૮૮૧ કુપાત્રમાં બધું નકામું ૮૮૧
૮૮૧ : કુલ લેક ૩૦ : પૃષ્ઠ ૮૮૩
૮૮૩] સજન : દયાવાન ૮૮૪ | સજજનેનું આચરણ
૮૮૪] સજજનેનો સ્થિર સ્વભાવ ૮૯૧ - ૮૮૬I સજજન અને દુર્જન
૮૮૮ ૮૮૮
Page #34
--------------------------------------------------------------------------
________________
१७ दुर्जन
દુજનનું સ્વરૂપ દુર્જનની નિ ંદા
દુર્જન : હલકાપણું ત્રણ દુન દુર્જનના દોષો
દુર્જનને સ્વભાવ १८ महापुरुष
મહાપુરુષની મહત્તા
મહાપુરુષના ગુણા મહાપુરુષના સ્વભાવ મહાપુરુત : સત્ત્વાભિમાની મહાપુરુષની ભાવના
१९ साक्षी
31
tet
· કુલ શ્લાક ૨૬ : કયાં કાણુ ધૂત ૮૯૬ દુર્જનની જીભ દુર્જન અને હળ દુર્જન અને કુતરા દુર્જન અને સ દુર્જન પાતાને જ ઠંગે છે
૮૯૮
૯૦૧
૯૦૧
૯૦૨
• કુન્નુ Àાક ૪૧ :
૯૬
મહાપુરુષનું લક્ષણ મહાપુરુષનાં બત્રીશ લક્ષણ ૯૦૯
૯૧૦
સાચે મિત્ર ખરાબ મિત્ર
સાચેા મિત્ર : ધ મિત્ર પ્રશ સા મિત્રાદિકની પરીક્ષા २१ मैत्री
સરખાની જ મૈત્રી ચાય કાની મૈત્રી ન કરવી દૂધ અને પાણીની મૈત્રી
પૃષ્ઠ ૯૦૬
મહાપુરુષનુ અટલ વચન ૯૧૭ મહાપુરુષ સ્વીકૃત છેાડતાં નથી ૯૧૭ મહાપુરુષને અવતાર
૯૧૨
શા માટે ? ૯૧૮
૯૧૪ મહાપુરુષની દુર્તંભતા ૯૧૮ ૯૧૬ ઉત્તમ, મધ્યમ, અમ પુરુષ ૯૧૯ ૯૧૭ | મહાપુરુષ-પરીક્ષા
૯૨૦
: કુલ ક્લાક ૨ :
સાક્ષીના ધમ : સત્ય વાણી ૯૨૧ | સાચા સાક્ષી : આત્મા २० मित्र : કુલ શ્લાક ૧૬ :
૯૨૨ | કાણું કાના મિત્ર દુર્લભ મિત્ર
૯૨૩
મિત્ર સાથેનુ વર્તન મિત્રને આશીર્વાદ મિત્રથી ફાયદા
પૃષ્ઠ ૮૯૬
૯૨૪
૯૨૪
૯૨૫
• કુલ ક્લાક ૮ :
૯૦૩
૯૦૩
૯૦૪
૯૦૪
૯૦૫
૯૫
પૃષ્ઠ ૯૨૨
પૃ: ૯૨
ર૧
૯૨૫
૯૨૬
૯૨૬
૯૨૭
૯૨૭
પૃષ્ઠ ૧૯૨૮
૯૨૮
મિત્રતા કે શત્રુતા સ્થિર નથી ૯૩૦ ૯૨૯ મિત્રતાનું મૂળ
૯૩૧
૯૩૦
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨ રા કાણું કાને શત્રુ શત્રુની ઉપેક્ષા ન કરવી
ત્રણ અકારણ શત્રુ
२३ कृतज्ञ કૃતજ્ઞ મહિમા
કૃતજ્ઞ : સજ્જન
२४ कृतघ्न
કૃતજ્ઞ નિદા
પાંચ અમૃતન
२५ बलवान
S
સાચા અલવાન અલવાનનુ કાર્ય २६ निर्बल
નિષ્કુળનું કાઇ નહિ २७ कवि
કવિનું સ્વરૂપ સાચા કવિ
२८ कविता
કવિતા પ્રશંસા કવિતાનું કલંક २९ धीर
ધીતું સ્વરૂપ ३० धीरज ધીરજ પ્રશંસા
• કુલ ક્લાક પ્ર :
૯૩૪
32
૯૩૨
૯૩૨ શત્રુથી કાયદે
૯૩૨
· કુલ શ્લાક ૪ :
૯૩૪
પૃષ્ઠ ૯૩૨ જન્મથી શત્રુ કે મિત્ર નથી થતા ૯૩૩
૯૩૩
| કૃતજ્ઞની દુર્લભતા
: કુલ લેાક ૩ : ૯૩૬ ધર્મ ભૂલનાર ઃ કૃતા
૯૩૬
: કુલ શ્લાક ૫:
૯૩૮
૯૩૯
: કુલ શ્લાક ૨ :
૯૪૧
૯૪૦ : કુલ લાક ૩:
નિળનું બળ
૯૪૧ કુકવિ:: વેશ્યાપતિ
'/
૪ ૩૪
પૃષ્ઠ ૯૩૮
સાચા બલવાન : બુદ્ધિશાળી ૯૩૯
: કુલ શ્લાક ૬:
૪૩ કવિતા અને ખાણુ ૯૪૪ કવિતા : અમૃત
\
- કુલ લાક ૨:
૯૪૬ | ધીરના મા
પૃષ્ઠ ૯૩૬
૯૩૫
૨૩૭
પૃષ્ઠ ૯૪૦
પૃષ્ઠ ૯૪૩
પૃષ્ઠ ૯૪૧
પૃષ્ઠ ૯૪૬
૯૪૦
૪ર
૯૪૪
૯૪૫
ext
૩૪ ૯૪૭
- કુલ લેાક ૨: ૯૪૭ | ધીરજ ઃ કષ્ટ નાશ ઉપાય ૯૪૦
Page #36
--------------------------------------------------------------------------
________________
३१ शिक्षक = કુલ લોક ૫ :
પૃષ્ઠ ૯૪૮ સાચો શિક્ષક
૯૪૮ | શિક્ષકની ઈરછા : શિષ્યથી ખરાબ શિક્ષક ૯૪૯ |
પરાજય ૯૪૯ ३२ शिष्य
કુલ ૪: પૃષ્ઠ ૯૫૦ શિષ્યનું લક્ષણ ૯૫૦ | કુશિષ્ય : ત્યાજ્ય
૯૫૧ ગુરુભકત શિષ્ય : ભાગ્યશાળી ૯૫૦
૩૩ શિક્ષા-૩૪ : કુલ લેક ૧૨ : પૃષ્ઠ પર ઉપદેશ કોને આપવો ૯૫ર | હિતોપદેશકને દુખ ન થાય ૯૫૪ પપદેશ : સહેલો ૯૫૩ સાચે ઉપદેશક
૯૫૪ કેની પાસેથી શું શીખવું ૯૫૩ | આત્માને ઉપદેશ
૯૫૫ ઉપદેશક ઉપર કોપ ન કરવો ૯૫૪] ઉપદેશકને સદા લાભ ૯૫૬
३४ पण्डित : કુલ લોક ૧૬: પૃષ્ઠ ૯૫૭ પંડિતનું લક્ષણ
૯૫૭] સાચો પંક્તિ : સવમાં સમદષ્ટિ૬૦ પંડિનની મહત્તા
૯૫૮ |પંડિત શું જુએ સાચો પંડિત
૯૫૮ પંડિત પંડિતને જાણે ૯૬૧ સાચો પંડિત : ગર્વ રહિત ૯૫૯ | પંતિ ફળ પામે સાચે પંડિત : ક્રિયાવાન ૯૬૦] પંડિતનું કાર્ય
૯૬૨ ३५ मूर्ख
= કુલ લેક ૧૫ : પૃષ્ઠ ૯૬૩ મૂખનું લક્ષણ ૯૬૦ મૂર્ખ : પાપી
૯૬૬ મૂર્ખ કોણ
૯૬૩ [ મૂખ પણ શું ન કરે મૂખ-નિંદા
૯૬૪ | મૂર્ખને સંગ તજવો ८६७ મૂર્ખ : ધર્મત્યાગી ૯૬૫ | મનુષ્ય છતાં પશુ
૯૬૭ મૂખને ઉપદેશ ન આપવો ૯૬૫ પડિત અને મૂર્ખ
રૂક જૈશ = કુલ શ્લોક ૩ઃ પૃષ્ઠ ૯૯ સાચે વૈદ્ય અને સાચું ઔષધ ૯૬૯ | કુવૈદ્ય નિંદા . વૈદ્યના ગુણ
૯૬૯
Page #37
--------------------------------------------------------------------------
________________
३७ माता-पिता
માતા-પિતાના ઉપકાર માતા, પિતા અને ગુરુ
૯૭૦
માતાને મહિમા પાંચ માતા
૯૦૧
કાણુ કયાં સુધી માતાને માને ૯૭૧
પિતા–મહિમા
३८ पुत्र પુત્રમહિમા સુપુત્ર પ્રશંસા
ઉત્તમ પુત્ર
३९ वन्धु
સામે બન્ધુ
४० गृहस्थ ગૃહસ્થાશ્રમ મહિમા સાચા ગૃહસ્થ
ગૃહસ્થનુ સુખ ગૃહસ્થની ફરજ
ગૃહસ્થના ગુણુ [ શ્રાવTM ] શ્રાવકપણાને મહિમા ४१ पति
પતિ-મહિમા
પતિના ગુણ
४२ पत्नी
પત્ની–મહિમા
પત્નીના ગુણ
· કુલ શ્લાક ૨૦ :
પૃષ્ઠ ૭૦
માતા, પિતા, ગુ—મહિમા ૯૭૩
૯૭૩
ખરા માતા-પિતા માતા-પિતાની ફરજ
૯૭૪
૯૭૨
ખરાબ માતા-પિતા
૯૭૧
૯૭૨ | માતા-પિતાદિનું પોષણ કરવું પ માતા-પિતાની સેવાનું ફળ ૯૭૬
૨૭૨
પૃષ્ઠ ૯૭૭
34
: કુલ લેાક ૧૧ :
૯૭૭
૯૭૭
૯૭૯
:
• કુલ શ્લાક ૨ | બધુની કરજ
૯૮૧
:
: કુંલ બ્લેક ૩૩ ૯૮૨ ચૌદ પ્રકારના શ્રાવક
૯૮૨
શ્રાવક શબ્દને અ
૯૮૩
શ્રાવક કબ્ય
૯૮૩ શ્રાવકનુ ભાજન
કુપુત્ર નિદા પુત્રથી જ પુત્ર સાથેનું વર્તન
૯૮૪
૯૮૫
: કુલ શ્લોક ૫ :
૯૯૫
૯૯૫
૯૯૩ પતિસેવા કુળ
|
૯૯૩
: કુલ શ્લાક ૭ ૩
I
૯૭૯
સદ્ગતિ થતી નથી ૯૭૨
૯૮૦
પૃષ્ઠ ૯૮૧
પૃષ્ઠ
૯૯૦
માર્ગાનુસારીના પાંત્રીશ ગુણુ ૯૯૦
૯૮૧
૮૨
૯૨૫
eet
૯૮૭
પત્ની ધમ પત્ની : સાચા સહકારી
પૃષ્ઠ ૯૯૩
૯૯૪
પૃષ્ઠ ૯૫
૯૯૬
૯૯૭
Page #38
--------------------------------------------------------------------------
________________
35
૧૦૧૦
५३ स्त्री
* કુલ શ્લેક ૧૫ : પૃષ્ઠ 6 રી-મહિમા
૯૯૮) સ્ત્રીના સોળ શણગાર ૧૯૦૨ સારી સ્ત્રીનાં લક્ષણ ૯૯૯ ! સ્ત્રી-ચરિત્રની અગમ્યતા ૧૦૦૨ સ્ત્રીના ગુણ
વિધવા સ્ત્રીને ત્યાજ્ય ૧૦૦૩ સ્ત્રીના બત્રોશ ગુણ ૧૦૦૦ | સાસરે જતી સ્ત્રીને શીખામણુ૧૦૦૩ સ્ત્રીના મેળ દેષ ૧૦૦૧ | ४४ सती
• કુલ બ્લેક ૫ : પૃષ્ઠ ૧૦૦૪ સતીનું લક્ષણ
૧૦૦ | સતીઃ પરપુરુષ ત્યાગી ૧૦૦૫ સતી–મહિમા
૧૦પ/ સતીનું કર્તવ્ય ૧૦૦૫ ४५ परस्त्री : કલ બ્લોક ૧૭ : પૃષ્ઠ ૧૦૮૬ પરસ્ત્રી નિંદા
૧૦૦૬ | પરસ્ત્રીત્યાગ ઉપદેશ પરસ્ત્રી : પનોતી ૧૦૦૭ | પરસ્ત્રી ત્યાગ ફળ ૧૦૧૧ પરસ્ત્રીગમનનું કડવું ફળ ૧૦૦૭
४६ वेश्या 2 કુલ બ્લેક ૧૦ . પૃષ્ઠ ૧૦૧૨ વેચા-નિંદા
૧૦૧૨ વેશ્યાથી કડવું ફળ ૧૦૧૪ વેસ્યા : અગ્નિ
૧૦૧T વેશ્યાત્યાગ ઉપદેશ ૧૦૧૫ વેશ્યા : ધનલોભી
૭ રાવત : કુલ બ્લોક ૧૨ : પૃષ્ઠ ૧૦૧૬ આચાર-મહિમા ૧૦૧૬ | સદાચારની દુર્લભતા ૧૦૧૯ કોની સાથે કેમ વર્તવું ૧૦૧૬
[ રોકાવાર] આચાર વિચાર ૧૦૧૭ લોકાચારના જ્ઞાન વગરને આચારભિશતા ૧૦૧૭
મૂર્ખ ૧૧૯ અમાચાર
૧૦૧૮ | લેકાચારના વિરુદ્ધને ત્યાગ ૧૨૦ સાચારી
૧૦૧૮
૧૦૧૪
Page #39
--------------------------------------------------------------------------
________________
36 ૨૮ વિનર : કુલ શ્લોક ૧૮ પૃષ્ઠ ૧૦૧ જાગવાનો નિયમ ૧૦૨૧ [ શું ઘરથી દૂર કરવું ૧૨૪ મળ-મૂત્રત્યાગ નિયમ ૧૦-૧ | કઈ દિશામાં શું કરવું ૧૨૪ પ્રાતઃકર્મ
૧૦૨૨ | સ્નાન અને ભજનો ૧૨૫ આચમન કર્યા પછી શું કરવું૧૦૨૨ સંધ્યા સમય
૧૨૫ દિવસમાં કરવાનાં છ કાર્ય ૧૦૨૨ | સંધ્યાસમયે વર્ષ ૧૨૫ કેવી રીતે ન બેસવું ૧૦૨૩ ! રાત્રે શું ન કરવું ૧૦૨૬ વસ્ત્રને નિયમ
૧૦૨૩ | ४९ दन्तधावन : કુલ શ્લોક ૧૩ : પૃષ્ઠ ૧૨૭ દાતણું કેવું જોઈએ ૧૦૨૭Tદંતધાવન-નિષેધ ૧૦૨૯ વજ્ય દાતણ
૧૦૨૭ | દંતધાવન-ફળ ૧૦૩૦ દંતધાવન-વિધિ ૧૦૨૭
५० हजामत : કુલ શ્લોક ૮ : પૃષ્ઠ ૧૦૩ હજામતને સમય ૧૦૩૧ | વાળ બીજા પાસે ઓળાવવા૧૦૩૩ હજામત-નિષેધ ૧૦૩૨ | ५१. स्नान
: કુલ શ્લોક ૧૫: પૃષ્ઠ ૧૦૩૪ સ્નાન-મલરવ ૧૦૩૪] નાનનિષેધ
૧૦૩૫ સ્નાન-વિધિ
૧૦૩૪ ] દુષ્ટનું સ્નાન નિરર્થક ૧૭૭ સ્નાન કયારે કરવું ૧૦૩૫ | સ્નાન અને મર્દન ૧૩૮ દ્રવ્યસ્નાન ૧૦૩૫ | સ્નાનફળ
૧૦૩૮ ५२ देवपूजा કુલ પ્લેક ૨૦ : પૃષ્ઠ 13 સાચી દેવપૂજા ૧૩૯ | આઠ ભાવ પુષ્પ ૧૦૪૧ દેવપૂજા-વિધિ ૧૦૩૯ી દેવપૂજા ફળ
૧૦૪૨ દ્રવ્યપૂજા ૧૦૪• Tજિનપૂજા
૧૦૪ ભાવપૂજા
૧૦૪૦ I
Page #40
--------------------------------------------------------------------------
________________
37 વરૂ મોકાર કે કુલ બ્લેક ૨૫ : પૃષ્ઠ ૧૦૪૬ અન–મહિમા
૧૦૪૬ | મૌન ભોજન ફળ ૧૦૫૦ ભેજનસમય
૧૦૪૭ ભૂખ્યા ભોજન કરવું ૧૦૫૧ કાને જમાડીને જમવું ૧૯૪૭ જેવું ભોજન તેવી સંતતિ ૧૦૫૧ ભોજન કેવું લેવું ૧૦૪૮ છ ઋતુનું ભજન ૧૦૫૧ કેવી રીતે ભજન ન કરવું ૧૦૪૮ | ભજન પછી શું કરવું ભોજન કેવું ન ખાવું ૧૦૫૦ T અને શું ન કરવું
૧૦૫ર અજીર્ણમાં ભોજન ત્યાગ ૧૦૫૦ | ચહા નિંદા
૧૦૫૪ ५४ क्षुधा : કુલ બ્લોક ૩૯ પૃષ્ઠ ૧૦૫૫ સુધાની વેદના ૧૦૫૫] સુધાઃ સર્વ અનર્થકારી ૧૦૫૬ ભૂખે શું ન કરે ૧૦૫૫]
५५ जल = કુલ લેક ૧૩ : પૃષ્ઠ ૧૦૫૭ કેવું જળ ન પીવું ૧૦૫૭] અળગણ જળથી પાપ ૧૦૫૯ જળ કેમ પીવું
૧૦૫૭ જલગાલન વિધિ ૧૦૫૯ જળના અનંત જીવો ૧૦૫૮ | ગળેલ જળથી પુણ્ય ૧૦૬જળને ગુણ
૧૦૫૮ ૧ સ્વાધ્યાય : કુલ &લાક ૫: પૃષ્ઠ ૧૦૬૧ સ્વાધ્યાય મહિમા ૧૦૬૧ સ્વાધ્યાય-નકાર વિવરણ ૧૦૬૧ સ્વાધ્યાયના પ્રકાર ૧૦૬૧ | સ્વાધ્યાય સંખ્યા ૧૦૬૨
५७ चतुर्मास = કુલ લોક ૭ : પૃષ્ઠ ૧૯૬૩ ચતુર્માસ કર્તવ્ય ૧૦૬ ૩ ચતુર્માસમાં લગ્નનિષેધ ૧૬૪ ચતુર્માસ વર્ષ ૧૦૬૩ 1 ચતુર્માસ કર્તવ્યફળ ૧૦૬
५८ वचन : કુલ લેક ૨૬ : પૃષ્ઠ ૧૦૬૬ વચન : ખરું ભૂષણ ૧૦૬૬ ! કયારે ન બોલવું ૧૦૭૦ વચનઃ જાતિ લક્ષણ ૧૦૬૭ | કેવું વચન ન બોલવું ૧૦૭૧ કેવું વચન બોલવું ૧૦૬૭ | વગર બોલાવ્યે કયારે બોલવું૧૭૭૨
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૦૭૪
૧૦૭૪
પુનરુક્તિદોષ કયારે ન લાગે ૧૦૭૪ | અસમય વચન ફળ કડવું વચન
૧૦૭૩ એગ્ય વચન ફળ કમળ છતાં કઠોર વચન ૧૯૭૩
૧૨ વરણા : કુલ લેક ૧૨ : પૃષ્ઠ ૧૦૭૬ કઈ અવસ્થામાં શું કરવું ૧૦૭૬ | યુવાવસ્થાનું કાર્ય વૃદ્ધાવસ્થાનું બાલ્યાવસ્થાનાં શું શોભે ૧૦૭૬ !
સુખ ૧૦૭૮ બાળકને કેમ ભણાવવું ૧૦૭૬ વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા સમાન ૭૮ યુવાવસ્થામાં ગર્વ ન કરવો ૧૦૭૭T વૃદ્ધાવસ્થાની દુર્દશા ૧૦૭૮ કેને શાથી યૌવન મળે ૧૦૭૭| વૃદ્ધાવસ્થામાં શું ન કરવું ૧૦૮૦
૬૦ =વિત ઃ કુલ કલેક ૧૫ : પૃષ્ઠ ૧૦૮૧ જીવિત સાફલ્ય ઉપાય ૧૦૮૧ | જીવિત અસાફલ્ય કારણ ૧૦૮૩ સફળ જીવિત ૧૦૮૨/અફળ જીવિત ૧૮૪
૧૨ આયુષ્ય : કુલ લેક પ ઃ પૃષ્ઠ ૧૯૮૭ લાંબું આયુષ્ય કોનું ન હોય ૧૦૮૭ | આયુષ્યની ચંચળતા ૧૦૮૮ આયુષ્યને નિત્ય ક્ષય ૧૦૮૭ |
દર ક્ષાર : કુલ કલેક ૩ : પૃષ્ઠ ૧૦૮૯ ક્ષણિક વસ્તુ ૧૦૮૯ બધું અસ્થિર ૧૦૮૯
દર શરીર = કુલ બ્લેક ૮ : પૃષ્ઠ ૧૦૯૦ શરીરની સાર્થકતા. : તપ ૧૯૦ | શરીરઃ સુખદુ:ખનું કારણ ૧૦૯૧ શરીરની અસારતા ૧૦૯૦ | શરીર માટે પાપ ન કરવું ૧૯૯૨ શરીરઃ ધર્મસાધન ઉપાય ૧૦૯૧ ? શરીરના રક્ષણને ઉપદેશ ૧૯ર
હક કવિ : કુલ કલેક ૨ : પૃષ્ઠ ૧૯૯૩ ઉત્તમ, મધ્યમ, અધમ | | આજીવિકા માટે શું નથી આજીવિકા ૧૯૩૫
કરાતું ૧૯૯૩
Page #42
--------------------------------------------------------------------------
________________
૬૧ મૂળ કાણુ શાથી શેાભે ક્રાણુ કયાં શાભે
६७ बधिरत्व
६६ अन्धत्व
સાચુ અન્ધત્વ આંધળા : જીવતા છતાં મરેલા૧૦૯૮
અધિરત્વ નિંદા
६८ स्वभाव સ્વભાવ : અપરિવર્તનીય મધ્યમ સ્વભાવ રાખવે જાતિસ્વભાવની વિશેષતા ६९ विचार
રાજ શું વિચારવુ વિચારપૂર્વક ક્રિયા કરવી
७० कार्य - कर्तव्य
કેવુ કાર્ય કરવુ કાનુ શું. કન્ય જૈનોનુ ક
તન્ય શા માટે કરવુ
પરમ કર્તવ્ય
અકષ્ય ન કરવુ
39
કુલ બ્લાક ૧૨: |
૧૦૯ કાણુ કાં ન શોભે
७१ गुण ગુણુના મહિમા ગુણુ : સાચી મેટાઈ
- કુલ ક્લાક ૪ :
પૃષ્ઠ
૧૦૯૮ અંધત્વ : વૈરાગ્યકારણુ
કાત્વ નિંદા
:
· કુલ બ્લેક ગ્ ૧૧૦૦ | અધિરત્વઃ મરણ સમાન
· કુલ ક્લાક ૮ :
૧૧૦૧
૧૧૦૧
૧૧૦૧
૧૧૧૧
૧૧૧૧
· કુલ ક્લાક ૫ :
૧૧૦૫ અવિચારી કા ફળ
1
૧૧૦૫
· કુલ લેાક ૨૧ :
૧૧૦૭ શુભ કાર્યમાં વિધ
૧૧૦૮
ધીમે કરવાનુ કા
૧૧૦૯
૧૧૧૦
શીઘ્ર કરવાનું કાર્ય કન્યભ્રષ્ટતા ફળ કાર્યસિદ્ધિ—ઉપાય દુષ્કા ફળ
૪ ૧૯૯૪
· કુલ લેાક ૧૬ :
૧૧૧૫
૧૧૧૬
૧૦૯૭
૧૦૯૮
૧૦૯૯
૧૦૯૯
પૃષ્ઠ ૧૧૦૦
પૃષ્ઠ ૧૧૦૧
જાતિસ્વભાવ કદી ન બદલાય૧૧૦૨ લેાકસ્વભાવ : નવનવ
૧૧૦૦
ગુણુરાગી ૧૧૦૩
પૃષ્ઠ ૧૧૦૫
ગુણીનેા મહિમા
ગુણુન્નતા : સાચી મહત્તા
૧૧૦૬
પૃષ્ઠ ૧૧૦૭
૧૧૧૨
૧૧૧૨
૧૧૧૨
૧૧૧૩
૧૧૧૪
૧૧૧૪
પૃષ્ઠ ૧૧૧૫
૧૧૧૭
૧૧૧૭
Page #43
--------------------------------------------------------------------------
________________
In
૧૧ર૦
કોને કયા ગુણ ૧૧૧૮ | ગુણ ફળ
૧૧૧૯ ગુણવાન થવું
૧૧૧૮ | ગુણતીતનું સ્વરૂપ ૧૧૨૦ સ્વગુણ નિર્ણય
૧૧૧૯ | સ્વ-પર ગુણદોષ ગુણી પ્રત્યેનું ખરાબ વર્તન ૧૧૧૯
૭૨ રોગ : કુલ લેક ૪ પૃષ્ઠ ૧૨૧ કાનો કો દેખ ૧૧૨૧ | દરેકમાં દોષ હોય જ ૧૧૨૨ સ્વ અને પરને દોષ ૧૧૨૧ |
૭૩ ગુણ : કુલ ૧૫ : પૃષ્ઠ ૧૩ છ પ્રકારનાં સુખ ૧૧૨૩ સુખાભાસ : વૈભવ ૧૧૨૪ સાચા સુખી
૧૧૨૪] સુખદુ:ખ અસ્થાયી ૧૧૫ એકાન્ત સુખઃ અલભ્ય ૧૧૨૪! સુખના ઉપાય ૧ર૬
હર ટુણ : કુલ બ્લેક ૧૩ પૃષ્ઠ ૧૧ર૯ છ પ્રકારનાં દુઃખ ૧૧૨૮ દુ:ખમાં સારું પણ ખોટું કેને શું દુઃખરૂપ ૧૧૩૦
થાય ૧૧૩૨ સાચો દુ:ખી
૧૧૩૧ | દુઃખ કેને કહેવું ૧૧૩૨ સુખદુઃખની વિપરીત
દુઃખ: મિત્રની કસોટી ૧૧૭૦ બુદ્ધિ ૧૧૩૧દુઃખનાં કારણે ૧૧૩૩ ૭ તરત : કુલ લેક ૨૨ : પૃષ્ઠ ૧૧૩૫ સત્સંગ મહિમા ૧૧૫ | કાને સંગ કર ૧૧૩૮ સત્સંગ : ઉન્નતિનું કારણ ૧૧૩૬Iકે સંગ ન કરો ૧૧૩૯ સત્સંગ : ગુણ કારણ ૧૧૩૭| સંસંગને ઉપદેશ ૧૧૩૯ સત્સંગઃ સર્વદાયક ૧૧૩૭+ સત્સંગનું ફળ
૧૧૩૯ કુલ : ૧૦ : પૃષ્ઠ ૧૨૪૩ કુસંગ નિંદા
૧૧૪૩} કુસંગનું કડવું ફળ ૧૫૪૪. કુસંગ ન કરો
૧૧૪૩
Page #44
--------------------------------------------------------------------------
________________
७७ संप
સંપ-પ્રશ ંસા
સં૫: ઉન્નતિકારક
સપના ઉપદેશ
७८ कुसम्प
કુસ ંપ નિંદા કાની
७९ परोपकार
સાથે વિરાધ ન
પરેપકાર મહિમા
પાપકાર : સાચું ભૂષણ
• કુલ લેાક ૮ :
૧૧૪૭
૧૧૪૭
૧૧૪૭
: કુલ શ્લાક ૬ : ૧૧૫૦ ધાર્મિક કુસંપ કલિયુગમાં કુસંપ
કરવા ૧૧૫૦ કુસ પનુ પરિણામ
: કુલ શ્લાક ૨૪ :
૧૧૫૨
૧૧૫૩
૧૧૫૩
પરાપકાર : સાચુ જીવન પરાપકાર : પ્રેમનું કારણ ૧૧૫૪ પરાપકાર : સજ્જતાને
પાપકાર અને કુદરત ८० स्वार्थ
બધા સ્વામય
સ્વાર્થનાશ : મૂર્ખતા ८१ विश्वास
વિશ્વાસ મહિમા
સ્વભાવ ૧૧૫૫
૧૧૫૫
૮૨ આવિશ્વાસ
અવિશ્વાસ : માયાજન્ય
41
૧૧૬૧
૧૧૬૨
સપની જરૂર
સંપતું ફળ
૪ કુલ ક્લાક ૪ :
1
૧૧૬૪
પૃષ્ઠ ૧૧૪૭
: કુલ શ્લાક ૨
|
પૃષ્ઠ ૧૧૫ર
પરેાપકાર અને સ્વાથ ૧૧૫૭ પરાપકાર વગર અર્ધું નકામુ ૧૧૫૭ પાપકાર શા માટે કરવા ૧:૫૭ પરાપકારને ઉપદેશ પાપકાર માટે બધું તજવું ૧૧૫૯ પરાપકાર ફળ
૧૧૫૮
૧૧૫૯
પૃષ્ઠ ૧૧૫૦
સ્વાર્થ : રાગદ્વેષ કારણ
: કુલ ફ્લેાક ૨ :
૧૧૬૩ |કાના વિશ્વાસ ન કરવા
:
૧૧૪૮
૧૧૪૮
પૃષ્ઠ ૧૧૬૧ ૧૧૬૨
૧૧૫૦
૧૧૫૧
૧૧૫૧
પૃષ્ઠ ૧૧૬૩
અવિશ્વાસ યુક્ત વચન ન
૧૧૬૩
પૃષ્ઠ ૧૧૬૪
આપવું ૧૧૬૪
Page #45
--------------------------------------------------------------------------
________________
.
42
રૂ કરા-પુear : કુલ લોક ૧૩ : પૃષ્ઠ ૧૬૬પ ચાર પુરુષાર્થ
૧૧૬૫ઉદ્યમને ઉપદેશ ૧૧૬૭ ઉદ્યમની જરૂર
૧૧૬૬ Tો ઉદ્યમ ન કરો ૧૧૬૮ “ઉદામ વગર નકામું ૧૧૬૬T ઉદામનું ફળ
૧૧૬૮ ઉદ્યમવાનમાં શ્રેષ્ઠ ૧૧૬૭
८४ प्रमाद .: કુલ લોક ૫ : પૃષ્ઠ ૧૧૭૦ પ્રમાદ નિંદા
૧૧૭૦ | પ્રમાદ: શત્રુ; ઉદ્યમ : બંધુ ૧૧૭૧ પ્રમાદ ત્યાગને ઉપદેશ ૧૧૭૦J પ્રમાદથી નુકશાન ૧૧૭૧
८५ हित : કુલ શ્લોક ૧૦: પૃષ્ઠ ૧૧૭ર સાચું સ્વહિત
૧૧૭૨ સહિતને ઉપદેશ ૧૧૭૪ હિતનો માર્ગ
૧૧૭૨ | હિતકારી વક્તા: દુર્લભ ૧૧૭૫ હિતનું આચરણ ૧૧૭૪ | હિત-વચન ફળ
૧૧૭૫ તિનું અજ્ઞાન
૧૧૭૪ ] ८६ अहित : કુલ બ્લેક ૩ : પૃષ્ઠ ૧૧૭૬ અહિતનાં કારણ ૧૧૭૬ | .८७ सत्कार : કુલ શ્લોક ૩: પૃષ્ઠ ૧૧૭૭ ગુરુને સત્કાર ૧૧૭૭] કોણ કોને સત્કાર યોગ્ય ૧૧૭ અતિથિને સત્કાર ૧૧૭૭
૮૮ તિજ : કુલ બ્રેક ૨ : પૃષ્ઠ ૧૧૭૮ વિડિલના તિરસ્કારનું ફળ ૧૧૭૮ | તિરસ્કાર : ઠેરફળ ૧૧૭૮ ८९ प्रेम
: કુલ લેક ૧૦: પૃષ્ઠ ૧૧૭૯ પ્રેમનાં લક્ષણ
૧૧૭૯ { પ્રેમીનું સ્વાગત ૧૧૮૧ મચો પ્રેમ ૧૧૭૯T પ્રેમને નભાવે
૧૧૮૧ પ્રેમઃ સ્વયંભૂ
૧૧૮૦ 1 પ્રેમ નભાવવાને ઉપાય ૧૧૮૨ પ્રેમ વગરનાને ત્યાગ કરવો ૧૧૮૦) પ્રેમનું ફળ
૧૧૮૨ પ્રેમીને મેળાપ
૧૧૮૦
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૧૮૭
૨૦ - : કુલ ક ૨ : પૃષ્ઠ ૧૧૮૩ દ્વેષ હેય ત્યાં બધું નકામું ૧૧૮૩ | ઈષ્યનું કડવું ફળ ૧૧૮૩
९१ प्रशंसा : કુલ કલેક ૬ : પૃષ્ઠ ૧૧૮૪ સ્વ-પર-પ્રશંસા ૧૧૮૪ [કેની કયારે પ્રશંસા કરવી ૧૧૮૫ સ્વપ્રશંસા : નિરર્થક ૧૧૮૪ | શત્રુની પણ પ્રશંસા ૧૫૮૫
९२ निन्दा : કુલ ક પ : પૃષ્ઠ ૧૧૮૬ કોણ કોની નિંદા કરે ૧૧૮૬ | નિંદકનો સ્વભાવ નિંદક: ચાંડાલ
૧૧૮૬ | કોઈની નિંદા ન કરવી ૧૧૮૭ ९३ आशा : કુલ ૧લોક ૨ : પૃષ્ઠ ૧૧૮૮ આજ્ઞા મહત્વ ૧૧૮૮ | કેની આજ્ઞામાં શંકા
ન કરવી ૧૧૮૮ ९४ विवेक : કુલ લેક ૮ : પૃષ્ઠ ૧૧૮૦ વિવેક મહિમા
૧૧૮૯T વિવેક વિનાના પશુ ૧૧૯ આપવા તથા લેવાને વિવેક ૧૧૮૯ | વિવેકનું ફળ
૧૧૯ વિવેકીનું કાર્ય
૧૧૮ | પૂજ્ય અપૂજ્ય અવિવેક ફળ ૧૧૯૧ વિવેક વગર નકામું ૧૧૯૦ 1
९५ गर्व : કુલ ક પ : પૃષ્ઠ ૧૧૯૨ ઓટો ગર્વ
૧૧૯૨ | મનસ્વીની ભાવના ૧૧૯૨ સાચે ગર્વ
૧૧૯૨ | મનસ્વીને સુખ–દુઃખ સરખાં ૧૧૯૩ ९६ पवित्रता : કુલ બ્લેક ૫ : પૃષ્ઠ ૧૧૦૪ પવિત્રતાનું સ્વરૂપ ૧૧૯૪] શું શાથી પવિત્ર થાય ૧૧૯૫ કોણ કયારે પવિત્ર ૧૧૯૪૫
૧૭ જિન્ના : કુલ ક ૩ - પૃષ્ઠ ૧૧૯૪ ચિંતાના પ્રકાર ૧૧૯૬ | પારકી ચિતા તજવી ૧૧૯૬
Page #47
--------------------------------------------------------------------------
________________
44
९८ इच्छा : કુલ કલેક ૪ઃ પૃષ્ઠ ૧૨૯૭ કણ ઈચ્છે ૧૧૯૭ | લાલચ-દુઃખકારણ ૧૧૯૮ ઇરછા સહન ફળ ૧૧૯૮ |
९९ भय : કુલ ક ૨ : પૃષ્ઠ ૧૧૦૦ કયાં સુધી ભય રાખવો ૧૧૯૯ | નિર્ભય ફેણ ૧૧૯૯
૨૦૦ તિજ્ઞા : કુલ લેક ૩: | પૃષ્ઠ ૧૨૦૦ પ્રતિજ્ઞાનું મહત્ત્વ ૧૨૦૦ /પ્રતિજ્ઞા પાલન ફળ ૧૨૦૦ ઉત્તમ પ્રતિજ્ઞા ન છેડે ૧૨૦૦ ,
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્લેકનાં પ્રમાણમાં આપેલ ગ્રન્થનાં તથા }
સ્થળનાં કાં નામેની સમજુતી.
अ०-अध्याय, अध्ययन, अधिकार, । प्र० स०-जैनधर्म प्रसारक सभा, आ. स.-जैन आत्मानन्द सभा,
भावनगर. भावनगर. भा०-भाग. आगमोदय समिति, सुरत. भा० वि०-भावविजय. आग०स०-आगमोदय समिति,सुरत. य. वि. ग्रं०-यशोविजय आत्मा० स०-जैन आत्मानन्द . जैन ग्रंथमाला, भावनगर.
सभा, भावनगर. वि. ध० ल.-विजयधर्मलक्ष्मी त्रिषष्टि-त्रिषष्टिशलाकापुरुषचरित्र.
ज्ञानमंदिर, आगरा. दे० ला०-देवचन्द लालभाई पुस्त. श्लो०-लोक
कोद्धार फंड, सुरत. ही. हं०-पंडित हीरालाल हंसराज, पृ० पृष्ट.
जामनगर. જે લેકના પ્રમાણના અંતે ફૂલ ( * ) નું નિશાન આપ્યું છે તે શ્લેક તે ગ્રંથકારને પોતાને બનાવેલું નથી, પણ બીજાના ગ્રંથમાંથી એ ગ્રંથમાં લીધેલ છે, એમ સમજવું.
શ્લેકના પ્રમાણના ઉલ્લેખમાં કૌંસ ( ) માં આપેલ નામ ગ્રંથકર્તાનું અથવા તો પ્રકાશકનું સમજવું.
Page #49
--------------------------------------------------------------------------
________________
द्राक्षा म्लानमुखी जाता, शर्करा चाश्मतां गता । सुभाषितरसस्याग्रे,
सुधा भीता दिवं गता ॥ १ ॥
Page #50
--------------------------------------------------------------------------
________________
સુભાષિત પદ્ય ૨ત્નાકર
- ભાગ ત્રીજો -
Page #51
--------------------------------------------------------------------------
Page #52
--------------------------------------------------------------------------
________________
LAN ॥ॐ अर्ह नमः । ऐं नमः॥ HAMAL
जगत्पूज्य-श्रीविजयधर्मसूरीश्वरेभ्यो नमो नमः । मुनिश्री-विशालविजयमहाराजसगृहीतः सुत्नाषित-पद्य-रत्नाकर:
(तृतीयो भागः) गूर्जरभाषाऽनुवादसहितः।
मंगलाचरणम् नाभेयनेमीश्वरतीर्थनाथ
पवित्रितं शिल्पितसर्ववस्तु । अनेकवृक्षक्षवयोऽभिनन्धं
वन्यं प्रवन्देऽर्बुदतीर्थमयम् ॥ १॥
Page #53
--------------------------------------------------------------------------
________________
व्यावहारिक विनाग
-
TTE
क्षत्रिय (१)
उत्तम क्षत्रिय:कुलद्वयविशुद्धा ये, क्षत्रियाः सत्त्वशालिनः । नव तेऽपगताऽस्त्रस्य, प्रहरन्ति रिपोरपि ॥१॥
पार्श्वनाथचरित्र (पद्य), सर्ग २, श्लो० १२१. બને કુળની વિશુદ્ધિવાળા અને સત્વશાળી જે ક્ષત્રિય પુરુષ હોય છે તે, હથિયાર વગરને માણસ શત્રુ હોય તે પણ તેને મારતા નથી. ૧. ક્ષત્રિયનું કર્મ
क्षत्रियस्यापि यजनं, दानमध्ययनं तपः । शस्त्रोपजीवनं भूतरक्षणं चेति वृत्तयः ॥ २ ॥
अत्रिस्मृति, श्लो० १४.
Page #54
--------------------------------------------------------------------------
________________
ત્રિય
( ૧૦ )
યજ્ઞ કર, દાન દેવું, શાસ્ત્રને અભ્યાસ કર, તપ કરવું, શસ્ત્રવડે આજીવિકા કરવી અને પ્રાણીઓનું રક્ષણ કરવું: આ સર્વ ક્ષત્રિયને પણ આચાર છે. ૨.
इज्याऽध्ययनदाने च, प्रजानां परिपालनम् । शस्त्रास्त्रधारणं सेवा, कर्माणि क्षत्रियस्य तु ॥ ३ ॥
પાશવંદિતા (દત્તિ). યજ્ઞ કર, શાસ્ત્રને અભ્યાસ કર, દાન દેવું, પ્રજાઓનું પાલન કરવું, શસ્ત્ર અને અસ્ત્રનું ધારણ કરવું તથા સેવા કરવી ? આ સવે ક્ષત્રિયનાં કમ છે. ૩. ક્ષત્રિય અને વૈશ્યનું કર્મ –
दानं चाध्ययनं चैत्र, यजनं च यथाविधि । क्षत्रियस्य च वैश्यस्य, कर्मेदं परिकीर्तितम् ॥ ४ ॥
शङ्खम्मृति, अ० १, श्लो० ३. વિધિ પ્રમાણે દાન આપવું, ભણવું અને યજ્ઞ કરઃ આ ક્ષત્રિય અને વૈશ્યનું કર્મ કહેલું છે. . ક્ષત્રિયનો ધર્મ –
तेजः सत्यं धृतिदक्ष्य, सङ्ग्रामेष्वनिवर्तिता। ટામીથરમાર, ક્ષાત્રધર્મ કાર્તિતઃ || ૬
વિગુસ્મૃતિ, અ , સા રૂ.
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૮૨૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
તેજ-શોર્ય, સત્ય, ધીરજ, ચતુરાઇ, યુદ્ધથી પાછા ન ફરવુ તે, . દાન કરવું, સ્વામીપણાને ભાવ રાખવેઃ ક્ષત્રિયના ધમ કહેલા છે. ૫.
આ
प्रजानां रक्षणं दानमि -ज्याध्ययनमेव च । વિષષેત્રપ્રાથિ, ક્ષત્રિયમ્સ સમાસતઃ ।। ૬ ।
મનુસ્મૃતિ, ૪૦ ૨, ૉ॰ ૮૧.
પ્રજાનું રક્ષણ કરવુ, દાન દેવું, યજ્ઞ કરવા, શાસ્ત્રને અભ્યાસ કરવા અને વિષમાં આસક્તિ ન રાખવીઃ ક્ષત્રિયના સક્ષેપથી ધર્મ છે. ૬.
આ
ક્ષત્રિયના મુખ્ય ધર્મ : પ્રજાનુ પાલનઃ—
क्षत्रियस्य परो धर्मः प्रजानां परिपालनम् । तस्मात्सर्वप्रयत्नेन, रक्षयेन्नृपतिः प्रजाः ।। ७ ।। વિષ્ણુસ્મૃતિ, અ૦૬, ૉ રૂ.
પ્રજાનું રક્ષણ-પાલન કરવું એ ક્ષત્રિયને પરમ ધમ છે. એટલા માટે રાજાએ દરેક પ્રયત્નથી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. ૭.
ક્ષત્રિય અને વૈશ્યના વિશેષ ધઃ—
क्षत्रियस्य विशेषेण, प्रजानां परिपालनम् । નિ:રક્ષયાનન્ય, વિશત્ર પીિતિતમ | ૮ || શસ્મૃતિ, ૩૦, ૉ ક.
Page #56
--------------------------------------------------------------------------
________________
ક્ષત્રિય
( ૮૨૧ )
ક્ષત્રિયને વિશેષ કરીને પ્રજાનું પાલન કરવું કહેલું છે અને વૈશ્યને ખેતી, ગાયનું રક્ષણ અને વેપાર વિશેષે કરીને કહેલ છે. ૮. પશુધમાં સાચું ક્ષત્રિયપણું નથી –
पुनर्निरपराधानां, पशूनां तृणमश्नताम् । प्रहरन्ति गताऽस्त्राणां, ये तेषां क्षत्रता कुतः ? ॥ ९ ॥
પાર્શ્વનાથara (Ta), ના ૨, ૦ ૨૨. -તે પછી ઘાસ ખાનારા, નિરપરાધ અને શસ્ત્રાસ્ત્ર વગરના પશુઓને જે મારે છે તેમની ક્ષાત્રવૃત્તિ કે ક્ષત્રિયપણું કયાં રહ્યું ? ૯. ક્ષત્રિયના પતનનાં કારણે –
प्रतिग्रहोऽध्यापनं च, तथाऽविक्रेयविक्रयः । याज्यं चतुर्भिरप्येतः, क्षत्रक्ट्रिपतनं स्मृतम् ॥ १० ॥
ત્રિવૃત્તિ, કોર ૨. દાન લેવું, ભણાવવું, જે પદાર્થો વેચી ન શકાય તેનું વેચાણ કરવું અને યજ્ઞ કરાવવા : આ ચાર પ્રકારે ક્ષત્રિયનું પતન થાય છે. ૧૦.
Page #57
--------------------------------------------------------------------------
________________
છે રાના (૨) 9 wwwજ
રાજાનાં ચિહ્ન –
भालमुरो बदनमिति, त्रितयं भूमीश्वरस्य विपुलं स्यात् । ग्रीवा जङ्घा मेहनमिति, त्रयं लघु महीशस्य ।। १ ।।
ધમાકુન, વ , . ૧૨. (3. સ.)
કપાળ, છાતી અને મુખ આ ત્રણ અંગ રાજાને વિસ્તારવાળાં હોય છે; (અર્થાત્ આ ત્રણ જેને વિશાળ હેય તે રાજા થાય છે.) તથા ડોક, જંઘા અને લિંગ એ ત્રણ અવયવ રાજાને નાના હોય છે ( અર્થાત આ ત્રણ અવયવ જેનાં નાનાં હોય તે રાજા થાય છે). ૧.
यस्य स्वरोऽथ नाभी, सत्चमितीदं त्रयं गभीरं म्यात । મતાધિારિ, મૃઃ સ યપ્રદં તે | ૨ ||
ધમપમ, ઘર , . . (. .)
જે પુરુષને સ્વર, નાભિ અને સત્વ (પરાક્રમ) અ. ત્રણ ગંભીર હોય તે પુરુષ સાત સમુદ્રરૂપી મેખલાવાળી પૃથ્વીને કર ગ્રહણ કરનાર થાય છે અર્થાતું ચક્રવર્તી રાજ થાય છે. ૨.
Page #58
--------------------------------------------------------------------------
________________
રાજાના મહિમા:–
રાન
राजा पिता च माता च राजा च परमो गुरुः । રાના જ મર્યમૃતાનાં, ત્રાતા ગુમંતઃ ।। ૨ ।।
અને
માનેલે છે. 3.
રાજા જ
માતા–પિતારૂપ છે, રાજા જ રાજા જ સર્વ પ્રાણીઓનું રક્ષણ
( ૮૨૩ )
ન સ્મૃતિ, શ્તાર.
ઉત્તમ ગુરુ છે
કરનાર ગુરુરૂપ
राजाऽस्य जगतो वृद्धेर्हेतुवृद्धाभिसङ्गतः । नयनानन्दजननः, शशाङ्क इव वारिधेः ॥। ४ ॥
રાજા: બધાના આધારઃ—
વિજ્ઞાનોમુદ્દો, મા. રૂ, જૉ ૨.
વૃદ્ધ પુરુષાના સંગવાળા રાજા આ જગતને વૃદ્ધિ પમાડવાનુ કારણ છે, તથા સમુદ્રને વૃદ્ધિ પમાડનાર ચ`દ્રની જેમ લેાકેાનાં નેત્રાને આનંદ ઉત્પન્ન કરે છે. ૪.
दुर्बलानामनाथानां, बालवृद्धतपस्विनाम् ।
અન્યાયઃ મૃિતાનાં, સર્વેાં પાર્થિવા ગતિઃ || ખ || નન્નુસ્મૃતિ, જૉ .
દુર્ખલ, અનાથ, બાળક, વૃદ્ધ, ગરીખ અને ખીજાથી પરાભવ પામેલ : એ બધાનું શરણુ રાજા છે. ૫.
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૮૨૪ )
સુભાષિત · પદ્ય–રત્નાકર
पर्जन्य इव भूतानामाधारः पृथिवीपतिः । વિશ્વèડપિ ફ્રિ મંચે, ઝીય્યતે ન તુ મૂતૌ॥ ક્॥ ઋવિતાકૌમુટી, મળરૂ, ટૉ॰ રૂ.
વરસાદની જેમ રાજા પ્રાણીઓને આધારભૂત છે. તેમાં પણ વરસાદને અભાવે જીવી શકાય છે, પરંતુ રાજાને અભાવે જીવી શકાતું નથી. ૬.
રાજ્યના ગુણઃकुलशीलगुणोपेतं, सत्यधर्मपरायणम् ।
रूपिणं सुप्रसन्नं च, राज्याध्यक्षं तु कारयेत् ॥ ७ ॥ ધર્મhqgn, પૃ૦ ૭૮, ′1॰ ↑૭. ( ત્ર. સ. )
જે કુળ, શીલ અને ગુણે કરીને સહિત હોય, સત્ય અને ધર્મમાં તત્પર હોય, સારા રૂપવાળા હોય અને પ્રસન્ન મુખવાળા હાય, આવા પુરુષને રાજ્યના અધ્યક્ષ ( રાજા ) કરવા જોઇએ ( રાજાના આવા ગુણ જોઇએ. ) ૭.
प्रकृतिवचसि जातप्रत्ययाऽधीनविद्यः, समधिकबहुशस्त्रः शिल्पविद्यागुरुव । प्रथममधिगतार्थो विद्विषाचाररीत्या,
नरपतिरिति भुङ्क्ते राज्यमव्यग्रमेकः || ८ ||
વાસ્થ્યમારા, મુઝ્ઝ ?રૂ->નીતિરાતTM, જો૦ ૨૩.
જે રાજા મંત્રીઓના વચન ઉપર વિશ્વાસુ થયા હોય, જેને વિદ્યાઓ આધીન હોય, જે ઘણા શાસ્ત્રોની કળા જાણતો
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૮૨૫ )
શત્રુની
હોય, જે શિલ્પવિદ્યાનો જાણકાર હોય, અને જે રીતભાત-હીલચાલને પ્રથમથી જાણતા હાય તે રાજા એકલે જ વ્યગ્રતા રહિત-સ્વત ંત્રપણે રાજ્યને ભગવે છે. ૮. गुणेषु रागो व्यसनादरो रतिः सुनीतेषु च यस्य भूपतेः । चिरं स भुङ्गङ्क्ते चलचामरांशुकां, सितातपत्राभरणां नृपश्रियम् ||९|| જૈનવસતંત્ર, પૃ૦ રર, જોર*
રાળ
જે રાજાને ગુણા ઉપર રાગ હાય, ઘૂતાદિક વ્યસનને વિષે અનાદર હાય અને સારી નીતિવાળાને વિષે પ્રીતિ હોય તે રાજા ચલાયમાન ચામરરૂપી વસ્રવાળી અને શ્વેત છત્રરૂપી આભરણવાળી રાજલક્ષ્મીને ચિરકાળ સુધી ભાગવે છે. ૯.
आरब्धस्यापवर्गे स्फुरदमल मतिमुक्तमानो नतानां, वित्तायत्तात्मवगैः प्रतिकृतिकुशलः सेवकानां कृतेषु । विज्ञानस्यैकसीमा गुरुगुणमहिमा धर्मकार्ये प्रवीणः, सेव्यो नाथो वदान्यः सहजकरुगया दीनवत्तावधानः ॥ १० ॥ ામાહા, ગુØ ફ્રૂ-ઝૈનનોતિગતTM, જૉ .
.
( ધનથી આધીન−ત્રા કરેલા પેાતાના સેવકેએ ) જે કાના આર ંભ કર્યાં હાય તે કાર્યની સમાપ્તિ વિષે જેની મતિ નિમળ હાય એટલે કદરવાળી હાય, નમસ્કાર કરનારા તરફ જે માન–ગ રહિત હાય, સેવકાએ કરેલા કાર્યાના પ્રત્યુપકાર કરવામાં જે કુશળ હાય, જે વિજ્ઞાનમાં અતિ નિપુણ હાય, જેના માટા ગુણાના મહિમા ગવાતા હોય, જે ધર્માંકામાં પ્રવીણ હાય, જે દાતાર હાય અને જે
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૮૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
સ્વાભાવિક દયાવડ રન જનેને વિષે સાવધાન હોય –આવે રાજા સેવવા લાયક છે. ૧૦. રાજાના દોષઃमर्मस्पृर्मवाचा कथितपरगुणः प्रस्तुते चोपकारे, दीने हानावधानो विदितमपि सकृद् दृपणं श्रीतुकामः । काले काले धनानां स्मरति च समये सेवकत्राकृतानां, तादृक् सेव्यो न सेव्यो यदि धरणिरियं राजशन्याऽपि जाता।।११।।
ચમઢા, કુછ -જૈનનીતિત, ૦ ૨૭. જે મર્મના વચનવડે બીજાના મર્મને પ્રગટ કરતે હોય, જે ઉપકાર કરવાના પ્રસ્તાવને વિષે બીજાના ગુણ બોલતો હોય (એટલે કે બીજાના ગુણ ગાઈને પોતાના ઉપરથી ઉપકાર કરવાને ભાર દતારી નાખતો હોય), દીન જનને નુકશાન કરવામાં જેનું મન હેય, એક વાર જાણ્યા છતાં પણ જે બીજાના દૂષણને (વારંવાર ) સાંભળવાને ઈચ્છતા હોય તથા કઈ કાર્યને સમયે-પ્રસંગે એટલે કાર્યને ઉદ્દેશીને સેવકને જે કાંઈ ધન આપ્યું હોય તેને જે વખતોવખત સંભારતો હોય. આવા પ્રકારને રાજા, જે કદાચ આ પૃથ્વી રાજા રહિત થઈ જાય તે પણ, સેવવા લાયક નથી. ૧૧. રાજાનો ધર્મ –
न्यायेन दण्डनं राज्ञः, स्वर्गकीर्तिकरं भवेत् । अपापदण्डनं राज्ञः, स्वर्गकीर्तिविनाशनम् ॥१२॥
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૮૨૭ )
अदण्ड्यान्दण्डयन्राजा, तथा दण्ड्यानदण्डयन् । अयशो महदाप्नोति, नरकं चाधिगच्छति ॥ १३ ॥
રાજા
વૃદ્ધત્તાતિસ્મૃતિ, શ્રધ્ધાય ૭, ૦૨૨-૨૪.
રાજા ન્યાયવડે દંડ કરે તે તે ક્રૂડ તેને સ્વર્ગ તમા કીર્તિ આપનાર થાય છે અને અન્યાયથી દંડ કરે તેા રાજાના સ્વર્ગ અને કીતિ બન્નેનેા નાશ થાય છે. જેએ દંડને લાયક ન હાય તેમને જો રાજા દડે તથા જેએ દંડને લાયક હાય તેમને જો ન ડે તેા તે રાજા મેટા અપયશને પામે છે તથા મર્યા પછી નરકે જાય છે. ૧૨-૧૩.
राजा गृह्णन करं पृथ्व्या रक्षेच्चौराद्युपद्रवम् । चोरादीनां हि पापेन लिप्येत स्वयमन्यथा ॥ १४ ॥
fix, વય ૮, સન રૂ. મો॰૭૨૨.
વગેરેના ઉપદ્રવનુ ન કરે તે તે રાજા
રાજાએ પૃથ્વીને કર લઇને ચાર રક્ષણ કરવું જોઇએ. અન્યથા-જો રક્ષણ ચાર વગેરેના પાપથી પાતે લેપાય છે. ૧૪.
दुष्टस्य दण्डः सुजनस्य पूजा, न्यायेन कोशस्य च सम्प्रवृद्धिः । अपक्षपातोऽर्थिषु राष्ट्ररक्षा, पञ्चैवयज्ञाः कथिता नृपाणाम् ||१५||
अम्मृिति ० २८.
દુષ્ટ જનાને દંડ દેવેા, સજ્જનની પૂજા કરવી, નીતિશ્રી ખજાનાની વૃદ્ધિ કરવી, અર્ધીને વિષે પક્ષપાત ન કરવા અને દેશનું રક્ષણ કરવું: આ પાંચે રાજાના યજ્ઞા કહેલા છે. ૧૫.
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૮૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર परस्त्री मातेव क्वचिदपि न लोभः परधने,
न मर्यादाभङ्गः क्षणमपि न नीचेष्वभिरतिः । रिपौ शौर्य धैर्य विपदि विनयः सम्पदि सदा,
इदं भ्रातर्वच्मि भरत! नियतं ज्ञास्यसि सदा ॥ १६ ॥ હે ભાઈ ભરત ! હંમેશા પરસ્ત્રીને માતાની જેમ સમજજે, બીજાના ધન ઉપર કયાંય પણુ-કદી પણ લેભ કરીશ મા, (ધર્મ-કુલની ) મર્યાદાનું ઉલ્લંઘન કરીશ નહિ, નીચ પુરુષે સાથે અથવા નીચ કાર્યોમાં ક્ષણભર પણ પ્રેમ ધારણ કરીશ મા, શત્રુ ઉપર શૂરતા, દુઃખમાં ધીરજ અને સંપત્તિસુખમાં નમ્રતા ધારણ કરજે ! આ પ્રમાણે બરાબર નિયત રીતે જાણજે-આ ગુણેને પ્રાપ્ત કરજે ! ૧૬. રાજાનો મુખ્ય ધર્મ પ્રજાકલ્યાણ --
न व्रतैपिवासश्च, न च यज्ञैः पृथग्विधैः । राजा स्वर्गमवामोति, प्राप्नोति परिपालनात् ।। १७ ।।
ગવરકૃતિ, પ્રથાર , 99 રૂ૭૭, નો૧ વ્રતવડે, ઉપવાસવડે અને વિવિધ પ્રકારના વડે રાજા સ્વર્ગને પામતે નથી; પરંતુ ( પ્રજાનું ) પાલન કરવાથી જ સ્વર્ગને પામે છે. ૧૭.
प्रजां न रञ्जयेद्यस्तु, राजा रक्षादिभिर्गुणैः । अजागलस्तनस्येव, तस्य जन्म निरर्थकम् ॥ १८ ॥
નિપાત્ર
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૮૨૯ )
જે રાજા રક્ષાદિક ગુણેાવડે પ્રજાને રંજન ન કરે, તે બકરીના ગળામાં રહેલા આંચળની
જેમ
રાજાના જન્મ વ્યર્થ છે. ૧૮.
यत्प्रजापालने पुण्यं प्राप्नुवन्तीह पार्थिवाः । न तु क्रतुसहस्रेण, प्राप्नुवन्ति द्विजोत्तमाः ॥ १९ ॥ ત્રિવ્રુતિ, ો ૪૨.
2
રાજા
હું ઉત્તમ બ્રાહ્મણા ! રાજાએ પ્રજાનું પાલન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત કરે છે, તે પુણ્ય હજારા યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત કરતા નથી. ( અથવા રાજાએ પ્રજાના પાલનથી જે પુણ્ય પામે છે તે પુણ્ય ઉત્તમ બ્રાહ્મણેા હજારા યજ્ઞા કરવાથી પણ પામતા નથી ). ૧૯.
सर्वत्र राजधर्मोऽयं, मात्स्यन्यायनिषेधकः ।
यद्दष्टनिग्रहः शिष्टपालनं च यथास्थिति ॥ २० ॥
ત્રિ॰િ, પર્વ ૮, સર્ન રૂ, đ૦ ૭૨.
સર્વત્ર મત્સ્ય સંબધી ન્યાય એટલે મેાટા મત્સ્ય નાના મત્સ્યને ખાઇ જાય તેવે ન્યાય પ્રજાએમાં પ્રવર્તતા અટકાવે તે રાજધર્મ કહેવાય છે. તેમાં યથાયેાગ્ય પ્રમાણે દુષ્ટ જન નિગ્રહ અને સત્પુરુષાનુ પાલન રહેલુ હાય છે. ૨૦. રાજા-પ્રજાના ધઃ-
प्रजारक्षणशिक्षाभ्यां मतो राजा प्रजापतिः ।
9
प्रीत्या पूज्यः प्रजाभिः स प्रजाः पाल्याश्च भूभुजा ॥ २१ ॥
मुनि हिमांशुविजय.
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૮૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
પ્રજાનું રક્ષણ કરવું અને તેને શિક્ષિત-કર્તવ્ય જ્ઞાનવાળી બનાવવી એ બે કારણથી રાજાને પ્રજાપતિ કહ્યો છે. પ્રજાનું કર્તવ્ય આ છે કે તે પોતાના રાજા ઉપર પ્રીતિ રાખે, તેની પૂજા સેવા (આજ્ઞાપાલન) કરે. જ્યારે રાજાએ પ્રજાનું પાલન-પોષણ કરવું જોઈએ. ૨૧. રાજાને પ્રિય કોણ થાય?—–
घृतं यो यमदृताभ, हालां हालाहलोपमाम् । पश्येदारान वृथाकारान्, स भवेद्राजवल्लभः ।। २२ ॥
જે પુરુષ છૂત( જુગાર)ને યમરાજના દૂત સમાન જાણે છે, મદિરાને હલાહલ વિષ સમાન જાણે છે અને સ્ત્રીઓને વૃધા આકારવાળી એટલે ખરાબ રૂપવાળી અથવા કેદખાનારૂપ જાણે છે, તે પુરુષ રાજાને પ્રિય થાય છે. ૨૨. રાજાથી ફાયદા
नाकालमृत्युन व्याधिन दुर्भिक्षं न तस्कराः । भवन्ति सत्चसम्पन्ने, धर्मनिष्टे महीपतो ॥ २३ ॥
, પૃ. ૨૧, ૨ ક૨ (૨. રા.) રાજા સયુક્ત અને ધાર્મિક હોય તે તેના રાજ્યમાં અકાલ મરણ થતું નથી, વ્યાધિની ઉત્પત્તિ થતી નથી, દુકાળ પડતું નથી અને ચાર લેકે હોતા નથી. ૨૩.
Page #66
--------------------------------------------------------------------------
________________
પાનનીતિ (૩)
રાજ્યનું ફળ –
दानं प्रजापरित्राणं, न्यायो• जनरञ्जनम् । राज्यकल्पद्रुमस्येता विपुलाः फलसम्पदः ॥ १ ॥
ધર્મકુમ, ૦ ૭૮, મો. ક. ( - ) દાન દેવું, પ્રજાનું રક્ષણ કરવું, ન્યાયથી વર્તવું, ધન ઉપાર્જન કરવું અને લોકોને રાજી કરવા આ સર્વ રાજ્યરૂપી કલ્પવૃક્ષની વિશાળ ફળ-સંપદાઓ છે. ૧. રાજ્યની શોભાનાં સાધનો – वापीवप्रविहारवर्णवनितावाग्मी वनं वाटिका,
वैद्यब्राह्मणवारिवादिविबुधा वेश्या वणिग् वाहिनी । विद्या वीरविवेकवित्तविनया वाचंयमा वल्लिका,
वस्त्रं वारणवाजिवेसरवरं राज्यं ववे शोभते ॥ २॥
વાવ, વપ્ર ( કિલે), વિહાર (મહેલ), વર્ણ, વનિતા ( સ્ત્રી ), વાચાળ, વન, વાડી, વૈદ્ય, બ્રાહ્મણ (બ અને વ એક જ હોવાથી બ્રાહ્મણ), વારિ (જળ), વાદી, વિબુધ (પંડિત), વેશ્યા, વણિક, વાહિની (સેના અથવા
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૮૩ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર નદી), વિદ્યા, વીર પુરુષ, વિવેક, વિત્ત (ધન), વિનય, વાચંયમ (મુનિ), વલ્લી, વસ્ત્ર, વારણ (હાથી), વાજિ ( અ%) અને શ્રેષ્ઠ વેસર ( ખચ્ચર)ઃ આ સર્વ વકારાદિ પદાર્થો વડે રાજ્ય શેભે છે. ૨. રાજપુત્રના દેષઃ
मद्यासक्ति छद्मवादः परस्त्री
सेवा दाने कातरत्वं प्रमादः । लोकावकान्ततो वासवुद्धिहासप्रीती राजपुत्रस्य दोषः ॥३॥
ચમારા, ગુઝ શરૂ-નાનાતિયા - ૨૨. મદિરાને વિષે આસક્તિ, છળ કપટનું વચન બોલવું, પરસ્ત્રીનું સેવન, દાન દેતાં કાતરાણું–બીકણપણું, પ્રમાદ, લોકોની અવજ્ઞા, એકાંતમાં વસવાની બુદ્ધિ અને હાંસીમશ્કરી ઉપર પ્રીતિઃ આ સર્વ રાજપુત્રના દેવ છે. ૩. મંત્રીનું લક્ષણ
परेगिन्तबा धीमन्तः, स्वाकारस्य निगृहकाः । मन्त्रसंरक्षकाश्चाप्ता मन्त्रिणः स्युर्महीपतेः ।। ४ ॥
___ मानसोल्लास, प्रकरण २, अध्याय २, श्लो० ५९. રાજાના મંત્રીઓ અન્યના મનને તેની ચેષ્ટા ઉપરથી જાણનારા, બુદ્ધિમાન, પિતાના આકારને (ચેષ્ટાને ) ગુપ્ત રાખનારા, વિચારને ગુપ્ત રાખનારા અને રાજ્યના હિતકારક હોવા જોઈએ. (અર્થાત્ આવા મંત્રીઓ રાજાએ કરવા જોઈએ.) ૪.
Page #68
--------------------------------------------------------------------------
________________
રાજનીતિ
(८३) स्वदेशजाताः सत्प्रज्ञा ऊहापोहविचक्षणाः । देशकालविदो धीराः, साध्यासाध्यविवेकिनः ॥५॥
मानसोल्लास, प्रकरण २, अध्याय २, श्लो० ५८. પિતાના દેશમાં ઉત્પન્ન થયેલા, સારી બુદ્ધિવાળા, તર્કવિર્તક કરવામાં વિચક્ષણ, દેશ-કાળને જાણનારા, ધીર અને સાધ્ય તથા અસાધ્ય કાર્યને વિવેક કરનારા મંત્રીઓ હોવા જોઈએ. ૫. साया मंत्री:
अकारात्कुरुते कोशमवधाद्देशरक्षणम् । देशवृद्धिमयुद्धाच्च, समन्त्री बुद्धिमांश्च सः ॥ ६ ॥
प्रबन्धचिन्तामणि, पृ० २५२, श्लो० १. જે કેદ, દંડ વિના ખજાને વધારે, હત્યા કર્યા વિના દેશનું રક્ષણ કરે અને લડાઈ લડ્યા સિવાય દેશની વૃદ્ધિ કરે તે જ મંત્રી છે અને તે જ બુદ્ધિમાન છે. ૬. મંત્રીના ગુણો
स्वामिभक्तो महोत्साहः, कृतज्ञो धार्मिकः शुचिः । अकर्कशः कुलीनश्च, स्मृतिज्ञः सत्यभापकः ॥ ७ ॥ विनीतः स्थूललक्षवाव्यसनो वृद्धसेवकः। अतन्द्रः सत्त्वसम्पन्नः, प्राज्ञः शूरोऽचिरक्रियः।। ८ ।। राज्ञा परीक्षितः सर्वोपधासु निजदेशजः । राजार्थस्वार्थलोकार्थकारको निःस्पृहः शमी ॥९॥
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૮૩૪) સુભાષિત-પદ્ય-રત્નાકર
अमोघवचनः कल्पः, पालिताशेषदर्शनः । વાનિ સન્ન, નિયમિતપમ ૧૦ | ગાિિક્ષીત્રયીવાર્તાહનીતિશ્રમ: | क्रमागतो वणिकपुत्रः, सेव्यो मन्त्री न चापरः ॥११॥ વિવેવિસ્ટાર, કાન ૨, . ૮૦, ૮૪, ૮૨, ૮૩, ૮૪.
જે સ્વામી પર ભક્તિવાળો હોય, ઘણે ઉત્સાહી હોય, કરેલા કામને જાણનાર હોય, ધાર્મિક હય, પવિત્ર, કમળ, ઉરચ કુળમાં ઉત્પન્ન થયેલ, સ્મૃતિના શાસ્ત્રને જાણનાર, સત્ય વક્તા, વિનયવાળે, ઉદાર, વ્યસન રહિત, વૃદ્ધજનેને સેવક, આળસ રહિત, સયુક્ત, વહ્યો, શૂર, શીઘ કાર્ય કરનાર, સર્વ કાર્યમાં રાજાએ પરીક્ષા કરેલે, પિતાના જ દેશમાં ઉત્પન્ન થયેલે, રાજાનો, પિતા અને પ્રજાને અર્થ સાધનાર, પૃડા રહિત, શમતાવાળે. સફળ વચન વાળ (બોલ્યા પ્રમાણે કરનાર ), સમથે, સર્વ દર્શનેનું પાલન કરનાર, પાત્રની ઉચિતતા જોઈને સર્વ ઠેકાણે પગલું ભરનાર, આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિને પ્રયત્નથી ભણેલો અને વંશપરંપરાથી આવેલે એ વણિકજાતને મંત્રી સેવવા લાયક છે. બીજો રાખવા લાયક નથી. (આટલા ગુણ મંત્રીના હોવા જોઈએ.) ૭, ૮, ૯, ૧૦, ૧૧.
कुलीनाः श्रुतसम्पन्नाः, शुचयश्चानुरागिणः । शूरा धीराश्च नीरोगा, नीतिशास्त्रविशारदाः ॥१२॥
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૮૩૫ )
.
प्रगल्भा वाग्मिनः प्राज्ञा रागद्वेषविवर्जिताः । वैराणां चाप्यकर्तारः, सचिवाः स्युर्विभृतये ॥१३॥ માનસોજ઼ત્તિ, પ્રરળ ૨, અધ્યાય ૨, તો કર, ક. ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલા, પવિત્ર, રાજ્ય ઉપર પ્રીતિવાળા, શૂરવીર, ધીર, રાગ રહિત, નીતિશાસ્ત્રમાં નિપુણ, પ્રગલ્ભ ( ભય લજ્જા રહિત ), સારું ખેલનાર, બુદ્ધિમાન, રાગદ્વેષ રડિત અને કાઇ નહીં કરનારાઃ આવા મ`ત્રીએ સ`પદાને માટે થાય છે.
શાસ્ત્રના
જ્ઞાનવાળા,
સાથે વેર
૧૨-૧૩.
રાજનીતિ
॥ ૪ ॥
सत्यसन्धा महात्मानो दृढचित्ता निरामयाः । जनानां सम्मता दक्षाः, सचिवा नृपसम्पदे सङ्गता राजकार्येषु, रागद्वेषविवर्जिताः । ગાયવ્યને ત્ર નિપુળા, મુનિત્રા: જોટ્ટ | ખ ||
માનસટ્ટાલ, પ્રબ ૨, અધ્યાય ૨, જ઼ા॰ ૧૪–૧.
( મનવાળા ),
અને
ચતુર
સત્ય પ્રતિજ્ઞાવાળા, મેટા આત્માવાળા દૃઢ ચિત્તવાળા, રેગ રહિત, લેાકેાને માન્ય એવા મત્રીએ રાજાની સંપદાને માટે થાય છે. રાજાના કાર્યમાં તત્પર, રાગદ્વેષ રહિત અને આવક-જાવકમાં નિપુણ્ એવા મંત્રીએ ખજાનાની વૃદ્ધિ કરનારા હોય છે. ૧૪-૧૫. જૂના મંત્રી રાખવાઃ
कृतेष्वमात्येषु पुरातनेषु, चिरं स्थिरा राजति राज्यलक्ष्मीः । यतः शरावेषु नवेषु वारि, न्यस्तं समस्तं विलयं प्रयाति ॥ १६ ॥ ધર્મવમ, પવૅ ૧, શ્તો॰ ↑ ( ×. સ. )
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૮૭૬ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
જૂના પ્રધાને કરવાથી રાજ્યની લક્ષ્મી ચિરકાળ સુધી સ્થિર રહીને શોભે છે, કેમકે નવા (કારા) સરાવલામાં નાંખેલુ સઘળું પાણી વિલય-નાશ પામે છે. ૧૬.
ડાહ્યા માંત્રીથી ફાયદે —
प्राज्ञे नियोजितेऽमात्ये, त्रयो गुणा महीपतेः । યશ: નનિવાસથ, પુથ્થ ધનાનમઃ || ૧૭ || ધર્મવલ્લકુમ, પહલ ૧, હ્તો॰ {૮ (પ્ર. સ.)
બુદ્ધિમાન મંત્રી કર્યાં હાય તા રાજાને ત્રણ ગુણ પ્રાપ્ત થાય છે: યશ, સ્વનિવાસ અને પુષ્કળ ધનની પ્રાપ્તિ. ૧૭. મૂર્ખ મંત્રીથી નુકશાનઃ-
मूर्खे नियोजितेऽमात्ये, त्रयो दोषा महीपतेः । અયશઃસ્વાર્થનાશથ્ય, નર પતન ત્રમ્ ॥૮॥ ધર્મજ વસ્તુમ, વજીવ ૧, સ્કો॰ ૪૭૦ (પ્ર.સ.)
જો મૂર્ખ માણસને અમાત્ય કર્યાં હોય તે તે રાજાને ત્રણ દોષ પ્રાપ્ત થાય છે: અકીતિ, સ્વાર્થના નાશ અને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય છે. ૧૮.
મંત્રીના ધર્મઃ—
अमार्गे वर्तमानस्य, नृपस्य प्रतिकूलगाः । રોપયન્તઃ પ્રિયવાવૈ, સચિવાઃ સ્પુનૃદ્ધેય ॥૨૧॥ માનસોટ્ટાલ, પ્રજ્વળ ૨, ચાય, ૨, ો .
Page #72
--------------------------------------------------------------------------
________________
રાજનીતિ
( ૮૩૭), રાજા અવળે માર્ગે વર્તતે હોય તે તેનાથી પ્રતિકૂળ થનારા અને પ્રિય વચને વડે રાજાને બેધ કરનારા જે મંત્રીઓ હોય તે રાજાની સમૃદ્ધિને વધારનારા હોય છે. ૧૯ સેનાપતિના ગુણ: --
अभ्यासी वाहने शास्त्रे, शस्त्रे च विजयी रणे । વામિમો નિતાયી, સેવ્ય સેનાપતિઃ શિરે ર૦
વિવૈવિઝાર, કટ્ટાન ૨, ૨૮ જેણે વાહન, શાસ્ત્ર અને શસ્ત્રને અભ્યાસ કરેલ હોય, જે લડાઈમાં જીત મેળવતા હોય, જે સ્વામીભક્ત હોય અને જેણે પરિશ્રમ ઉપર વિજય મેળવ્યું હોય એવા સેનાપતિને (પિતાના-રાજાના ) ભલા માટે રાખવું જોઈએ. ૨૦. સુભટની પ્રશંસા:-- भग्ने राजबले परेण बलिनाक्रान्ते रणप्राङ्गणे,
धीरः कोऽपि निवर्तते यदि ततो धन्या प्रमूम्तस्य तु । एकैकस्य महाकतोः प्रतिपदं यस्य प्रशस्तं फलं, भीतत्राणफलातिरेकमहिमा लोके भवेदम्य वा ।। २१ ।।
काव्यमाला, गुच्छ १३-जननीतिशतक. प्रलो. १५. બળવાન શત્રએ રાજસૈન્યને નાશ કર્યો હોય અને રણમેદાનને ઘેરી લીધું હોય તેવે વખતે જે કોઈ ધીર પુરુષ ( જય પામીને ) પાછા ફરે તે તેની માતાને ધન્ય છે; કારણ કે તે ધીર સુભટએક એક પગલે એક એક મહાયજ્ઞનું
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૮૩૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પ્રશસ્ત ફળ પામે છે, અથવા તે જગતમાં ભય પામેલાના રક્ષણરૂપ મોટા ફળના મહિમાને પામે છે. ૨૧. સભાસદો કેવા જોઈએ –
धर्मशास्त्रार्थकुशलाः, कुलीनाः सत्यवादिनः । સમા રાત્ર ૨ ત્રેિ ૨, ગુપતેઃ યુઃ સમાવિક ૨૨
ધર્મપમ, પૃ. ૭૨, સ્ટોપ ૭૪. (.): ધર્મશાસ્ત્રના અર્થમાં કુશળ, કુલીન, સત્ય બોલનારા, મિત્ર અને દુશ્મન બનેમાં સમાનભાવ રાખનારા, (આવા પ્રકારના ગુણવાળા) રાજાના સભાસદો હોય. ૨૨. પ્રતિહારનું લક્ષણ
उन्नतो रूपवान् दक्षः, प्रियवाग दर्पवर्जितः । ग्राही चित्तम्य सर्वेषां, प्रतिहारः प्रशस्यते ॥ २३ ॥
જે શરીરે ઉંચે અને રૂપવાન હોય, તથા ડાહ્યો, પ્રિય વચન બોલનાર, ગર્વ રહિત અને સવના ચિત્તના અભિપ્રાયને સમજનાર હોય એ પ્રતિહાર વખાણવા લાયક છે. ૨૩.
इङ्गिताकारतत्त्वज्ञः, प्रियवाक् प्रियदर्शनः। सकृदुक्तग्रही दक्षः, प्रतिहारः प्रशस्यते ॥ २४ ॥
ધર્મજહર, ઉજ્જવ , સ્ક્ર૭૨. ( સ ) જે ઈંગિત-ચેષ્ટા અને આકાર ઉપરથી તવને જાણી જતો હોય, જે પ્રિય વચન બોલનાર હોય, જેનું દર્શન પ્રિય હોય–જેને જેવાથી પ્રીતિ ઉત્પન્ન થતી હોય, જે એક વાર
Page #74
--------------------------------------------------------------------------
________________
રાજનીતિ
( ૮૩૯ )
કહેવાથી સમજી જતા હાય, અને જે નિપુણ હાય તેવા પ્રતિહાર કરવા પ્રશસ્ત છે. ૨૪.
પુરેાહિતનું લક્ષણઃ—
"
त्रय्यां च दण्डनीत्यां च शान्तिकर्मणि पौष्टिके । आथर्वणे च कुशलः, स स्याद्राजपुरोहितः ॥ २५ ॥
માનસાડ્ડાલ, પ્રરળ ૨, પ્ચાચર, જો.
વેદત્રયીને વિષે, દંડનીતિને વિષે, શાંતિ કર્મને વિષે, પૌષ્ટિક કને વિષે અને અથર્વવેદની ક્રિયાને વિષે જે કુશળ ાય તે રાજપુરાહિત થઇ શકે છે. ૨૫. રાજાના લેખકનું લક્ષણઃ—
सर्वदेशलिपिज्ञाता, लेखने कुशलः पटुः ।
अधीतो वाचको धीमान्, योज्यो राज्ञा स लेखकः ॥ २६ ॥ માનસોટ્ટાસ, પ્રરળ ૨, અધ્યાય ૨, ૉ.
જે સ દેશની લિપિને જાણતા હાય, લખવામાં કુશળ ( સારા અક્ષરવાળા ) અને પટુ હોય, સારું ભણેલા હાય, વાંચવામાં કુશળ હોય અને બુદ્ધિમાન હાય, તેવા પુરુષને રાજાએ લેખક બનાવવેા જોઇએ. ૨૬.
ચાર પ્રકારની નીતિઃ—
साम्नैव यत्र सिद्धिर्न तत्र दण्डो बुधेन विनियोज्यः । पित्तं यदि शर्करया शाम्यति कोऽर्थः पटोलेन ॥ २७ ॥
સૈનપતન્ત્ર.
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૮૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
જ્યાં સામવડે-શાંતિના વચનવડે જ કાર્યસિદ્ધિ થતી હોય ત્યાં પંડિત પુરુષે દંડનીતિને ઉપયોગ કરવે નહીં. જે સાકર ખાવાથી પિત્તની શાંતિ થતી હોય તે પટેલ નામના ઔષધનું શું કામ છે ? કાંઈ જ નહીં. ૨૭. પહેલાં સામનો પ્રયોગ सामैव हि प्रयोक्तव्यमादौ कार्य विजानता । सामसिद्धानि कार्याणि, विक्रियां यान्ति न क्वचित् ॥२८॥
કાર્યને જાણનારા(મંત્રી)એ પ્રથમ સામ-સમજુતી–ને જ પ્રગ-ઉપયોગ કરો એગ્ય છે, કેમકે સમજુતીથી સિદ્ધ થયેલાં કાર્યો કઈ પણ વખત વિકાર પામતાં નથી. ૨૮. દંડ કેને કરે – परद्रव्यादिहरणं, परदाराभिमर्शनम् । यः कुर्यात्तु बलात्तस्य, हस्तच्छेदः प्रकीर्तितः ।। २९ ।। यो गच्छेत्परदारांस्तु, बलात्कामाच्च वा नरः । सर्वस्वहरणं कृत्वा, लिङ्गच्छेदं च दापयेत् ॥ ३० ॥
વૃદ્ધારીતરસ્કૃતિ, થાય ૭, ૨૦–૨૦૨. જે પરદ્રવ્યનું હરણ કરે અથવા પરસ્ત્રીને બલાત્કારથી સ્પર્શ કરે તેના હાથ છેદવા જોઈએ એમ કહ્યું છે. જે પુરુષ બળથી કે કામની ઈચ્છાથી પરસ્ત્રી પ્રત્યે ગમન કરે છે, તેના સર્વ ધનનું (માલમીકતનું) હરણ કરીને તેના લિંગને છેદ કરાવ. ૨૯, ૩૦.
Page #76
--------------------------------------------------------------------------
________________
રાજનીતિ
( ૮૪૧ )
યુદ્ધ ક્યારે કરવું?—
भूमिर्मित्रं हिरण्यं वा, विग्रहस्य फलत्रयम् । नास्त्येकमपि यद्येषां तन्न कुर्यात् कथञ्चन ॥ ३१ ॥
9
પતન, પૃષ્ઠ ૩, t॰ ૨૮. વિગ્રહ-યુદ્ધ કરવાના ત્રણ ફળ છેઃ એક તેા શત્રુની ભૂમિ પેાતાને પ્રાપ્ત થાય, ખીજું તે શત્રુ મિત્ર થઇ જાય અને ત્રીજી શત્રુનું સુવર્ણ વગેરે ધન મળે. આ ત્રણમાંથી જો એક પણ મળતુ ન હેાય તે કઇ પણ પ્રકારે તે વિગ્રહ કરવા નહિ. ૩૧. શરણાગત રક્ષણુ કરવુ':—
लोभाद् द्वेषाद्भयाद्वापि, यस्त्यजेच्छरणागतम् । માહત્યાનું તત્ત્વ, વાવમાદુમેનળિઃ ॥ ૩૨ ॥ હળવિપ્ર યુધનાર, જો ૬૭. જે પુરુષ લેાલથી, દ્વેષથી કે લયથી શરણે આવેલાના ત્યાગ કરે તે પુરુષને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે એમ પડિતા કહે છે. ૩૨. રાજલક્ષ્મીના નાશનાં કારણેાઃ—
त्यक्तोपात्तं मद्यरतं द्यूतस्रीमृगयापरम् ।
कार्ये महति युञ्जानो हीयते नृपतिः श्रिया ॥ ३३ ॥ મહામાત, શાન્તિવર્ષ, અયાય ૧૨, જો૦ ૧.
જે પુરુષને પ્રથમ ત્યાગ કરીને ફરીથી ગ્રહણ કર્યાં હાય, જે મદિરામાં રક્ત હોય, જે જુગારમાં તત્પર હાય, સ્ત્રી–સેવનમાં આસક્ત હાય અને શિકારમાં આસક્ત હોય તેવા પુરુષને જો માટા કાર્ય માં જોડવામાં આવે તેા તે રાજાની લક્ષ્મી ક્ષીણુ થાય છે.
33.
Page #77
--------------------------------------------------------------------------
________________
ब्राह्मण ( ४ )
બ્રાહ્મણનું લક્ષણઃ—
यस्य प्रज्ञा जगल्लोकहितानुशासनोज्ज्वला । सैव द्विजव विज्ञो वेदधर्मस्थितो द्विजः ॥ १ ॥
गृह्यसूत्र, अ० ९, लो० १७
જેની બુદ્ધિ જગતના જીવાનુ... જેમ કલ્યાણ થાય તેમ શિક્ષણ આપવામાં જ ઉજજવલ છે તે જ વિદ્વાન વેદ-ધર્મમાં स्थित ब्राह्मणु छे. १.
अकुकर्मा सषट्कर्मा, शूद्रान्नादिविवर्जकः ।
ब्रह्मसूत्री द्विजो भट्टो गृहस्थाश्रमसंस्थितः ॥ २ ॥ विवेकविलास, उल्लास ८, ० २६२.
કોઈ પણ પ્રકારનું અપકૃત્ય નહિ કરવાવાળે, પેાતાનાં ( અધ્યાપન વગેરે) છ કર્મો કરવાવાળા, શૂદ્રનું અન્ન વગેરે नहि सेवावाणी, ब्रह्मसूत्र (४नोह) पडेरवावाणी, गृहસ્થાશ્રમમાં રહેતા એવા પ્રકારના બ્રાહ્મણ ભટ્ટ કહેવાય છે. ૨.
येन संरक्षितं नित्यं शीलं संयमसंवृतम् ।
,
स एव ब्राह्मणः शुद्धः, श्रोत्रियो वेदवान् यतिः ॥ ३ ॥
गृह्यसूत्र, अ०९, श्लो० १४.
Page #78
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૪૩ )
જેણે હમેશાં સંયમ યુક્ત શીલનું રક્ષણ કર્યું છે તે જ શુદ્ધ બ્રાહ્મણ, શ્રુતિ તથા વેદને જાણકાર અને યતિ છે. ૩.
ये चापरिग्रहीतारो निर्लोभाः सत्यवादिनः । निर्मदा निरहङ्कारास्त एव ब्राह्मणोत्तमाः ॥ ४ ॥
यजुर्वेद, माध्यन्दिनी शाखा, आहिक, श्लो० ७५. જેઓ પરિગ્રહ રહિત છે, નિર્લોભી છે, સત્યવક્તા છે, મદ રહિત અને અહંકારથી વર્જિત છે તેઓ જ ઉત્તમ બ્રાહ્મણ છે. ૪.
क्षान्त्यादिभिर्गुणैर्युक्तस्त्यक्तदण्डो निरामिषः । न हन्ति सर्वभूतानि, प्रथमं ब्राह्मणलक्षणम् ॥ ५ ॥
વૃદ્ધિા , ૦ ૮. જે ક્ષમાદિક ગુણોથી યુક્ત હોય, જે દંડ રહિત હોય, જે માંસાક્ષક ન હોય અને જે કોઈ પણ પ્રાણીને મારતે ન હોય તે પ્રથમ બ્રાહ્મણનું લક્ષણ છે. ૫.
योगस्तपो दमो दानं, सत्यं शौचं दया श्रुतम् । विद्या विज्ञानमास्तिक्यमेतद्ब्राह्मणलक्षणम् ॥ ६ ॥
afaBરકૃતિ, ૩૦ ૬, ૦ ૨૨. યેગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ (પવિત્રતા), દયા, શાસ, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તિકપણું, આ સવ બ્રામજુનાં લક્ષણ છે. ૬,
Page #79
--------------------------------------------------------------------------
________________
( ८४४ ) सुभाषित-प-रत्ना४२
यदा सर्वपरद्रव्यं, पथि वा यदि वा गृहे । अदत्तं नैव गृह्णाति, द्वितीयं ब्राह्मणलक्षणम् ॥ ७ ॥
भागवत, स्कन्ध ८, अ० २४, श्लो० १७. માગ માં કે ઘરમાં રહેલું સર્વ પ્રકારનું પરધન તેના ધણીના આપ્યા વિના ન જ ગ્રહણ કરવું, તે બીજું બ્રાહ્મनु दक्ष छ. ७.
देव-मनुष्य-नारीणां, तियग्योनिगतेष्वपि । मैथुनं हि सदा त्यक्तं, चतुर्थ ब्राह्मणलक्षणम् ॥ ८ ॥
____ महाभारत, उत्तरार्थ, अ. १२, श्लो० १३. દેવ અને મનુષ્યની સ્ત્રીનું તથા તિર્યંચની નિમાં રહેલી સ્ત્રીઓનું મૈિથુન જેણે સદા ત્યાગ કર્યું છે, તે એવું બ્રાહ્મણનું લક્ષણ જાણવું. ૮.
त्यक्त्वा कुटुम्बवासं तु, निर्ममा निष्परिग्रहः । युक्तश्चरति निःसङ्गः, पञ्चमं ब्रह्मलक्षणम् ॥ ९ ॥
__ भागवत, स्कन्ध ११, अ० १९, श्लो० ३०. જે કુટુંબને વાસ તજીને મમતા રહિત હોય, પરિગ્રહ રહિત હોય, યોગ્ય આચારથી યુક્ત હોય અને સંગ રહિત વિચરતે હોય, (ते प्रमने-माने पामेछ. )मा पांय प्रहनु सक्ष . ६.
शौचाचारे स्थितः सम्यक् विघंसाशी गुरुप्रियः । नित्यं व्रती सत्यपरः, स वै ब्राह्मण उच्यते ॥ १० ॥
भागवत, स्कन्ध ३, अ० २८, श्लो० ४१. १ विघसो यज्ञशेषः, अतिथिप्रभृतिभिर्भुक्तशेष:
Page #80
--------------------------------------------------------------------------
________________
બાહ્મણ
( ૮૪૫ ) જે સમ્યક પ્રકારે શૌચ આચારમાં રહેલું હોય, જે યશેષને તથા અતિથિ વગેરેના ભેજન કર્યા પછીના ભેજનને ખાતો હોય, જે ગુરુને પ્રિય હોય, અને જે સત્યમાં તત્પર હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૦.
क्षमा दान दमो ध्यानं, सत्यं शौचं धृतिघृणा । ज्ञान-विज्ञानमास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् ॥ ११ ॥
| પૃવારથ, ૩૦ ૩, ૦ ૨૨. ક્ષમા, દાન, ઇદ્રિયદમન, ધ્યાન, સત્ય, શૌચ, ધૈર્ય, દયા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિક્ય, એ બ્રાહ્મણનું લક્ષણ છે. ૧૧.
अहिंसा सत्यमस्तेय, ब्रह्मचर्यापरिग्रही ( हौ)। कामक्रोधनिवृत्तस्तु, ब्राह्मणः स युधिष्ठिर ! ॥ १२ ॥
મામાત, રાન્તિા, ૦ ૨૧, ૦ ૬૮. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતને જે પાળનાર તથા કામ-ક્રોધથી નિવૃત્ત થયેલ હોય તે હે યુધિષ્ઠિર ! બ્રાહ્મણ છે. ૧૨.
यस्य चात्मसमो लोको धर्मज्ञस्य मनस्विनः । स्वयं धर्मेण चरति, तं देवा ब्राह्मणं विदुः ॥ १३ ॥
મહામાત, રાત્તિપર્વ, ઝ૦ ક૭, ૭ર૧. ધર્મને જાણનાર તથા ઉત્તમ મનવાળા જેને પિતાના આત્મા સમાન સર્વ લોક–પ્રાણ હોય, અને જે પિતે ધર્મનું આચરણ કરતું હોય તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. ૧૩.
Page #81
--------------------------------------------------------------------------
________________
(८४६ )
. सुमारित-५३-२त्ना३२
सत्यं दानं तपः शौचमानृशंस्यं दमो घृणा । दृश्यन्ते यत्र विपेन्द्र (राजेन्द्र), स ब्राह्म(ण) इति स्मृतः ॥१४॥
महाभारत शन्तिपर्व, अ०४१, श्लो० ३१. है शरेद्र ! नामां सत्य, हान, त५, शोय, मरता, ઇંદ્રિયદમન અને દયાઃ આ સર્વ જોવામાં આવતા હોય તે मामय उपाय छे. १४.
जितेन्द्रियो धर्मपरः, स्वाध्यायनिरतः शुचिः। कामक्रोधो वशे यस्य, तं देवा ब्राह्मणं विदुः ।। १५ ।।
महाभारत, शान्तिपर्व, अ० ४७, प्रलो० ३०. જેણે ઇંદ્રિયનો જય કર્યો હોય, જે ધર્મમાં તત્પર હોય, જે સ્વાધ્યાયમાં રક્ત હોય, જે પવિત્ર હોય અને કામ તથા ક્રોધ જેને આધીન હોય તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. ૧૫.
स्वकर्मनिरता नित्यं, ब्राह्मणा विजितेन्द्रियाः । दानाध्ययनशीलाच, संयताश्च परिग्रहे ।। १६ ॥
आह्निकसूत्रावली, श्लो० ८२. જે નિરંતર સ્વકર્મમાં તત્પર હોય, ઇંદ્રિયેને વશ રાખનારા હોય, દાન અને અધ્યયનના સ્વભાવવાળા હોય, તથા પરિગ્રહને વિષે નિયમવાળા હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૬.
सत्यं दानं तपोद्रोहमानृशंस्यं क्षमा घृणा । तपश्च दृश्यते यत्र, स ब्राह्मण इति स्मृतः ॥ १७ ॥
स्मृतिचन्द्रिका, पृ० १५८ *
Page #82
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૪૭ )
સત્ય, દાન, તપ, અદ્વેષ, અક્રૂરતા, ક્ષમા, લજા અને તપ જેને વિષે દેખાતા હોય તે બ્રાહ્મણ કહેવાય છે. ૧૭.
सत्यं ब्रह्म तपो ब्रह्म, शीलश्चे( लंचे )न्द्रियसंयमः । सर्वभूतदया ब्रह्म, एतद् ब्राह्मणलक्षणम् ॥१८॥
સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, શીલ બ્રહ્મ છે, ઇંદ્રિયને નિગ્રહ બ્રહ્મ છે, તથા સર્વ પ્રાણીઓ પરની દયા પણ બ્રહ્મ છે. આ બ્રાહ્મણનું લક્ષણ છે...( અર્થાત્ આવા બ્રહ્મનું જે આચરણ કરે તે બ્રાહ્મણ કહેવાય છે.) ૧૮.
તાર્ ધર્મ–તપ –શી--સંયમ-જ્ઞાનનો દિનઃ.. ન વેતૈર્દિ વિના રિવા, િસ્થત રાત્રતઃ ?I.
વૃક્ષવાહિકા, પૂર્વમા, ૦ ૭૨. –તેથી કરીને જે ધમ, તપ, શીલ, સંયમ અને જ્ઞાનવાન હોય તે જ બ્રાહ્મણ છે, તેના વિના બ્રાહ્મણ કહેવાય નહીં, કેમકે એકલા સંસ્કારથી શું થઈ શકે ? ૧૯.
ब्राह्मस्य भावः कल्याणि ! समः सर्वत्र दृश्यते । निर्मलं सकलं ब्रह्म, यत्र तिष्ठति स द्विजः ॥ २० ॥
મહામાત, ૩રરાર્ધ, ૦ ૨૨, ૨૦ રૂ. હે કલ્યાણકારક સ્ત્રી ! બ્રહ્મને પ્રભાવ સર્વત્ર સમાન દેખાય છે. તે નિર્મળ અને સકળ બ્રા જેને વિષે હોય છે, તે દ્વિજ કહેવાય છે. ૨૦.
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૮૪૮) સુભાષિત-પદ્ય-રત્નાકર સાચો બ્રાહ્મણ-- ये शान्तदान्ताःश्रुतिपूर्णकर्णा जितेन्द्रियाः प्राणिवधान्निवृत्ताः। प्रतिग्रहे सङ्कचिताग्रहस्तास्ते ब्राह्मणास्तारयितुं समर्थाः ॥२१॥
ચાણસ્મૃતિ, આ૦ ૪, ૦ ૧૮. જેઓ શાંત હોય, જે મનને વશ રાખનાર હોય, જેના કાન શ્રુતિવડે ભરેલા હોય, જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય, જેઓ પ્રાણુ વધથી નિવૃત્તિ પામ્યા હોય, તથા જેમને હાથ દાન લેવામાં સંકોચ પામતે હોય, તે બ્રાહ્મણે બીજાને પણ તારવામાં સમર્થ છે. ૨૧.
ब्रह्मचर्यतपोयुक्ताः, समकाञ्चनलोष्ठकाः । सर्वभूतदयायुक्ता ब्राह्मणाः सर्वजातिषु ॥ २२ ॥
મરાપુરાન, ૪૦ ૭૬ રૂ. જેઆ બ્રહ્મચર્ય અને તપવડે યુક્ત હોય, જેઓને સુવર્ણ અને પત્થરને વિષે સમાન બુદ્ધિ હેય, તથા જેઓ સર્વ પ્રાણીઓને વિષે દયાવડે યુક્ત હોય, તેઓ સર્વ જાતિને વિષે બ્રાહ્મણ કહેવાય છે. ૨૨.
वेदेनापि तथा नैव, ब्राह्मणाः स्युनरोत्तमाः । यदि वेदैर्भवेद् विप्रो राक्षसोऽपि द्विजः खलु ॥ २३ ॥
વૃદ્વિ, પૂર્વમાન, મો. ક. વેદ ભણવાથી પણ મનુષ્યમાં ઉત્તમ એવા બ્રાહ્મણે થઈ શકતા નથી. કેમકે જે કદાચ વેદ ભણવાથી બ્રાહાણ
Page #84
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૪૯) થઈ શકાતું હોય તે રાક્ષસ પણ વેદ ભણેલા હોવાથી બ્રાહ્મણ થવા જોઈએ. ૨૩.
न योनि पि संस्कारो न श्रुतं नापि सन्ततिः। कारणानि द्विजत्वस्य, व्रतमेव तु कारणम् ॥ २४ ॥
યશવજીસ્મૃતિ, 8. નિ-જન્મ બ્રાહ્મણપણાનું કારણ નથી, સંસ્કાર પણ કારણ નથી, શાસ્ત્રને અભ્યાસ પણ કારણ નથી, તથા પરંપરા પણ બ્રાહ્મણપણાનું કારણ નથી. માત્ર એક વ્રત જ બ્રાહ્મણ પણાનું કારણ છે. ૨૪.
परिग्रहान् परित्यज्य, वनप्रस्थनिवासिनः । ये भजन्ति सदा ब्रह्म, वानप्रस्था हि ते द्विजाः ॥ २५ ॥
મદામાત, શાન્તિપર્વ. ૩૦ ૨૨, ૨૨. જેઓ સવે પરિગ્રહોને ત્યાગ કરી, વન અને પર્વતની ભૂમિમાં નિવાસ કરી નિરંતર બ્રહ્મચર્યને પાળે છે તેઓ વાનપ્રસ્થ દ્વિજે કહેવાય છે. ૨૫. સાચું બ્રાહ્મણપણું = સદાચાર:
शूद्रोऽपि शीलसम्पन्नो गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोऽपि क्रियाहीनः, शूद्रात प्रत्यवरो भवेत् ॥ २६ ॥
मनुस्मृति, पूर्व भाग, श्लो० १६. શુદ્ર છતાં પણ જે તે શીલયુક્ત અને ગુણવાન હોય
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૮૫ર ) સુભાષિત-મધ-રત્નાકર તે તે બ્રાહ્મણ થાય છે, અને બ્રાહ્મણ છતાં પણ જે તે દિયાહીન હેય તે તે શૂદ્રથી પણ નીચે છે. ર૬.
शिल्पमध्ययनं नाम, वृत्तं ब्राह्मणलक्षणम् । वृत्तस्थं ब्राह्मणं प्राहुर्नेतरान् वेदजीवकान् ।। २७ ।।
સત્તા સ્થાનકૂટા (મા. વિ. ), પૃ૩૦૧ જે ભણવું છે તે તે શિલ્પ-કળા છે, પરંતુ આચાર જ બ્રાહ્મણનું લક્ષણ છે; તેથી જે આચારમાં રહેલો હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે, પણ બીજા વેદવડે આજીવિકા કરનારા બ્રાહ્મણ કહેવાતા નથી. ૨૭.
अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर ! । दुष्कुलेनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ॥ २८ ॥
૩ત્તરદાયનસૂવરી (મા. વિ.), g૦ રૂ હે યુધિષ્ઠિર ! વેદને ભણેલે છે તેથી તે બ્રાહ્મણ કહેવાય છે, એ અકારણ છે-બ્રાહ્મણ કહેવાય નહીં, કેમકે હીન કુળને મનુષ્ય પણ વેદને ભણે છે, તે પણ તેથી તે કાંઈ બ્રાહ્મણ કહેવાતું નથી.) પરંતુ મને તે શીલ-સદાચાર જ પસંદ છે ( એટલે કે સદાચારી હોય તે જ સાચે બ્રાહ્મણ છે). ૨૮. સાચું બ્રાહ્મણપણું : સંસ્કાર
जात्याऽपि ब्राह्मणो नैव, संस्कृतस्तु द्विजो भवेत् । जात्या चेद् ब्राह्मणो भूतो वृथा स्यात् संस्कृतो विधिः ॥२९॥
मनुस्मृति, उत्तर भाग, श्लो० २३
Page #86
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૫૧ )
જન્મથી બ્રાહ્મણ થતું નથી, પણ સંસ્કાર કર્યાથી બ્રાવણ થાય છે. જે જન્મથી જ બ્રાહ્મણ થાય તે સંસ્કારની ક્રિયા વ્યર્થ થાય. ૨૯. सर्वे वै योनिजा माः, सर्वे मूत्रपुरीषिणः । एकेन्द्रियक्रियार्थाश्च, तस्माच्छीलगुणैर्द्विजाः ॥ ३० ॥
મનુસ્મૃતિ, ૩ માળ, ૦ ૨૬ બધા મનુષ્ય યોનિથી ઉન્ન થયેલા, મૂત્ર અને મળથી ભરેલા અને ઈન્દ્રિયોની સમાન ક્રિયા કરવાવાળા છે; તેથી આચાર અને ગુણેથી બ્રાહ્મણ થાય છે. ૩૦. न जीवो ब्राह्मणस्तावद् यस्मात् संस्कारतो द्विजः । जीवश्चेद् ब्राह्मणस्तावद् वृथा स्याद् धर्मसंस्कृतैः ॥ ३१ ॥
ગૃહ્યસૂત્ર, મ૨, ૨૦ ૨૨. જીવ સ્વયં બ્રાહ્મણ હોતો નથી, કારણ કે સંસ્કારથી બ્રાહ્મણ થાય છે. જે જીવ જ બ્રાહ્મણ હોય તો ધર્મના સંસ્કારો નિરર્થક છે. ૩૧.
तथाऽभूद् रावणो नाम, राक्षसो वेदपारगः । सर्वेऽपि राक्षसाश्चत्रं, वेदकर्मानुचारकाः ।। ३२ ॥
વૃદ્વિજ, પૂર્વ માન, ઋો. ૭૧. -તથા રાવણ નામને રાક્ષસ વેદના પારને પામેલ હતા અને તે જ પ્રમાણે સર્વે રાક્ષસે પણ વેદના કમનું આચરણ કરતા હતા. ( પણ તે બ્રાહ્મણ ન હતા. કેમકે જે સંસ્કારવાળો હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે.) ૩૨.
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૮૫ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર
आद्यन्ते पशवो देवा इति वेदेऽपि कथ्यते। ततो धर्माभिसंस्कारैः, सर्वे स्युर्मानवा द्विजाः ॥ ३३ ॥
ગૃહ્યસૂત્ર, ૫૦ ૧, ૦ ૨૦. આદિ અને અંતમાં પશુઓ અને દેવે બે જ ભેદ હોય છે, એમ વેદમાં પણ કહ્યું છે. અને ત્યારપછી ધર્મ અને સંસ્કારવડે મનુષ્ય અને બ્રાહ્મણે વગેરે સર્વે થયા છે. ૩૩.
धर्मसंस्कारतः सर्वे, मानवा ब्राह्मणाः खलु । धर्मवृत्तिप्रमाणेन, सर्वे स्युर्ब्राह्मणा नराः ॥ ३४ ॥
girશરસ્કૃતિ, ૮, ઋો. ૨૨. ધર્મના સંસ્કારથી સવે મનુષ્ય બ્રાહ્મણ જ છે, કારણ કે) ધમની વૃત્તિના પ્રમાણુવડે સર્વે મનુષ્ય બ્રાહ્મણ થાય છે. ૩૪.
श्वपचा अपि धर्मस्थाः, संस्कृताः स्युर्द्विजोत्तमाः। गुणधर्मानुसारैश्च, देवा दैत्याश्च मानुषाः ।। ३५ ।।
મહામાત, ઉત્તરાર્ધ, ૪૦ ૭, ઋા૧૦ ચંડાળ પણ ધર્મમાં રહેલા હોય તથા સંસ્કારવાળા હોય, તે તે ઉત્તમ બ્રાહ્મણ સમાન છે, કેમકે ગુણ અને ધર્મને અનુસારે જ દેવ, દેત્ય અને મનુષ્યોને વિભાગ છે. ૩૫. બ્રાહ્મણનાં કર્મ –
शमो दमस्तपः शौच, क्षान्तिरार्जवमेव च । ज्ञानविज्ञानमास्तिक्यं, ब्रह्मकर्म स्वभावजम् ॥ ३६॥
માતા , ૦૨૮, જી. કર.
Page #88
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૫૩ )
શમ, ક્રમ ( ઇંદ્રિયાનું દમન ), તપ, શૈાચ ( પવિત્રતા ) ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન ( વિશેષ જ્ઞાન અથવા કળા) તથા આસ્તિકતા ;આ સર્વ બ્રાહ્મણનું કમ સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોય છે–બ્રાહ્મણે સ્વભાવથી જ આવાં કર્મ કરવાં જોઈએ. ૩૬.
यजनं याजनं दानं तथैवाध्यापनक्रिया |
1
प्रतिग्रहं चाध्ययनं विप्रकर्माणि निर्दिशेत् ॥ ३७ ॥
શસ્મૃતિ, ૬૦ ૬, đ૦ ૨.
યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવે, દાન દેવું, ભણાવવું, દાન લેવું અને ભણવું: આ છ બ્રાહ્મણુનાં કમ કહેવાય છે.
3'9.
9
स्वाध्यायोsध्यापनं चापि, यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चापि पद कर्माण्यग्रजन्मनः 11 36 11 મનુસ્મૃતિ, ૩૦૨, ૉ॰ ૭૧.
ભણવુ, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવેા, દાન દેવુ; અને દાન ગ્રહણ કરવું: આ છ કર્મ બ્રાહ્મણનાં છે. ૩૮.
अध्यापनमध्ययनं यजनं याजनं तथा ।
दानं प्रतिग्रहश्चैव षट् कर्माण्यजन्मनः ॥ ३९ ॥
"
મનુસ્મૃતિ, ૧૦ ૧૨, ૉ॰ ૨૦૪.
ભણવુ... અને ભણાવવું, યજ્ઞ કરવા ને યજ્ઞ કરાવવા, દાન કરવુ' અને દાન લેવું: એ બ્રાહ્મણનાં છ કાર્યાં છે. ૩૯.
Page #89
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૮૫૪ )
બ્રાહ્મણના ધ: —
दानमध्ययनं यज्ञो ब्राह्मणस्य त्रिधोदितः ।
धर्मो नान्यचतुर्थोऽस्ति, धर्मस्तस्यापदं विना ॥ ४० ॥
मार्कण्डपुराण, अ० २५,
०३.
દાન, અધ્યયન અને યજ્ઞઃ આ ત્રણ પ્રકારના ધર્મ જ બ્રાહ્મણના કહેલા છે, તેને ( બ્રાહ્મણને ) આપત્તિ વિના આ સિવાય ચાથા ધર્મ છે નહીં. (આપત્તિના ધમ ખીજા છે). ૪૦,
तपो विद्या च विप्रस्य निःश्रेयसकरं परम् ।
',
तपसा किल्विषं हन्ति, विद्ययाऽमृतमश्नुते ॥ ४१ ॥
મનુસ્મૃતિ, અo o, ૦ ૦૬.
તપ અને વિદ્યા આ બન્ને બ્રાહ્મણને અત્યંત માક્ષ પમાડનાર છે. તેમાં તપવડે પાપને હણે છે અને વિદ્યાવડે અમૃતને-માક્ષને મેળવે છે. ૪૧.
બ્રાહ્મણનું ધન:--
सर्वभूतहितं कुर्यान्नाहितं कस्यचिद् द्विजः ।
મૈત્રીર્મ સમસ્તેપુ, ત્રાાળોત્તમં ધનમ્ ।! ૪૨ ॥ ત્રિપુરાન, અ॰ રૂ, ો ર૪.
બ્રાહ્મણે સર્વ પ્રાણીઓનું હિત કરવું, કાઈનું અહિંત કરવું નહીં, તથા સને વિષે મૈત્રીભાવ રાખવા, એ જ બ્રાહ્મણુનુ ઉત્તમ ધન છે. ૪ર.
Page #90
--------------------------------------------------------------------------
________________
બ્રાહમણ
( ૮૫૫ ) બ્રાહ્મણનું કલંક
यस्य लोके दया नास्ति, बालवृद्धादिदुःखिते । હિં તસ્ય ત્રહવૃન, જિરે [ દિ] પરિમોહિતે એ કરૂ I
યજુર્વેઢ, માનિ શાણા, સહિ, ૮૭. બાળક અને વૃદ્ધ વગેરે દુઃખી લેકને વિષે જેને દયા ન હોય, તેના મોહિત ચિત્તને વિષે બ્રહ્મવતવડે શું ફળ? ( આ માણસ બ્રાહ્મણ કેવી રીતે કહેવાય?) ૪૩.
जातिशतेन लभते किल मानुषत्वं,
तत्रापि दुर्लभतरं खग ! भो द्विजत्वम् । तद्यो न पालयति लालयतीन्द्रियाणि. तस्यामृतं क्षरति हस्तगतं प्रमादात् ॥ ४४ ॥
મહાપુરાણ, ૪૦ ૮, ૦ . હે ખગ-ગરુડ ! સેંકડે જમે કરીને મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. તેમાં પણ બ્રાહ્મણપણું પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. તે પ્રાપ્ત થયા છતાં જે તેનું પાલન કરતા નથી અને ઉલટું ઇદ્રિનું લાલન કરે છે તેનું હાથમાં રહેલું અમૃત પ્રમાદથી ઢળી ગયું છે એમ જાણવું. ૪૪.
૧ છેદો ભંગ થાય છે. બીજો અક્ષર ગુરુ જોઈએ.
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૫૬ )
, સુભાષિત-પદ્ય-રત્નાકર
બ્રાહ્મણ અને માંસ –
आकाशगामिनो विप्राः, पतिता मांसभक्षणात् । विप्राणां पतनं दृष्ट्वा, ततो मांसानि वर्जयेत् ॥४५॥
ગૃહવાઢિ, પૂર્વ માને ૭૨. આકાશમાં ગતિ કરનાર બ્રાહ્મણે માંસનું ભક્ષણ કરવાથી પતિત થયા છે. તેથી બ્રાહ્મણનું પતન જોઈને માંસને ત્યાગ કરવું જોઈએ. ૪૫
भक्ष्यन्ते येन मांसानि, भक्ष्यते तेन किं न हि ? । अभक्ष्यभक्षणाचैव, ब्राह्मणः पतितो भवेत् ॥ ४६ ।।
પારાશરસ્કૃતિ, ઢો૭૪. જે માંસનું ભક્ષણ કરે તે શું ભક્ષણ ન કરે ? સર્વનું ભક્ષણ કરે. અને અભણ્યનું ભક્ષણ કરવાથી બ્રાહ્મણ પતિત થાય છે. ૪૬. બ્રાહ્મણ છતાં વૈશ્ય –
लौकिके कर्मणि रतः, पशूनां परिपालकः । वाणिज्यकृषिकर्मा यः, स विप्रो वैश्य उच्यते ॥ ४७ ॥
વૃદ્ધવાળાનીતિ, ૦ ૨૨. શરૂ. જે લૌકિક કાર્ય કરવામાં રક્ત હય, જે પશુઓને પાલક હોય તથા જે વેપાર અને ખેતીકામને કરતે હોય તે બ્રાહ્મણ છતાં વૈશ્ય કહેવાય છે. ૪૭.
Page #92
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ
( ૮૫૭) બ્રાહ્મણ છતાં ચાંડાલ –
क्रियाहीनश्च मूर्खश्च, सर्वधर्मविवर्जितः । निर्दयः सर्वभूतेषु, विप्रश्चाण्डाल उच्यते ॥ ४८ ॥
અરિસંહિતા, ૦ ૨, કો. ફરૂ. જે કિયાહીન હોય, મૂર્ખ હોય, દરેક ધર્મથી રહિત હોય અને બધા પ્રાણીઓ પ્રત્યે દયાહીન હોય એ બ્રાહ્મણ ચાંડાલ કહેવાય છે. ૪૮.
देवद्रव्यगुरुद्रव्यपरदाराभिमर्षणम् । નિર્વાદ સમા, વિશ્વાહાટ ઉતે ૪૨ //
રાળનેતિ, ૫૦ ૨૨, ક્લો. શરૂ. જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે, ગુરુના દ્રવ્યનું ભક્ષણ કરે, પરસ્ત્રીને વિષે આસક્ત હોય તથા સર્વ પ્રાણુઓ ઉપર નિર્વાહ કરતો હોય તે બ્રાહ્મણ ચાંડાળ કહેવાય છે. ૪૯. બ્રાહ્મણ છતાં પશુ –
ब्रह्मतत्वं न जानाति, ब्रह्मसूत्रेण गर्वितः । તેનૈવ મ ર પાન, વિપ્રઃ પતિઃ | ૧૦ |
ત્રસંહિતા, ૦ ૨ . રૂ૮રૂ. 1. ૨૮. જે બ્રહ્મતત્વને જાણ ન હોય અને માત્ર બ્રહ્મસૂત્ર (જનોઈ) ધારણ કરવાથી ગવ પામેલે હોય, તે બ્રાહ્મણને તે જ પાપવડે પશુ સમાન કહે છે. પ૦.
Page #93
--------------------------------------------------------------------------
________________
(૮૫૮) સુભાષિત-પદ્ય-રત્નાકર બ્રાહ્મણ છતાં ગધેડો–
अधीत्य चतुरो वेदान, साङ्गोपाङ्गांश्च तत्त्वतः । शुद्रात प्रतिग्रहग्राही, ब्राह्मणो जायते खरः ।। ५१ ॥
કાશવરાતિ, સૂકો ૨૮. અંગ અને ઉપાંગ સહિત ચારે વેદને તત્વથી ભણીને જે બ્રાહ્મણ શૂદ્રની પાસેથી દાન ગ્રહણ કરે છે, તે બીજા ભવે ગધેડે થાય છે. ૫૧.
Page #94
--------------------------------------------------------------------------
________________
મિક્ષા (૬)
યાચકનિ દાઃ—
तृणं लघु तृणात्चूलं, तूलादपि हि याचकः । वायुना किं न नीतोऽसौ, मामयं प्रार्थयिष्यति ॥ १ ॥
વૃદ્ધાળયનીતિ, ૬૦ ૬, શ્લો .
તૃણ સૌથી લઘુ છે, તૃણુથી પણ રૂ હલકુ છે, પણ યાચક માણસ તા ३ થકી પણ વધારે લઘુ છે. ત્યારે રૂની જેમ તેને વાયુ કેમ ઉડાડતા નથી ? જવાબ-આને હું ઉડાડીશ તા તે મારી પાસે યાચના કરશે એમ ધારીને વાયુ તેને ઉડાડતા નથી. ૧. ભિક્ષાથી નુકશાન:—
देहीति वचनं श्रुत्वा देहस्थाः पञ्च देवताः । नश्यन्ति तत्क्षणादेव, श्रीही धीधृतिकीर्तयः || २ ||
“ મને આપે। ’ આ પ્રમાણે યાચનાના શબ્દ સાંભળીને શરીરમાં રહેલ લક્ષ્મી, લજ્જા, બુદ્ધિ, ધીરજ અને કીર્તિઃ આ પાંચ દેવતાએ તત્કાળ નાસી જાય છે. ૨. गुणास्तावद्यशस्तावद्यावद्यावेत नो नरः ।
प्रार्थनायां पुनस्तेऽपि प्रणश्यन्ति हता इव ॥ ३॥
મનુષ્ય જ્યાં સુધી બીજાની પાસે યાચના ન કરે ત્યાં સુધી જ તેના ગુણ્ણા અને યશ રહે છે; પરંતુ તે બીજાની પાસે યાચના કરે છે તે જ વખતે તે ગુણેા અને યશ પણ જાણે હુડ્ડાયા હેાય તેમ નાસી જાય છે-નાશ પામે છે. ૩.
Page #95
--------------------------------------------------------------------------
________________
आशीर्वाद ( ६ )
ગુણીને આશીર્વાદઃ—
कीर्त्या धवलीकृतं त्रिभुवनं मूर्त्या जगन्मोहितं, भक्त्येशः परितोषितः सुचरितैरानन्दिताः सज्जनाः । पूर्णाशा बहवः कृता वितरणैर्येन त्वया याचका
तस्मै सर्वगुणाश्रयाय भवते दीर्घायुराशास्महे ॥। १॥
જેણે પાતાની કીર્તિ વડે ત્રણ જગતને ઉજજવળ કર્યાં છે, જેણે પોતાના શરીરવડે જગતને મેહુ પમાડ્યો છે, જેણે ભક્તિવડે ઇશ્વરને પ્રસન્ન કર્યો છે, જેણે સારા ચરિત્રવડે સજ્જનાને આનă પમાડ્યો છે તથા જે તમે ઘણા યાચકાને દાનવડે પૂર્ણ આશાવાળા કર્યા છે, તેવા સર્વ ગુણુના આશ્રય-આધારરૂપ તમને દી આયુષ્ય પ્રાપ્ત થાએ, એમ અમે આશા રાખીએ છીએ-ઈચ્છીએ છીએ. ૧.
ધર્મલાભના આશીર્વાદઃ
दुर्वारा वारणेन्द्रा जितपवनजत्रा वाजिनः स्यन्दनौघा लीलावत्यो युवत्यः प्रचलित चमरैर्भूषिता राज्यलक्ष्मीः । उच्चैः श्वेतातपत्रं चतुरुदधितटीसङ्कुला मेदिनीयं, प्राप्यन्ते यत्प्रभावात् त्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः ||२|| उपदेशतरङ्गिणी, पृ० ४९.
Page #96
--------------------------------------------------------------------------
________________
આશીર્વાદ
( ૮૬૧ ) જેના પ્રભાવથી દુઃખે નિવારી શકાય એવા ગજેન્દ્રો, વાયુના વેગને જીતનારા અ, રથના સમૂહ, કીડાવાળી છીએ, ચપળ ચામથી સુશોભિત રાજ્યલક્ષ્મી, ઊંચું ઉજજવળ છત્ર, ચાર સમુદ્રના કિનારાવડે વ્યાપ્ત એવી આ પૃથ્વી પ્રાપ્ત થાય છે તે ત્રણ ભુવનમાં વિજય પામનાર ધમલાભ તમને હે ! ૨. दीर्घायुभव भण्यते यदि तदा तन्नारकाणामपि,
सौख्यार्थ धनवान् भवेद्यदि पुनस्तन्म्लेच्छकानामपि । सन्तानाय च पुत्रवान् भव पुनस्तत्कुक्कुटानामपि, तस्मात्सर्वसुखप्रदोऽस्तु भवतां श्रीधर्मलाभः श्रिये ॥३॥
૩પશતff, go ક૨. ( શ્રી સિદ્ધસેન દિવાકરે ભેજ રાજાને આશીર્વાદ આપતાં આ પ્રમાણે કહ્યું –) તું દીર્ઘ આયુષ્યવાળો થા એમ જે હું કહું તે તે દીર્ઘ આયુષ્ય નરકના જીવોને પણ છે, સુખને માટે ધનવાન થા એમ કહું તે તે ધન પ્લેચ્છોને પણ છે અને સંતાનને માટે પુત્રવાન થા એમ કહું તે તે પુત્ર કુકડાને પણ ઘણું છે; તેથી સર્વ પ્રકારનાં સુખને આપનાર ધર્મલાભ જ તમારી લક્ષ્મીને માટે થાઓ. (આ આશીર્વાદ જ સર્વ પ્રકારના આશીર્વાદ કરતાં શ્રેષ્ઠ છે.) ૩.
Page #97
--------------------------------------------------------------------------
________________
- વૈરા (૭) {
વૈશ્યને ધર્મ
पशूनां रक्षणं दानमिज्याऽध्ययनमेव च । वणिक्पथं कुसीदं च, वैश्यस्य कृषिरेव च ॥१॥
ગાય, ભેંસ વગેરે પશુઓનું રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કર, વેદ ભણવે, દેશાંતરમાં જળ-સ્થળ-માર્ગે ગમન કરી વ્યાપાર કર, વ્યાજ લેવું તેમ જ કૃષિ(ખેતી) કરવી એ વૈશ્યનું ધર્મકાર્ય છે. ૧. વૈશ્યને માટે કાર્ય અને અકાય –
गर्व न्यासापहारं च, वणिकपुत्रः परित्यजेत् । अङ्गीकुर्यात्क्षमामेकां, भूपतौ दुर्गतेऽपि च ॥ २ ॥
વિવાર, ૩૪ર ૨, સે વાણીયાના પુત્રે ગર્વ અને કેઈની થાપણ ઓળવવી, એ બન્નેને ત્યાગ કરે, તથા રાજા અને રંકને વિષે એક ક્ષમાને જ અંગીકાર કરવી. ૨. વૈશ્યનું કર્મस्वाध्यायो यजनं दानं, पशूनां पालनं तथा । લવિાણિજે,
વૈ ળિ સાત વૈ ||| grશસંહિતા (ઇતિ), aણ ૨, ૪ો રૂ.
Page #98
--------------------------------------------------------------------------
________________
વૈશ્ય
( ૮૬૩ )
સ્વાધ્યાય-અભ્યાસ કરવા, યજ્ઞ કરવા, દાન દેવું, પશુઓનુ પાલન કરવું, વ્યાજવટાવ કરવા, ખેતી કરવી અને વેપાર કરવેા : આ સાત વૈશ્યનાં ક્રમ છે. ૩.
વૈશ્ય અને શૂદ્રનાં કઃ
दानमध्ययनं वार्ता, यजनं चेति वै त्रिशः ।
शूद्रस्य वार्ता शुश्रूषा, द्विजानां कारुकर्म च ॥ ४ ॥
|
ત્રિસંહિતા,
જો ૬.
દાન દેવું, ભણવું, વાર્તા કરવી અને યજ્ઞ કરવાઃ એ વૈશ્યની વૃત્તિ છે, તથા વાર્તા કરવી, બ્રાહ્મણુની સેવા કરવી અને કારીગરનું કાર્ય કરવું: એ શૂદ્રની વૃત્તિ છે. ૪.
कृषिगोरक्ष्यवाणिज्यं, वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म, शूद्रस्यापि स्वभावजम् ॥ ५॥ માયનીતા, ૪૦ ૨૮, જો ૪૪.
ખેતી, ગાયનુ રક્ષણ અને વેપાર, એ વશ્યનું ક્રમ સ્વ
ભાવથી જ થયેલું છે, અને સેવા-ચાકરી કરવાનુ` કમ શૂદ્રનુ છે તે પણ સ્વભાવથી જ થયેલુ છે. ૫.
滁
Page #99
--------------------------------------------------------------------------
________________
X.X..**..**..**..**..**..* •* ** * ** ** *** **
.**..४.४
व्यापार (८)
6
વણિકને વ્યાપારअधीते यत्किश्चित्तदपि मुषितुं ग्राहकजनं,
मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्तुमपरम् । प्रदत्ते यत्किश्चित्तदपि समुपादातुमधिकं, प्रपञ्चोऽयं वृत्तेरहह गहनः कोऽपि वणिजाम् ॥ १॥
श्राद्धप्रतिक्रमणपत्ति, पृ. ७१. ( दे. ला. ) વણિક જન જે કાંઈ અભ્યાસ કરે છે તે પણ ગ્રાહક જનને લુંટવા માટે જ; તે જે કાંઈ કોમળ-મિષ્ટ-વચન બેલે છે તે પણ અન્ય જનને વશ કરવા માટે જ તથા તે કોઈને કાંઈ ચીજ મફત આપે છે તે પણ તેની પાસેથી અધિક લેવા માટે જ. અહા ! વણિકના વેપારને આ પ્રપંચ કોઈક गहन छ. १.
लोल्येन किश्चित् कलया च किश्चित,
पापेन किश्चित्तुलया च किश्चित् ।। किश्चिन्च किञ्चिच्च समाहरन्तः, प्रत्यक्षचौरा वणिजो भवन्ति ॥ २ ॥
उपदेशप्रासाद * (વેપાર કરતી વખતે) કાંઈક ચળવણી, કાંઈક કુશ
Page #100
--------------------------------------------------------------------------
________________
વ્યાપાર
( ૮૬૫ )
ળતાથી, કાંઈક પાપથી ( અન્યાયથી), કાંઈક ત્રાજવાથી (ઓછું આપીને કે અધિક લઈને), એમ કાંઈક કાંઈક ગ્રહણ કરતા વણિકજને પ્રત્યક્ષ (જાહેર) ચાર જ છે. ૨. વ્યાપાર કેવી રીતે કરવેર–
निन्दायोग्यजनैः सार्ध, कुर्यान क्रयविक्रयो। द्रव्यं कस्यापि नो देयं, साक्षिण भूषणं विना ॥ ३ ॥
उपदेशप्रासाद, स्तम्भ ९, व्याख्यान १२६. નિંદવા ગ્ય-નીચ માણસની સાથે ખરીદી કે વેચાણનું કામ કરવું નહીં અને સાક્ષી રાખ્યા વિના કે ઘરેણું વિના કેઈને પણ દ્રવ્ય આપવું નહીં. ૩. ધર્મને અબાધક વ્યાપાર કરે –
धर्ममर्माविरोधेन, सकलोऽपि कुलोचितः । निस्तन्द्रेण विधेयोऽत्र, व्यवसायः सुमेधसा ॥ ४ ॥
વિવાર, કાર ૨, સો કર. બુદ્ધિમાન માણસે આળસને ત્યાગ કરી ધર્મના તત્વને વિરોધ ન આવે તેમ પોતાના કુળને ઉચિત સમગ્ર વ્યવસાયવ્યાપાર કરે. ૪. વ્યાપાર સફળ કેમ થાય –
व्यवसायोऽप्यसौ पुण्यनैपुण्यसचिवो भवेत् । सफलः सर्वथा पुंसां, वारिसेकादिव द्रुमः ॥ ५ ॥
વિટાણ, છાણ ૨, ૨૦ ૨૦. જેમ જળના સિંચવાથી વૃક્ષ ફળવાળે થાય છે તેમ પુરુષને આ વેપાર પણ પુણ્ય અને પિતાની હુંશિયારી સહિત હોય તે સદા સફળ થાય છે. ૫.
Page #101
--------------------------------------------------------------------------
________________
તેશાટન (૧)
દેશાટનના ગુણ-દોષ:– तीर्थानामवलोकन परिचयः सर्वत्र वित्तार्जनं,
नानाचर्यनिरीक्षणं चतुरता बुद्धेः प्रशस्ता गिरः । एते सन्ति गुणाः प्रवासविषये दोषोऽस्ति चैको महान् ,
यन्मुग्धामधुराधराधरसुधापानं विना स्थीयते ॥ १ ॥
પ્રવાસને વિષે–પરદેશ પર્યટન કરવામાં સર્વ તીર્થોનું દર્શન થાય છે, સર્વ ઠેકાણે વિવિધ જનેને પરિચય થાય છે, ધનનું ઉપાર્જન થાય છે, વિવિધ પ્રકારનાં આશ્ચર્યો જોવાય છે, બુદ્ધિની ચતુરાઈ પ્રાપ્ત થાય છે અને સારું વચન બોલતાં આવડે છે-આવા ઘણુ ગુણે પ્રાપ્ત થાય છે; પરંતુ એક જ મે દેષ છે, તે એ કે–સ્ત્રીના મધુર, નીચલા હોઠમાં રહેલા અમૃતના પાન વિના રહેવું પડે છે. (અર્થાત્ સ્ત્રીના વિષયસુખ વિના રહેવું પડે છે.) ૧. કયાં વાસ ન કરે –
यस्मिन् देशे न सम्मानो न वृर्त्तिन च बान्धवः । न च विद्यागमोऽप्यस्ति, वासं तत्र न कारयेत् ॥ २ ॥
वृद्धचाणक्यनीति. अध्याय १, श्लो० ८. જે દેશમાં સન્માન ન હોય, આજીવિકા ન હોય, સગાસંબંધી ન હોય તથા વિદ્યાની પ્રાપ્તિ ન હોય, તે દેશમાં નિવાસ કરે એગ્ય નથી. ૨.
Page #102
--------------------------------------------------------------------------
________________
NAMA
ક ( ૨૦ )
સૂત્રનાં લક્ષણઃ—
दीर्घवैरमसूया च, असत्यं ब्रह्मदूषणम् । पैशुन्यं निर्दयत्वं च जानीयाच्छूद्रलक्षणम् ॥ १ ॥ સિઘ્રવ્રુતિ, યાય, 1૦ ૨૨.
અસ
લાંબી મુદત સુધીનું વેર, અસૂયા ( અદેખાઇ ), ત્ય, બ્રહ્મચર્યમાં દૂષણુ ( અબ્રહ્મચર્ય ), ચાડીયાપણું અને નિર્દયપણું : આ સર્વ શૂદ્ર( હલકી જાતિ )નાં લક્ષણ જાણવાં. ૧. सत्यं नास्ति तपो नास्ति नास्ति चेन्द्रियनिग्रहः । सर्वभूतदया नास्ति, एतच्चाण्डाललक्षणम् ॥ २॥ || પારાશરસ્મૃતિ, જો પુર
.
જેનામાં સત્ય ન હોય, તપ ન હોય, ઇંદ્રિયાને ન હોય અને સર્વ પ્રાણીઓને વિષે દયા ન હોય સમાન છે-આ ચાંડાલનાં લક્ષણ છે. ૨. શૂદ્ર-ચાંડાલ-ના પ્રકારઃ—
નિગ્રહ
તે ચાંડાલ
नास्तिक: पिशुनचैत्र, कृतघ्नां दीर्घशेषकः । चत्वारः कर्मचाण्डाला जन्मतश्चापि पञ्चमः ॥ ३ ॥ વૃત્તિષ્ઠસ્મૃતિ, R., ો. રર
નાસ્તિક ૧, ચાડીયે ૨, કૃતની ૩અને અતિ ક્રોધવાળા ૪: આ ચાર કર્મચાંડાળ છે અને પાંચમા જાતિથી ચાંડાળ છે.૩.
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૮૬૮)
,
સુભાષિત-પદ્ય-રત્નાકર
wwwww
w wwwww૪૪૪૪૪૪૦ ,૦૦૦
ચૂક છતાં બ્રાહ્મણ
शूद्रे चैव भवेद् वृत्तं, ब्राह्मणेऽपि न विद्यते । शूद्रोऽपि ब्राह्मणो शेयो, ब्राह्मणः शूद्र एव च ॥ ४ ॥
મારત, શાતિપ, ૦ ૨૧, ૦ ૩૨. જે શુદ્રને વિષે ચારિત્ર હોય, અને બ્રાહ્મણને વિષે ચારિત્ર ન હોય, તે શૂદ્રને પણ બ્રાહ્મણ જાણ અને બ્રાહાણને શુદ્ર જ જાણ. ૪.
यस्य चित्तं दयास्यूतं, सर्वसत्चहितेषितम् । चण्डालोऽपि स विप्रः स्यात्, लोकेशो हि क्षमाकरः ॥५॥
| મમત, ૩ , ૪૦ ૨૨, ગો ક8. જેનું ચિત્ત દયાથી યુક્ત હોય તથા સર્વ પ્રાણીઓના હિતને ઈચ્છતું હોય તે પુરુષ ચંડાળ છતાં પણ બ્રાહ્મણ છે–ાહ્મણ જે છે, કેમકે જે ક્ષમાવાન છે તે જ લોકોને સ્વામી છે. ૫. શૂદ્વધર્મ સેવા– एकमेव तु शूद्रस्य, प्रभुः कर्म समादिशत् ।
પામેવ વનાં, શુભૂષામયિયા છે ૬. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણની દ્રષ કર્યા વિના અથત આનંદપૂર્વક સેવા કરવી એ શુદ્રનું એક જ કર્મ-કાર્ય પ્રભુએ નિરૂપિત કર્યું છે. ૬. ચાર વર્ણના સાધારણ ધર્મ
आनृशंस्यमहिंसा चाप्रमादः संविभागिता । શ્રાદ્ધતિથેય, સત્યમો વિ ૭ |
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધ
( ૨૬૯ )
स्वेषु दारेषु सन्तोषः, शौचं नित्यानसूयता । आत्मज्ञानं तितिक्षा च धर्मः साधारणो नृप ! ॥ ८ ॥
મહામાત.
હે રાજન ! ક્રૂરતાને ત્યાગ કરવા, હિંસા ન કરવી, ધર્મકાર્યમાં પ્રમાદ ન કરવા, ખીજાને અન્ન-દાન આપી ભેાજન કરવું, પિતૃઓનું શ્રાદ્ધ કરવું, અતિથિને સત્કાર કરવા, અસત્ય વચન બેલવું નહીં, ક્રોધના ત્યાગ, પેાતાની સ્રી વિષે સંતાષ રાખવા, પવિત્રતા રાખવી, કોઇ પણ પ્રાણી પર ઇર્ષ્યા કરવી નહીં, આત્મ સંબંધી જ્ઞાન મેળવવું, ક્રાઇ કટુ વચન મેલે તેને સહન કરવું એ ( ચારે વર્ણોના ) સાધારણ ધર્મ જાણવા. ૭–૮.
दया समस्त भूतेषु, तितिक्षा नातिमानिता । सत्यं शौचमनायासो मङ्गलं प्रियवादिता ॥ ९ ॥ मैत्र्यस्पृहा तथा तद्वदकार्पण्यं नरेश्वर ! | अनसूया च सामान्यवर्णानां कथिता गुणाः ॥ १० ॥ विष्णुपुराण.
સંવ પ્રાણી પર દયા રાખવી, સહનશીલ થવું, માનપણાના ત્યાગ કરવા, સત્ય વચન બેલવું, પવિત્રતા રાખવી, અતિપ્રયાસ કરવે નહી, શુભ આચરણ રાખવું, પ્રિય વચન ખેલવું, મિત્રભાવ રાખવે, ( વિષયામાં ) સ્પૃહા રાખવી નહીં, તેમ જ કૃપણુતાના ત્યાગ અને કાઈ પણ પ્રાણી ઉપર દોષ-આાપ કરવા નહી, હે નરેશ્વર ! સામાન્ય વર્ણીના આ ગુણા કહેલા છે. ૯–૧૦.
Page #105
--------------------------------------------------------------------------
________________
સેવા (૨૨)
.
સેવાધર્મની ગહનતાં
मोनान्मूकः प्रवचनपटुर्वातिको जल्पको वा, धृष्टः पार्श्वे भवति च तथा दूरतश्चाप्रगल्भः । क्षान्त्या भीर्यदि न सहते प्रायशो नाभिजातः, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ १॥
નતિશતા (મારિ ), મકો'૧૮. મૌન ધારણ કરે તે મુંગે કહેવાય છે, બેલવામાં હશિયાર હોય તે વાયડે અથવા બકવાદી કહેવાય છે, પાસે રહે તે ધૃષ્ટ કહેવાય છે, કે રહે તે રાંકડે કહેવાય છે, ક્ષમા ગુણવાળો હોય તે બીકણ કહેવાય છે અને જે સહન ન કરે તે પ્રાયે કરીને હલકે કહેવાય. આ રીતે સેવાધર્મ અત્યંત ગહન છે, તેને યોગીઓ પણ જાણી શકતા નથી. ૧.
भावस्निग्धैरुपकृतमपि द्वेष्यतामेति किञ्चित्, छाद्यादन्यैरपकृतमपि प्रीतिमेवोपयाति । दुर्ग्राह्यत्वान्नृपतिमनसां नैकभावाश्रयाणां, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ २ ॥
વત, g૦ ૧૮, ૩૦ ૨૨. નેહયુક્ત સેવકેએ ઉપકારનું કાર્ય કર્યા છતાં કાંઈક કાય ષપણાને પામે છે અને બીજા-નેહરહિત સેવકોએ છાની રીતે અપકારવાળું કાર્ય કર્યું હોય તે પણ રાજાને
Page #106
--------------------------------------------------------------------------
________________
સેવા
( ૮૭૧ )
પ્રીતિ ઉત્પન્ન થાય છે, કેમકે અનેક પ્રકારના ભાવ( અભિપ્રાય ) ને ધારણ કરનારાં, રાજાનાં મન વશ કરી શકાય તેવાં ન હોવાથી તેમની સેવા કરવાને ધર્મ અત્યંત ગહન છે અને તે યાગીજના પણ જાણી શકતા નથી. ૨. પૂર્વ સેવાઃ—
पूर्वसेवा तु तन्त्रज्ञैर्गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्वेह प्रकीर्त्तिता ॥ ३ ॥ એનવિન્દુ ( મિદ્રસૂરિ), સ્ને૦૦૬.
ગુરુ અને દેવની પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પર અદ્વેષઃ આ સર્વ શાસ્રને જાણનાર પુરુષાએ પૂર્વસેવા કહેલી છે. ૩. મધ્યમ સેવાઃ—
-
अत्यासन्ना विनाशाय दूरस्था न फलप्रदा ।
9
सेव्या मध्यमभावेन, राजा वह्निर्गुरुः स्त्रियः ॥ ४ ॥
ઉદ્દેશપ્રાસાદ્દ, માન ૨, g॰ ૭. ( ×. સ. )*
રાજા, અગ્નિ, ગુરુ અને સ્રી: આ ચારની અત્યંત પાસેની સેવાથી પેાતાના વિનાશ થાય છે, અને દૂર રહેવાથી તેનુ ફળ મળતું નથી. તેથી તેમની મધ્યમપણે સેવા કરવી યાગ્ય છે. સેવાનું ફળ —
कथं नाम न सेव्यन्ते यत्नतः परमेश्वराः ।
અવિળય ચે તા:, પૂયન્તિ મનોરથાનું ? ।। 、 ||
1
r
પરમાત્મા અથવા મોટા રાજાને, શા માટે પ્રયત્નથી ન સેવવા ? કેમકે તે તુષ્ટમાન થયેથી તત્કાળ મનેારથાને પૂર્ણ કરે છે. ૫.
Page #107
--------------------------------------------------------------------------
________________
છે સે
(૨૨)
તે
સેવકના ગુણ
સારા રિવર રાણા, વિધવા, વિરમી રિકI રાજુ સોધનો મત, સરિઘસે છે ?
વિદ્યાવિહાર, ઝાર ૨, સો૦ ૮. વંચના નહીં કરનાર, સ્થિર ચિત્તવાળ, બુદ્ધિમાન, પ્રિય વચન બોલનાર, પરાક્રમી, પવિત્ર, નિર્લોભી, ઉદ્યમી અને સ્વામીભક્ત એવા સેવકને સપુરુષે ઇરછે છે. ૧. गर्वाभावो घृणाभावः, कष्टे धैर्य विवेकिता। औदार्यसहितामुख्या एते सेवाकृतां गुणाः ॥२॥
| મુનિ હિમાંશુપાય. જે મનુષ્ય સેવાગુણને પ્રાપ્ત કરવા ચાહે છે તેમનામાં આટલા ગુણે જોઈએ-અભિમાનને અભાવ ( નમ્રતા ), ઘણાને અભાવ, દુઃખ પડે ત્યારે ધીરજ, યોગ્ય-અયોગ્ય સમયને ઓળખીને કામ કરવાની વિવેકબુદ્ધિ, ઉદારતા અને (સેવ્યનાં કડવાં-મીઠાં સાચાં–જૂઠાં વચન તથા કષ્ટને) સહવાની શક્તિ વગેરે. ૨. સેવક-નિંદા –
प्रणमत्युमतिहेतोर्जीवितहेतोविमुश्चति प्राणान् । ટુર્ણયતિ સુણો , એ મૂર્તિ ચિઃ ? રૂ II
શ્રાવિધિ, પૃ. ૮૭. (મામા. સ )
Page #108
--------------------------------------------------------------------------
________________
સેવક
( ૮૭૩ ) નેકરી કરનાર પુરુષ પિતાની ઉન્નતિ કરવા માટે બીજાને નમે છે, જીવવાના હેતુથી પિતાના પ્રાણને મૂકી દે છે અને સુખ મેળવવાના હેતુથી દુઃખને સહન કરે છે, તે સેવકથી બીજે મૂર્ખ કોણ હોય ? ૩. સેવકની મુશ્કેલી:चित्तं शान्तजनस्य भक्तिकुशलं प्रीतस्य धर्मात्मनो
धीरस्यातिनयः सुदम्भकुशलश्चित्तेन शुष्को जनः । सद्भक्तेरपि सेवकस्य सगुन सेवानुठानं द्विषन्, सेव्यो भक्तिसुशान्निधैर्यरहितं कुर्यात विरुद्धं सदा ॥४॥
| મુનિ હિનgવરા. સેવા કરનાર–સેવક, શાંત, ભક્તિવાળે, પ્રેમને કરનાર, ધર્માત્મા અને ધીર હોય; પણ જે સેવ્ય (સેવક જેની સેવા કરતે હોય તે પિતા-રાજા-ગુરુ વગેરે વડિલ) સેવક પ્રતિ અન્યાય કરનારે, છલ-કપટ કરનારે, શુષ્ક હૃદયને અને સેવકની, ભક્તિ-પ્રેમથી કરાતી, ગુણવાળી, સાચી સેવાને પણ દ્વેષ કરનાર-અપમાન કરનાર હોય તે તે વ્યક્તિગુણવાળા સેવકના ચિત્તને હંમેશને માટે ભક્તિ, શાંતિ અને ધીરજથી રહિત-વિરુદ્ધ કરી નાખે છે. (અર્થાત્ સેવ્યના દોષથી સેવક કંટાળી સદાને માટે તેનાથી વિમુખ થઈ જાય છે.) ૪.
भक्तियुक्तोऽपि नम्रोऽपि, निर्दम्भोऽपि च सेवकः ।। सेव्यान न सेवितुं शक्तः, प्रार्थनाभङ्गभीतितः ॥५॥
मुनि हिमांशुविजय.
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૮ )
સુભાાત-પદ્ય-તાકર
સેવા કરનાર સેવક ભક્તિવાળા હાય, વિનીત હાય, માયા રહિત હાય, તે પશુ, સેન્ચે-વડિલા તેની પ્રાર્થનાને નહિ સ્વીકારે અર્થાત્ તેની ભક્તિના અનાદર કરે ( તેા સ્વા શિમાની તે સેવકને માટું દુઃખ થાય. ) તે દુઃખથી બચવા માટે સેવક, સેવ્ય-વિલેની સેવા કરી શકતા નથી. પ.
સેવકે શું ન કરવું ?
येन स्याल्लघुता लोके, पीडा च प्रभुचेतसि । प्राणत्यागेऽपि तत्कर्म, न कुर्यात्कुलसेवकः ॥ ६॥
જૈનવશ્રુતન્ત્ર, પૃ૦ ૨,, t॰ રૂ૪૭.
જે કાય કરવાથી લેાકમાં પેાતાની લઘુતા-હલકાઇ થાય અને સ્વામીના ચિત્તમાં પીડા થાય તેવું કાંચ કુળના સેવકે ( અથવા વંશપર પરાથી આવતા સેવકે ) પ્રાણના ત્યાગ થાય તેા પણ કરવું નહીં. ૬.
સેવકના ધઃ—
एकान्ते मधुरैर्वाक्यैः सान्त्वयन्नहितात्प्रभुम् । वारयेदन्यथा हि स्यादेष स्वयमुपेक्षितः ॥ ७ ॥
विवेकविलास उल्लास २, श्लो० ९८.
પેાતાના શેઠને એકાન્તમાં મીઠા વાક્યોથી સમજાવવા જોઇએ અને અહિતકર કાર્યાંથી તેને વારવા જોઇએ. જો એમ
Page #110
--------------------------------------------------------------------------
________________
સેવક
( ૮૭૫) ન કરે તે (તે નોકરની) પોતાની ઉપેક્ષા થાય છે. (અર્થાત્ શેઠને નેકર તરફ સદ્ભાવ નથી ઉપજ.) ૭.
स्वाम्यर्थे यस्त्यजेत् प्राणान्मयो भक्तिसमन्वितः । स परं पदमाप्नोति, जरामरणवर्जितम् ॥ ८ ॥
जैनपञ्चतन्त्र, पृ० ७८, श्लो० ३०१. ભક્તિવાળે જે મનુષ્ય સ્વામીને માટે પોતાના પ્રાણને ત્યાગ કરે છે તે મનુષ્ય જરા અને મરણ રહિત એવા મેક્ષપદને પામે છે. ૮.
Page #111
--------------------------------------------------------------------------
________________
સ્વામી ( ૧૨ )
XXX MO
સ્વામી-રોઠના ગુણ:--
अकर्ण दुर्बलः शूरः, कृतज्ञः सात्त्विको गुणी । वदान्यो गुणरागी च, प्रभुः पुण्यैरवाप्यते ॥ १ ॥ વિવેદવિહાસ, ઉડ્ડાસ ૨, ૉ ૯૬.
જે કાનના કાચા ન હેાય, શૂરવીર હાય, કરેલા કાર્ય ને જાણુતા હાય, સાત્ત્વિક હાય, ગુણવાન હાય, ઉદાર હાય અને ગુણને વિષે પ્રીતિવાળા હાયઃ આવા સ્વામી પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.
૧.
सुतन्त्रः सुपवित्रात्मा, सेवकागमनस्पृही ।
औचित्यवित क्षमी दक्षः, सलज्जो दुर्लभः प्रभुः ॥ २ ॥ વિશ્વવિહામ, ઉડ્ડાસ ૨, 1૦ ૯૭.
સારી રીતે શાસ્ત્રના જાણકાર, પવિત્ર આત્માવાળા, સેવકના આગમનની ઈચ્છા રાખનાર, ઉચિતતાને જાણનાર, ક્ષમાવાન, ચતુર અને લજ્જાવાળે એવા સ્વામી મળવે દુર્લભ છે. ૨.
स्वामी सम्भावितैश्वर्यः, सेव्यः सेव्यगुणान्वितः । सुक्षेत्रबीजवत् कालान्तरेऽपि स्यान्न निष्फलः ॥ ३ ॥ વિવેવિજ્ઞાન, ડ્વાસ ૨,
જો ૭૨.
O
Page #112
--------------------------------------------------------------------------
________________
સ્વામી
( ૮૭ ) સ્વામી થવાના ગુણે જેનામાં હોય અને જેની પાસેથી ધન આવવાની સંભાવના હોય એવા શેઠની સેવા કરવી જોઈએ, કારણ કે એવા શેઠની કરેલી સેવા સારી ભૂમિમાં વાવેલા બીજની માફક સમય જવા છતાં પણ નિષ્ફળ નથી જતી. ૩. નમાલે શેઠા –
यस्मिन् रुष्टे भयं नास्ति, तुष्टे नैव धनागमः । निग्रहोऽनुग्रहो नास्ति, स रुष्टः किं करिष्यति ? ॥ ४ ॥
વાળનેતિ, ૫૦ ૧, સ્કો૨. જે સ્વામી કોઇ પામેથી ભય ન હોય અને પ્રસન્ન થવાથી ધનની પ્રાપ્તિ ન હોય, તથા જે નિગ્રહ કે અનુગ્રહ કરી શકતો ન હોય તે સ્વામી કદાચ કોધ પામે તે પણ તે શું કરી શકે ? કાંઈ જ નહીં. ૪. દુર્લભ રવામી-સેવક
क्षमी दाता गुणग्राही, स्वामी दुःखेन लभ्यते । अनुरक्तः शुचिर्दक्षः स्वामिन् ! भृत्योऽपि दुर्लभः ॥ ५॥
ધર્મદુમ, વવ , . ૨. (. H.) ક્ષમાવાન, દાતાર અને ગુણને ગ્રહણ કરનાર સ્વામી દુઃખે કરીને મળે છે-એ સ્વામી દુર્લભ છે, તથા હે સ્વામી ! પ્રીતિવાળો, પવિત્ર અને ડાહ્યો: આવા ગુણવાળે સેવક પણ દુર્લભ છે. ૫.
Page #113
--------------------------------------------------------------------------
________________
પુત્ર (૪) આ
પાત્ર શબ્દનો અર્થ –
पाकारणोच्यते पापं, ऋकारस्त्राणवाचकः । अक्षरद्वयसंयोगे, पात्रमाहुर्मनीषिणः ॥ १॥
૩ઃરાતળિો , g૦ ૨૨, ઋા. રરૂ.* પાકાર અક્ષરે કરીને પાપ કહેવાય છે, ત્રકાર અક્ષર ત્રાણ( રક્ષણ)ને કહેનાર છે. આ બે અક્ષર ભેગા કરવાથી પાત્ર શબ્દ થાય છે, એમ પંડિતે કહે છે. ૧. સુપાત્રનું સ્વરૂપ –
मनोवाक्काययोगेषु, प्रणिधानपरायणाः । वृत्तान्या ज्ञानसम्पन्नास्ते पात्रं करुणापराः ।। २ ॥
તરણામૃત, ૦ ૨૨. જેઓ મન, વચન અને કાયાના, વેગને વિષે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, જેઓ સદાચારનું આચરણ કરતા હોય, જેઓ જ્ઞાનયુક્ત હોય અને જે કરુણુવાળા હોય તેઓ જ સુપાત્ર છે. ૨.
धृतिभावनया युक्ताः, सवभावनयाऽन्विताः । तत्वार्थाहितचेतस्कास्ते पात्रं दातुरुत्तमाः ॥ ३ ॥
તરવામૃત, ૩૦ ર૦૦. જેઓ પૈર્યની ભાવનાવડે યુક્ત હય, સત્વ (પરકમની
Page #114
--------------------------------------------------------------------------
________________
સુપાત્ર
( ૮ ) ભાવનાએ કરીને સહિત હોય અને તત્વાર્થમાં જ ચિત્તને સ્થાપન કરનારા હોય, તેવા ઉત્તમ પુરુષે જ દાતારને સુપાત્રરૂપ છે. ૩. स्वाध्यायोत्थं योनिमन्तं प्रशान्तं, तानस्थं पापभीरं बहुज्ञम् । स्त्रीषु क्षान्तं धार्मिकंगोशरण्यं, वृत्तैः क्षान्तं तादृशं पात्रमाहुः॥४॥
વગત, ૪૦ ૮, ૨૮. જે સ્વાધ્યાય કરીને ઊઠેલે હય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયે હોય, અતિ શાંત હોય, યજ્ઞના અગ્નિની પૂજા કરતે હોય, પાપથી ભય પામતે હોય, ઘણા જ્ઞાનવાળો હોય, સ્ત્રીઓને વિષે ક્ષમા રાખતું હોય, ધર્મક્રિયામાં તત્પર હોય, ગાયનું રક્ષણ કરતા હોય અને આચાર પાળવામાં સમર્થ હોય તે પાત્ર કહેવાય છે. ૪. સુપાત્રના પ્રકાર --
स्थावरं जङ्गमं चेति, सत्पात्रं द्विविधं मतं । स्थावरं तत्र पुण्याय, प्रासादप्रतिमादिकम् । ५॥ ज्ञानाधिकं तपःक्षाम, निर्मम निरहङ्कृतिम् ।
स्वाध्यायब्रह्मचर्यादियुक्तं पात्रं तु जङ्गमम् ॥ ६ ॥ ૩રહેશતાવિળી, કૃ૦ રૂડ, કો૨૪, ૨૫* (જ. . .)
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનું પાત્ર કહેલું છે. તેમાં મંદિર, મૂર્તિ વગેરે સ્થાવર પાત્ર અને જ્ઞાની, તપસ્વી, નિસ્પૃહ, નિરભિમાની, અભ્યાસી અને બ્રહાચારી એ જંગમ પાત્ર પુણ્યજનક છે. ૫, ૬.
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૮૮૦) , સુભાષિત-પદ્ય-રત્નાકર સુપાત્ર-મહિમા
धृतिभावनया दुःखं, सत्त्वभावनया भवम् । ज्ञानभावनया कर्म, नाशयन्ति न संशयः ॥ ७ ॥
તરવામૃત, કચ્છો૨૦, (સુપાત્ર પુરુષ) ધૈર્યની ભાવનાવડે દુઃખને નાશ કરે છે, સત્ત્વની ભાવનાવડે સંસારને નાશ કરે છે અને જ્ઞાનની ભાવનાવડે કર્મને નાશ કરે છે, તેમાં કોઈ પણ સંશય નથી. ૭. સુપાત્રની દુર્લભતા –
शालिबीजं च विद्यां च, वस्तुकाममनीषिभिः । सुक्षेत्रं च सुपात्रं च, विना पुण्यन लभ्यते ॥ ८॥
gigવશ્વરિત્ર, (Ta) g૦ ૭૦, ૮ ખા અને વિદ્યા વાવવાની ઇચ્છાવાળા ડાહ્યા પુરુષોને સારું ક્ષેત્ર અને ઉત્તમ પાત્ર પુણ્ય વિના પ્રાપ્ત થતુ નથી. ૮. સુપાત્રથી ફળ –
सुक्षेत्रे वापयेबीजं, सुपात्रे निक्षिपेद्धनम् । सुक्षेत्रे च सुपात्रे च, झुप्तं तन्त्र विनश्यति ॥ ९ ॥
વારાહમૃતિ, ૦ ૨, . . સારા ક્ષેત્રમાં બીજ વાવવું જોઈએ અને સુપાત્રમાં ધન નાંખવું જોઈએ, કેમકે સારા ક્ષેત્રમાં અને સારા પાત્રમાં વાવેલું તે (બીજ અને ધન ) વિનાશ પામતું નથી. ૯.
Page #116
--------------------------------------------------------------------------
________________
-
પાત્ર ( ૫ )
=
કુપાત્ર-નિંદા –
कुपात्रेऽनर्थकृद्विद्या, कुपात्रेऽनर्थकृत्कला । कुपात्रेऽनर्थकृन्मैत्री, कुपात्रेऽनर्थकृद्धनम् ॥१॥
ઉકળ, ઋો૧. કુપાત્રને આપેલી વિદ્યા અનર્થ કરનારી છે, કુપાત્રને આપેલી કલા અનર્થ કરનારી છે, કુપાત્રની મિત્રાઈ અનર્થ કરનારી છે, તેમ જ કુપાત્રને આપેલું ધન અનર્થ કરનારું છે. ૧. સુપાત્ર અને કુપાત્ર –
सेव भूमिस्तदेवाम्भः, पश्य पात्रविशेषतः । आम्रो मधुरतामेति, तिक्ततां निम्बपादपः ॥ २ ॥
યાજ્ઞવર્ચસ્કૃતિ, પૂર્વ મા, . દક. તે જ ( એક જ પ્રકારની) ભૂમિ હોય છે અને પાછું પણ તે જ (એક જ પ્રકારનું) હોય છે, છતાં પાત્રની યેગ્યતાના વિશેષપણુથકી આમ વાવ્યું હોય તો તે મધુરતાને પામે છે અને લીંબડે વાવ્યું હોય તે તે કડવાપણાને પામે છે. ૨. કુપાત્રમાં બધું નકામું – यत्कारुण्यहिरण्यजं न न च यत्सन्मार्गताम्रोद्भवं,
नो यत्संयमलोहजन्म न च यत्सन्तोपमृत्स्नामयम् ।
Page #117
--------------------------------------------------------------------------
________________
wuuuuuuwwwuuuu
~
~vNvvvvvvvvvv
*
*
*
(૮૮૨) સુભાષિત-પદ્ય-રત્નાકર यद्योग्यं न तपोविधानदहनज्वालावलीतेजसां, सिद्धि याति कथं नृधान्यनिकरस्तस्मिन्कुपात्रे श्रितः ॥३॥
__ वैराग्य शतक-काव्यमाला सप्तमगुच्छक, श्लो० ९६. જે પાત્ર દયારૂપી સુવર્ણનું બનેલું ન હોય, જે સન્માગંરૂપી તાંબાથી ઉત્પન્ન થયેલું ન હોય, જે સંયમરૂપી લેડથી નીપજાવેલું ન હય, જે સંતેષરૂપી માટીમય ન હોય, તથા જે તપવિધાનરૂપ અગ્નિની જવાળાની શ્રેણિના તેજને લાયક ન હોય તેવા કુપાત્રમાં નાંખેલે મનુષ્ય ભવરૂપી ધાન્યને સમૂહ શી રીતે સિદ્ધિને પામશે? ૩.
किं करिष्यति पाण्डित्यमपात्रे प्रतिपादितम् । सपिधानघटान्तःस्थः, प्रदीप इव वेश्मनि ॥ ४ ॥
જૈનપત્ર, પૃ. ૨૦૮, સકો૩૮.* કુપાત્ર અગ્ય જન)ને વિષે આપેલી પંડિતાઈ શું કામ કરશે? જેમકે ઘડાનું મુખ બંધ કરી તેમાં રાખેલે દીવે ઘરની અંદર રાખવામાં આવે તો તે શું પ્રકાશ કરે ? ૪. किमिष्टमन्नं खरसूकराणां, कि रत्नहारो मृगपक्षिणां च । अन्धस्य दीगे बधिरस्य गीतं, मूर्खस्य किंशास्त्रकथाप्रसाः॥५॥
ગધેડા અને ભૂંડને ઉત્તમ અન્ન આપવાથી શું ફળ? પશુ-પક્ષી બાને રનને હાર પહેરાવવાથી શું ફળ? અંધની પાસે દીવે કરવાથી શું ફળ? બહેરાની પાસે સંગીત કરવાથી શુ ફળ ? અને મૂખની પાસે શાસ્ત્રની કથા કહેવાથી શું ફળ ? ( ક રણ કે ત્યાં સુપાત્રને અભાવ છે.) પ.
Page #118
--------------------------------------------------------------------------
________________
ગન (૨૨).
ooooooooooooooooo
સજનનું સ્વરૂપ --
सदयः सत्यवादी यः, सलज्जः शुद्धमानसः । गुरुदेवार्चको वाग्ग्मी, तस्य तुष्यन्ति देवताः ॥ १॥
ધર્મકુમ, g. , . ૧૪. (રે. જા. )* જે મનુષ્ય દયાળુ હોય, સત્યવાદી હોય, લજજાળુ હોય, શુદ્ધ મનવાળે હોય, ગુરુ અને દેવની પૂજા કરનાર હોય તથા સારું વચન બોલનાર હોય તે મનુષ્ય ઉપર દેવતાઓ તુષ્ટમાન થાય છે. ૧. तृष्णां छिन्धि भज क्षमा जहि मदं पापे रति मा कृथाः, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनान् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय प्रच्छादय स्वान् गुणान्, कीर्ति पालय दुःखिते कुरु दयामेतत्सतां लक्षणम् ॥२॥
નીતિશતક ( મા ), • - હે જીવ! તું તૃષ્ણાને છેદ કર, ક્ષમાને વાજ, મદને ત્યાગ કર પાપકાર્યને વિષે પ્રીતિ ન કર, સત્ય વચન બેલ, સાધુ પુરુષના માર્ગને અનુસર, વિદ્વાનની સેવા કર, માનવા લાયક મિત્રાદિકનું બહુમાન કર, શત્રુઓની ઉપર પણ પ્રીતિ રાખ, પિતાના ગુણેને ગુપ્ત કર-પ્રશંસા ન કર, કીર્તિનું
Page #119
--------------------------------------------------------------------------
________________
(८८४)
સુભાષિત-પદ્ય-રત્નાકર
પાલન કર, અને દુઃખીને વિષે દયા કર. આ પુરુષોનું सक्षय छे. ( सत्पुरुषांना भाव। माया डाय छे.) २. साये। सन:
उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुणः । अपकारिषु यः साधुः, स साधुः सद्भिरिष्यते ॥ ३ ॥
जैनपश्चतन्त्र, पृ. २५१, श्लो० ६०.* ઉપકાર કરનાર ઉપર જે સાધુ-સારો હોય, તેના સાધુપણમાં શો ગુણ? કાંઈ જ નહીં, પરંતુ જે અપકાર કરનાર ઉપર સાધુ-સારો હોય તેને જ સપુષએ સાધુપુરુષ કહ્યો છે.૩. सजननो महिमा:
परनिन्दासु ये मूका निजश्लाघापराङ्मुखाः । ईदृशैर्ये गुणैर्युक्ताः, पूज्याः सर्वत्र विष्टपे ॥ ४ ॥
तत्त्वामृत, श्लो. ८७. જેઓ પરનિંદા કરવામાં મૂંગા હોય અને પિતાની પ્રશંસા કરવામાં વિમુખ હોય, આવા ગુણો વડે જે યુક્ત હોય તેઓ આખા જગતમાં પૂજ્ય હોય છે. ૪. कारुण्येन हता वधव्यसनिता सत्येन दुर्वाच्यता,
सन्तोषन परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैर्ग्रन्थ्येन परिग्रहग्रहिलता यैौवनेऽपि स्फुटं, पृथ्वीयं सकलाऽपि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ।।५।।
वैराग्यशतक (काव्यमाला सप्तमंगुच्छक ), श्ला० २०.
Page #120
--------------------------------------------------------------------------
________________
સજજન
( ૮૮૫ ) જેઓએ યુવાવસ્થામાં પણ ફૂટ રીતે કરુણુવડે હિંસાના વ્યસનને ત્યાગ કર્યો હોય, સત્યવડે દુર્વચનનો ત્યાગ કર્યો હોય, સંતોષવડે પરધનની ચેરીને ત્યાગ કર્યો હોય, શીલવડે રાગાંધપણાનો ત્યાગ કર્યો હોય અને નિર્ચથપણા વડે પરિગ્રહની ઉન્મત્તતાને ત્યાગ કર્યો હોય, તે સુકૃતિ-પુણ્યશાળી પુરુષોએ આ આખી પૃથ્વી પવિત્ર કરી છે એમ હું માનું છું. ૫.
अन्नदानैः पयोदानधर्मस्थानश्च भूतलम् । यशसा सज्जनरत्र, रुद्धमाकाशमण्डलम् ॥ ६ ॥
| મામાત, શાર્વ, ૭૭, ૦ ૮. સપુરુષોએ આ પૃથ્વીતલને અન્નદાન(દાનશાળાઓ)વડે, જળદાનવડે (પાણીની પરબવડે) અને ધર્મનાં સ્થાને ( દહેરાં વગેરે.)વડે ઇંધ્યું છે, અને આકાશમંડળને પિતાના યશવડે સંધ્યું છે. ૬.
सवधर्मरता ये तु, साचिकाः शान्तचारिणः ।। ते देवा निर्मलानन्दा वसन्ति स्वर्गतिं गताः ॥ ७॥
મનુસ્મૃતિ, ૫૦ ૨૮, ઋો ૨૮. જેઓ સાત્વિક ધમમાં રક્ત હતા અને જે શાંત ચારિ. ત્રવાળા હતા તે સાત્વિક ગુણવાળા દેવે નિમેળ આનંદયાળ થઈ સ્વર્ગમાં જઈને રહેલા છે. ૭. न हि भवति वियोगः स्नेहविच्छेदहेतु
र्जगति गुणनिधीनां सज्जनानां कदाचित् ।
Page #121
--------------------------------------------------------------------------
________________
સુભાવિત-પદ્મ-રત્નાકર
घनतिमिरनिबद्धो दूरसंस्थोऽपि चन्द्रः,
किमु कुमुदवनानां प्रेमभङ्गं करोति १ ॥ ८ ॥
( te૬)
આ જગતમાં ગુણુના નિધાનરૂપ સજ્જનાને કદાચ વિયાગ થાય એટલે કે તેઓ દૂર રહેલા હાય તે પણ તે વિયેાગ કદાપિ સ્નેહના નાશનું કારણુ થતા નથી. ઘણા અ ંધકારથી અથવા મેઘના અંધકારથી રુંધાયેલે અને દૂર રહેલા એવા પણ ચંદ્ર શું પાયણાના વનના પ્રેમના ભંગ કરે છે ? પાયણાને વિકસ્વર કરે છે જ. ૮,
સજ્જનાની દુર્લભતાઃ—
पदे पदेऽधिगम्यन्ते, पापभाजो न चेतरे । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चापपक्षिणः ॥ ९ ॥ સૂનાવલિ ( આત્મા. સ.).
પાપી પુરુષા પગલે પગલે-ઠેકાણે ઠેકાણે મળી આવે છે, પણ ધર્મી પુરુષ તેટલા બધા હાતા નથી; કેમકે જગતમાં કાગડાએ ઘણા હોય છે પણ ચાષ પક્ષીએ ઘણા થાડા જ જોવામાં આવે છે. ૯.
शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे ।
साधवो न हि सर्वत्र चन्दनं न वने वने ॥ १० ॥
वृद्धचाणक्यनीति, अध्याय २, श्लो० १९.
દરેક પવત ઉપર કાંઈ માણિક્ય રત્ન હોતાં નથી, દરેક હાથીના ગસ્થળમાં મોતી હેતાં નથી, દરેક વનમાં ચંદનના
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૮૮૭ )
વૃક્ષા હાતાં નથી, તે જ પ્રમાણે સર્વ ઠેકાણે સાધુપુરુષા હાતા નથી; (કેાઈક જ ઠેકાણે હાય છે.) ૧૦.
સજ્જન
यैः कारुण्यपरिग्रहान्न गणितः स्वार्थः परार्थं प्रति, यैश्वात्यन्तदयापरैर्न विहिता वन्ध्याऽर्थिनां प्रार्थना । ये चासन् परदुःखदुःखितधियस्ते साधवोऽस्तं गताः, चक्षुः ! संहर बाष्पवेगमधुना कस्याग्रतो रुद्यते १ ॥ ११ ॥
જેઓએ, અત્યંત નિષ્ફળ કરી નથી, દુ:ખી થયા છે તે ગયા છે; તેથી હું સહરી લે; કેમકે તેવા સાધુઓને રુદન કરવુ ? ૧૧.
જેઓએ કરુણા અંગીકાર કરેલી હાવાથી પોપકારને વખતે સ્વાર્થને ગણ્યા નથી-સ્વાર્થની દરકાર કરી નથી, દયાળુપણું. હાવાથી, યાચકાની યાચનાને તથા જેએ અન્ય જનાના દુ:ખથી પાતે સાધુજને અસ્ત પામ્યા છે-પરલાકમાં નેત્ર ! તુ હવે તારા અશ્રુના પ્રવાહને અભાવે હુવે કેાની પાસે
शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, स्मेर श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ लक्षशः । किंत्वाकर्ण्य निरीक्ष्य चान्यमनुजं दुःखार्दितं यन्मन
स्ताद्रूप्यं प्रतिपद्यते कलियुगे ते पञ्चषाः पूरुषाः ॥ १२ ॥ પૃથ્વી પર વીર પુરુષા ઠેકાણે ઠેકાણે હજારા છે, વિદ્યાઓને જાણનારા પણ અનેક છે, લક્ષ્મીવડે કુબેરના પણ પરાભવ કરનારા વિકસ્વર ( ઘણી ) લક્ષ્મીના પતિએ પણ લાખા છે; પરંતુ દુ:ખથી પીડાતા અન્ય જનને જોઇને કે સાંભળીને
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૮૮૮)
સુભાષિત-પ-રત્નાકર
જેનું મન તદ્રુપપણને પામે છે–દુઃખથી પીડાય છે તેવા સપુરુષે તે આવા કલિયુગમાં પાંચ-છ જ છે. ૧૨. સજજન : દયાવાન –
निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चाण्डालवेश्मनः ॥१३॥
હિતોપદેશ, બિછામ, એ દ8. સપુરુષ ગુણ રહિત પ્રાણીઓને વિષે પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પિતાની ચંદ્રિકાને (ચાંદનીને) ચંડાળના ઘરથી ખેંચી લેતું નથી. ત્યાં પણ પિતાનાં કિરણે નાંખે છે. ૧૩. સજનનું આચરણ–
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च, साधूनामेकरूपता ॥ १४ ॥
કુમારપાત્ર વધ, પૃ. ૨૨, ૦૨. (નરમા. સ.) જેવું મન હોય (મનમાં વિચાર હોય) તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી જ કિયા-કમ હોય છે. ચિત્તમાં, વચનમાં અને ક્રિયામાં સાધુપુરુષનું એક જ સ્વરૂપ હોય છે. ૧૪.
विपद्यपि गताः सन्तः, पापकर्म न कुर्वते । हंसः कुक्कुटवत् कीटानत्ति कि क्षुधितोऽप्यलम् ।। १५ ।।
પાર્શ્વનાથવરિ (), , ગોળ ૨૭૨. સન્તપુરુષો વિપત્તિકાળમાં પણ પાપવાળું કાર્ય આચરતા
Page #124
--------------------------------------------------------------------------
________________
સજજન
( ૮૮૯).
નથી, કેમકે શું હંસ ખૂબ ભૂખે હોય તે પણ કુકડાની માફક કીડાઓને કદી ખાય ખરો ? ૧૫. उत्तिष्ठन्ति निजासनानतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति हसन्ति यान्ति च चिरं प्रेमाश्चितं सङ्गमम् । सिञ्चन्तो वचनामृतेन हृदयं सन्तः समीपागताः, किं किं न प्रियमाचरन्ति हि जने स्वीये चसम्मीलिते ?॥१६॥
રાહિમામાયણ-કરાર , અ૦ ૨, ૩ો ફર. સત માણસે, જ્યારે સ્વજનને મેળાપ થાય છે ત્યારે નગ્ન થઈને પિતાના આસનથી ઊભા થાય છે, સ્વાગત પૂછે છે, સંતેષ પામે છે, હસે છે, પ્રેમપૂર્વક ભેટે કરે છે અને વચનામૃતથી હૃદયને સિંચતા પાસે આવી શું શું પ્રિય આચરણ નથી કરતા ? ૧૬. प्रिया न्याय्या वृत्तिमलिनमसुभङ्गेऽप्यसुकरं,
वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कुशधनः । विपधुच्चैधैर्य पदमनुधियं च महतां, सतां केनोद्दिष्ट विषममसिधाराव्रतमिदम् ॥ १७ ।।
નતિશત (ભર્તુર), . . પ્રિય અને ન્યાયવાળી વૃત્તિ-આજીવિકા કરવી, પ્રાણને નાશ થાય તે પણ મલિન કાર્ય ન કરવું, અસપુરુષની પ્રાર્થના ન કરવી, થડા ધનવાળા મિત્રની પાસે પણ યાચના ન કરવી, વિપત્તિમાં પણ મોટા પૈર્યથી રહેવું-અને મહા
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૮૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર પુરુષોને પગલે-માર્ગે ચાલવું: આવું ખડ્ઝની ધારા જેવું વિષમ વ્રત પુરુષોને કોણે બતાવ્યું છે ? ૧૭. न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं,
सन्तोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुचम् । स्वश्लाघां न करोति नोज्झति नयं नौचित्यमुल्लङ्घय
त्युक्तोऽप्यप्रियमक्षमां न रचयत्येतच्चरित्रं सताम् ॥१८॥
સપુરુષ બીજાના દેષને બોલતો નથી, નિરંતર થેડા પણ પરના ગુણને બોલે છે, બીજાની સમૃદ્ધિમાં સંતોષ ધારણ કરે છે–તેના પર લેભ કરતું નથી, બીજાની પીડાને વિષે પિતે શેકને ધારણ કરે છે, પિતાની પ્રશંસા કરતે નથી, નીતિને ત્યાગ કરતે નથી, ઉચિતપણાને ઓળગતે નથી અને તેને કેઈએ અપ્રિય વચન કહ્યું હોય તે પણ તે અક્ષમા (ક્રોધ) કરતો નથી. આવું સપુરુષનું ચરિત્ર જ હોય છે. ૧૮. दोषजालमपहाय मानसे, धारयन्ति गुणमेवसज्जनाः। क्षारभावमपहाय वारिधेहते सलिलमेव वारिदाः ॥ १९ ॥
રાણાસા, માન ૨, p. ૧૪૦. (ઇ. સ. ) સજ્જન પુરુ દોષના સમૂહને ત્યાગ કરીને મનમાં ગુણને જ ધારણ કરે છે–ગ્રહણ કરે છે. જેમકે વાદળાઓ સમુદ્રમાંથી ખારાપણાને ત્યાગ કરીને મીઠા જળને જ ગ્રહણ કરે છે. ૧૯. मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा
त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः ।
Page #126
--------------------------------------------------------------------------
________________
સજજન
( ૮
)
परगुणपरमाणन पर्वतीकृत्य नित्यं, निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥२०॥
નતિશતા (મર), ર૦ ૭૦. મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતવડે પૂર્ણ ભરેલા ત્રણ જગતના પ્રાણીઓને ઉપકારના સમૂહવડે પ્રસન્ન કરનારા તથા પરના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી નિરંતર પિતાના હૃદયમાં આનંદ પામનારા આવા પુરુષો જગતમાં કઈક જ હોય છે. ૨૦.
प्रदानं प्रच्छन्नं गृहमुपगते सम्भ्रमविधिः,
प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः, ___ सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ २१ ॥
નોતિરાતિ (મર્ઝર), મો. ૭. ગુપ્ત રીતે દાન આપવું, ઘેર કેઈ આવે ત્યારે તરત જ ઊભા થવાદિકવડે તેનું સ્વાગત કરવું, કોઈનું પ્રિય કરીને મૌન રહેવું, સભામાં પોતે કરેલા ઉપકારને પણ કહે નહીં, ધનની પ્રાપ્તિમાં ગર્વ કરે નહીં અને કેઈનો પરાભવનિંદાદિક ન થાય તેવી પરની કથા કરવી, આવું સપુરુષને ખડની ધારા જેવું વિષમ વ્રત કેણે બતાવ્યું છે ? (કેઈએ બતાવ્યું નથી. સજ્જનોને એ સ્વભાવ જ હોય છે.) ૨૧. સજ્જનનો સ્થિર સ્વભાવ:–
पराभूतोऽपि पुण्यात्मा, न स्वभावं विमुश्चति । तोयमुष्णीकृतं कामं, शीततां पुनरेति यत् ।। २२ ।।
सूक्तरलावली, श्लो०१३. (आत्मा. स.)
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૮૯ર) સુભાષિત-પદ્ય-રત્નાકર
પુણ્યવંત પુરુષ પરાભવ પામ્યું હોય તો પણ તે પિતાના શાંતિરૂપ સ્વભાવને મૂક્ત નથી. જેમકે પાણીને અત્યંત ઉભું કરવામાં આવે તે પણ તે શીતળતાને પામે છે–ઠંડું થઈ જાય છે. ૨૨. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो (नं ) नात्मगन्ध,
नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीड्यमानो जहाति । यद्वत्स्वर्ण न चलति हितं छिन्नघृष्टोपतप्तं, तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥२३॥
सुभाषितरत्नसन्दोह, श्लो० ४६९. ચંદનના શરીરના ખુબ કકડા કરવામાં આવે તે પણ તે પિતાના સુગંધને ત્યાગ કરતું નથી, શેરડીને યંત્રમાં પલવામાં આવે તે પણ તે પિતાની મીઠાશને ત્યાગ કરતી નથી, તથા જેમ સુવર્ણને છેવામાં, ઘસવામાં અને તપાવવામાં આવે તે પણ તે હિતથી ચલાયમાન થતું નથી. તે જ પ્રમાણે સજજન પુરુષ દુજે નવડે હણવામાં આવે તે પણ તે અન્યથાપણને એટલે દુજેનપણને પામતે નથી. ૨૩.
घृष्ट घृष्ट पुनरपि पुनश्चन्दनं चारुगन्ध,
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण,
प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥२४॥ વારંવાર ચંદનના કાષ્ઠને ઘસવામાં આવે તે પણ તે અધિક અધિક સુગધ આપે છે, વારંવાર શેરડીના સાઠાને
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૮૯૩ ) છેદવામાં આવે તે પણ તે સ્વાદિષ્ટ જ રહેછે અને મુવને વાર વાર તપાવવામાં આવેતે પણ તેના વણું વધારે વધારે મનેહર થાય છે. માટે પ્રાણના અંત થાય તે પણ ઉત્તમ પુરુષાના સ્વભાવમાં કાંઈ પણ વિકાર-ફેરફાર થતા નથી. ૨૪.
સજ્જન
स्वभावं नैव मुञ्चन्ति सन्तः संसर्गतोऽसताम् । ન ચન્તિ તું મખ્ખુ, જાતંતર્વતઃ વિજ્રા ।। ૧ ।
સત્પુરુષા અસત્પુરુષના સંગથી પણ પેાતાના સ્વભાવને છાડતા નથી, કાયલ કાગડાના સંગથી પેાતાના મધુર શબ્દના ત્યાગ કરતી નથી. (અને કાગડા જેવું ખેલતી નથી. ) ૨૫. સજ્જન અને દુનઃ—
गुणायन्ते दोषाः सुजनवदने दुर्जनमुखे, गुणा दोषायन्ते तदिदमपि नो विस्मयपदम् । महामेघः क्षारं पिबति कुरुते वारि मधुरं,
फणी क्षीरं पीत्वा वमति गरलं दुःसहतरम् ॥ २६ ॥
દોષા પણ સજ્જનના મુખમાં ગુણુરૂપ થાય છે અર્થાત્ સજ્જન કાઇના દોષ એટલે તે તે પણ તેને ગુણકારક થાય છે. અને દુનના મુખમા ચુણા પણુ દષરૂપ થાય છે અર્થાત્ દુન કાઇના ગુણુ ખેલે તે તે પ્રમાણિક નહીં હાવાથી અન્ય જના માનતા નથી. આવે જે તફાવત છે તેમાં કાંઇ આશ્ચર્ય નથી, કેમકે મોટા મેઘ લવણસમુદ્રનું ખારું પાણી પીએ છે-ગ્રહણ કરે છે. તે મધુરતાને પામે છે, અને સર્પ દૂધ પીએ છે
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૮૯૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
પણ તે અત્યંત દુઃસહુ વિષને જ વમે છે-તે દૂધ વિષપણે પરિણમે છે. ૨૬.
अनुकुरुतः खलसुज्ञावग्रिमपाश्चात्यभागयोः सूच्याः । विदधाति रन्ध्रमेको गुणत्रानन्यस्तु पिदधाति ।। २७॥ દુન અને સજ્જન આ બે પુરુષો અનુક્રમે સાયના અગ્રભાગ અને પાછળના ભાગને અનુસરે છે–તેના જેવું કા કરે છે. તેમાં એક એટલે દુજન સાયના અગ્રભાગની જેમ છિદ્ર પાડે છે અર્થાત્ પરસ્પર કલડુ ઉત્પન્ન કરાવે છે, અને બીજો એટલે સજ્જન ગુણવાન હાવાથી છિદ્રને ઢાંકે છે એટલે સલાહ-સંપ કરાવે છે. (સાયના પાછãા ભાગ ગુણવાન એટલે દોરાવાળા હાવાથી છિદ્રને સાંધી દે છે. ) ૨૭.
विद्या विवादाय धनं मदाय, शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतत्, ज्ञानाय दानाय च रक्षणाय ॥ २८ ॥
ખળ પુરુષ વિદ્યા ભણ્યા હોય તે તેની વિદ્યા બીજાની સાથે વાદવિવાદ કરવા માટે થાય છે, તેની પાસે ધન હાય તે તે મને માટે થાય છે, તેનામાં જે શક્તિ હોય તે બીજાને પીડા કરવા માટે થાય છે; પરંતુ સજ્જનને તે તે સર્વે તેનાથી વિપરીત છે, એટલે કે તેની વિદ્યા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ ખીજાના રક્ષણને માટે થાય છે. ૨૮. आर्योऽपि दोषान् खलवत् परेषां,
वक्तुं हि जानाति परं न वक्ति ।
किं काकवत्तीवतराननोऽपि,
कीरः करोत्यस्थिविघट्टनानि १ ।। २९ ।।
Page #130
--------------------------------------------------------------------------
________________
રજજન
( ૮પ )
જેમ ખળ પુરુષ બીજાના દોષ બોલે છે તેમ સજજન પુરુષ પણ બીજાના દોષ બલવાનું જાણે છે, પરંતુ તે બોલતા નથી. જેમકે પિપટને કાગડાના જેવી તીવ્ર ચાંચ હોય છે, તે પણ શું તે પિોપટ હાડકાના કકડા કરે ? ન જ કરે. (કાગડાની જેમ પિપટ હાડકા ચુંથ નથી.) ૨૯.
एकसुकृतेन दुष्कृतशतानि ये नाशयन्ति ते धन्याः। ન વૈવાનિતો ચેપ રોપઃ તઋતમઃ | ૨૦ ||
સત્તાવાર સૂત્રરોકાઇ (માલવિય), પૃ. ર.* જે મનુષ્ય એક સુકૃતવડે સેંકડો દુકૃતોને નાશ કરે છે, તે મનુષ્ય ધન્ય છે, પરંતુ જેમને એક દોષથી ઉત્પન્ન થયેલ કોધ સેંકડે કાર્યોને હણનારો થાય તે ધન્ય નથી. ૩૦.
Page #131
--------------------------------------------------------------------------
________________
દ ટુર્નન (૨૭) રે
દુર્જનનું સ્વરૂપ –
अनाहृतः प्रविशति, अपृष्टो बहु भाषते । ગરમાણને સુ, સપા ! પુરુષાયમઃ || ૬ ||
મrમાત, શાન્તિ, અ ૨૭, શો રૂ. હે પાર્થ—અજુન ! જે મનુષ્ય બોલાવ્યા વિના બીજાના ઘરમાં પ્રવેશ કરે, પૂછ્યા વિના ઘણું બોલ્યા કરે તથા દીધા વિનાના આસનને ભોગવે-આસન પર બેસે તે મનુષ્યને અધમ જાણ. ૧. દુર્જનની નિંદા –
वरं क्षिप्तः पाणिः कुपितफणिनो वक्त्रकुहरे,
वरं झम्पापातो ज्वलदनलकुण्डे विरचितः । वरं प्रासप्रान्तः सपदि जठरान्तर्विनिहितो, न जन्यं दौर्जन्यं तदपि विपदां सम विदुषा ॥ २ ॥
તિજૂળ, ઈ. કેપ પામેલા સર્પના મુખરૂપી વિવરમાં હાથ નાંખવે સારો છે, બળતા અગ્નિના કુંડમાં ઝંપાપાત કરે સારે છે, તથા તત્કાળ પેટમાં ભાલાને અગ્રભાગ નાંખ સારે છે, પરંતુ વિદ્વાન પુરુષે વિપત્તિના ઘરરૂપ દુજનતા ઉત્પન્ન કરવી તે સારી નથી. ૨.
Page #132
--------------------------------------------------------------------------
________________
દુર્જન
( ૯૯૭) रोढुं वालमृणालतन्तुभिरसौ मत्तेभमुज्जृम्भते, भेतुं वज्रमणीन् शिरीषकुसुमप्रान्तेन सब्रह्मति (ते)। माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, नेतुं वाञ्छति यः सतां पथि खलान् सूक्तैः सुधास्यन्दिभिः॥३॥
વૈશત ( પાન ૨). જે મનુષ્ય બળ પુરુષોને અમૃતને ઝરનારાં સારાં વચન નેવડે સત્પરુષોના માર્ગમાં લાવવાને ઈરછે છે તે મનુષ્ય કમળ કમળના તંતુવડે મદેન્મત્ત હાથીને રુંધવા-બાંધવાની ઈચ્છા કરે છે, તે પુરુષ શિરીષના પુષ્પના અગ્રભાગવડે વામણિને ભેદવા તૈયાર થાય છે, તથા લવણસમુદ્રને એક મધના બિંદુવડે મધુર કરવા ઇચ્છે છે. (અર્થાત્ આ સર્વ દુષ્કર છે.) ૩.
परसम्पत्समुत्कर्षद्वेषो दाक्षिण्यहीनता । द्वयमेतत् खलत्वस्य, प्रथमं प्राणितं स्मृतम् ॥ ४ ॥
નસ્ટિાર, ૭, ૪૦ ૨૨. બીજાની અધિક સંપત્તિ ઉપર દ્વેષ કર અને દાક્ષિશ્યની હીનતા એટલે કેઈની દાક્ષિણ્યતા ન રાખવી, આ બને ખળપણના પ્રથમ પ્રાણ કહ્યા છે. આ બંને દોષ ખળ માણસમાં સ્વભાવથી જ રહેલા છે. ૪.
चोराणां वञ्चकानाञ्च, परदारापहारिणाम् । निर्दयानाश्च निःस्वानां, न तुष्यन्ति सुराः कदा ॥ ५॥
પાયુમ, 9 , . . ( રે ઢા.)
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૮૯૪) - સુભાષિત-પ-રત્નાકર
ચેર, ઠગારા, પરસ્ત્રીનું હરણ કરનારા, નિદય અને નિર્ધન આટલા પુરુષો ઉપર દેવતાઓ કદાપિ પ્રસન્ન થતા નથી. ૫.
सहस्ररुपकाराणामुपायानां शतैरपि । कल्पकोटि कृतैर्यावद् दुर्जनो नैव तुष्यति ॥ ६॥
| મુનિ હિમાંશુવિના. કલ્પકાટી-કરડે વર્ષો સુધી હજારે ઉપકાર કરવાથી કે સેંકડે ઉપાયોથી દુર્જન કદી પણ સંતુષ્ટ થતું નથી–પિતાની દુર્જનતા મૂર્તિ નથી. ૬.
न प्रेम नौषधं नाज्ञा, न सेवा न गुणो न धीः । न कुलं न बलं न श्रीर्दुर्जनस्य प्रशान्तये ॥७॥
નવજાત, ૭. . ૨૦. દુર્જન માણસને શાંત કરવા માટે પ્રીતિ, ઔષધ, આજ્ઞા, સેવા, ગુણ, બુદ્ધિ, કુળ કે બળ કાંઈ પણ છે નહીં. ( અર્થાત્ આ સર્વ બાબતને ઉપયોગ કરતા છતાં પણ દુર્જન માણસ શાંત થતું નથી.) ૭. દુન હલાપણું
दुर्जनः परिहर्तव्यो विद्ययाऽलङ्कृतोऽपि सन् । मणिना भूषितः सर्पः, किमसौ न भयङ्करः १॥८॥
નીતિશતક (મft ), ધો. ૧૨. - વિદ્યાવડે અલંકૃત હોય તે પણ દુર્જન માણસ ત્યાગ કરવા લાયક છે, કેમકે સર્પ મણિવડ ભૂષિત હોય તે પણ શું તે જયંકર નથી? જયંકર છે જ. ૮.
Page #134
--------------------------------------------------------------------------
________________
हुन
(
e)
લો હાસ
ઈલું હોય છે. ના, કેમકે તેની
दुर्जनः प्रियवादी च, नेतद्विश्वासकारणम् । मधु तिष्ठति जिह्वाग्रे, हृदि हलाहलं विषम् ॥ ५ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो' ८२. દુર્જન માણસ પ્રિય વચન બેલતે હેય તે તેથી તે વિશ્વાસનું કારણ નથી, કેમકે તેની જિલ્લાના અગ્રભાગને વિષે મધ રહેલું હોય છે, પણ હૃદયમાં તે હળાહળ વિષ ભરેલું હોય છે. ૯. हस्तौ दानविवर्जितौ श्रुतिपुटो सारश्रुतद्रोहिणी, नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीर्थ गतौ । अन्यायार्जितवित्तपूर्णमुदरं गर्वेण तुङ्ग शिरो रे रे! जम्बुक! मुश्च मुश्च सहसा नीचस्य निद्यं वपुः ॥१०॥
वृद्धचाणक्यनीति, अ. १२, श्लो० ४. જેના હાથે દાન રહિત છે, જેના બે કાન સારભૂત શાસ્ત્રના શ્રવણને દ્રોહ કરનારા છે, જેનાં નેત્રે સાધુજનના દર્શનથી રહિત છે, જેના પગ તીર્થક્ષેત્ર તરફ ગયા નથી, જેનું ઉદર અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી પૂર્ણ છે અને જેનું મસ્તક ગર્વવડે ઉંચું રહે છે તેવા નીચ પુરુષના નિંદવા લાયક શરીરને-શબને છે શિયાળ! તું એકદમ મૂકી है, भूडी है. १०. निमित्तमुद्दिश्य हि यः प्रकुप्यति,
ध्रवं स तस्यापगमे प्रसीदति । अकारणद्वेषि मनस्तु यस्य वै, कथं जनस्तं परितोषयिष्यति ॥ ११ ॥
हितोपदेश, सुहृद्मेद, लो० १५९.
Page #135
--------------------------------------------------------------------------
________________
(૯૯૦ ) . સુભાષિત-પદ્ય-રત્નાકર
જે મનુષ્ય નિમિત્તને-કારણને-ઉદ્દેશીને કેપ કરે છે તે મનુષ્ય તે નિમિત્ત દૂર થયેથી પ્રસન્ન થઈ શકે છે, પરંતુ જેનું મન કારણ વિના જ શ્રેષવાળું હોય તેવા મનુષ્યને લેકે શી રીતે પ્રસન્ન કરી શકે ? ન જ પ્રસન્ન કરી શકે. ૧૧. व्योमनि स वासं कुरुते, चित्रं निर्माति सुन्दरं पवने । रचयति रेखाः सलिले, चरति खले यस्तु सत्कारम् ॥ १२ ॥
મામિનોવિજ્ઞા. જે મનુષ્ય બળ પુરુષને સત્કાર કરે છે તે પુરુષ આકાશમાં મહેલ બનાવે છે, વાયુમાં સુંદર ચિત્ર ચિતરે છે અને પાણીમાં રેખા કરે છે એમ જાણવું. ( જેમ આ સર્વ વ્યર્થ છે તેમ લુચ્ચા માણસને સત્કાર પણ વ્યર્થ છે). ૧૨.
न विना परिवादेन, रमते दुर्जनो जनः । काकः सर्वरसान् भुक्त्वा, विना मेध्यं न तृप्यति ॥१३॥
મહામાત, સાત્તિપર્વ, - ૨૨૦, ગોળ ૨૭. દુર્જન માણસ પરની નિંદા કર્યા વિના આનંદ પામતે નથી. કાગડાએ સર્વ રસવાળું અન્ન ખાધું હોય તે પણ તે વિકા ખાધા વિના તૃપ્ત થતું નથી. ૧૩.
तेऽप्यधन्याः पशुप्रायाः, परार्थे य उदासते । तेषां त्वजननी भूयाद् , ये परद्रोहकारिणः ॥ १४ ॥
પરોપકારના કાર્યોમાં જે માણસ ઉદાસીનતા બતાવે છે તે અધન્ય અને પશુ સમાન છે અને જે લેકે બીજાને દ્રોહ કરનારા છે તેથી તેવાઓની માતા ન થવું. ( અર્થાત્ તેવા પુત્રને જન્મ ન આપ.) ૧૪.
Page #136
--------------------------------------------------------------------------
________________
દુર્જન
( ૧૦ ).
ત્રણ દુર્જન
अशक्तः कुरुते कोपं, निर्धनो मानमिच्छति । अगुणी च गुणद्वेषी, पृथिव्यां लकुटत्रयम् ॥ १५ ॥ | મામાવત, શાનિત પર્વ, મ ૧. આ૦ રૂ.
શક્તિ રહિત છતાં બીજા ઉપર કેપ કરે, નિર્ધન છતાં માનને ઈ છે અને ગુણ રહિત છતાં ગુણને છેષ કરે? આ ત્રણ જાતના મનુબે પૃથ્વી પર લકુટ સમાન છે અર્થાત અધમ પુરુષે છે. ૧૫. દુર્જનના દોષે – वन्द्याभिन्दति दुःखितानुपहसत्याबाधते बान्धवान् ,
शूरान् द्वेष्टि धनच्युतान् परिभवत्याज्ञापयत्याश्रितान् । गुह्यानि प्रकटीकरोति घटयन् यत्नेन वैराशय,
ब्रूते शीघ्रमवाच्यमुज्ज्ञति गुणान् गृह्णाति दोषान खलः।१६।
ખલ-લુચ્ચે માણસ પૂજ્ય જનની નિંદા કરે છે, દુઃખી માણસોની હાંસી કરે છે, બાંધને પીડા પમાડે છે, શર જને ઉપર દ્વેષ કરે છે, ધન રહિત મનુષ્યને પરાભવ કરે છે, આશ્રિત જનેને આજ્ઞા આપે છે, પ્રયત્ન વડે વૈરભાવને બતાવવાપૂર્વક ગુપ્ત વાતને પ્રગટ કરે છે, નહીં બેલવા લાયક વચનને તત્કાળ બોલે છે, ગુણને ત્યાગ કરે છે અને લેષને ગ્રહણ કરે છે. ૧૬.
Page #137
--------------------------------------------------------------------------
________________
(૯૦૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર દુર્જનને સ્વભાવા
खण्डीकृतोऽपि पापात्मा, पापाव निवर्तते । शिरोहीनोऽपि कि राहुर॑सते न सुधाकरम् ? ॥१७॥
સૂનાવી, શો રૂ. ( મા. . ) પાપી પુરુષને ખંડ ખંડ કર્યો હોય (ઘણે તિરસ્કાર કર્યો હોય) તે પણ તે પાપથી પાછા ફરતે નથી; જેમકે રાહુ મસ્તક (?) વગરને છે તે પણ શું તે ચંદ્રને નથી ગળતે? ગળે છે જ દુષ્ટને સ્વભાવ એ જ હોય છે. ૧. ये लुब्धचित्ता विषयार्थभोगे
વર્જિાના દ્ધિ વI ते दाम्भिका वेषधराश्च धूर्ता મનસિ નોવાક્ય તુ કયક્તિ આ ૨૮
મારી. જે મનુષ્યનું મન વિષયને ભોગવવામાં લુબ્ધ હોય, બહારથી વૈરાગ્ય દેખાડતા હોય અને હદયમાં રાગથી બંધાચેલા હોય તે દંભી, વધારી અને ધૂર્ત જને માત્ર લેકના ચિત્તને જ રંજન કરે છે–પરંતુ તેઓ આત્મહિત કરી શકતા નથી. ૧૮.
स्तोकेनोप्रतिमायाति, स्तोकेनायात्यधोगतिम् । अहो सुसदृशी चेष्टा, तुलायष्टेः खलस्य च ॥१९॥
जैनपञ्चतन्त्र થોડાથી જ ઉન્નતિને (ઉચાઈ પણને તથા ગર્વને ?
Page #138
--------------------------------------------------------------------------
________________
દુર્જન
( ૩ ) પામે છે અને ડાથી જ અધોગતિને (નીચાપણાને તથા તુચ્છતાને) પામે છે. અહ! તાજવાની દાંડી અને ખળ પુરુષ એ બન્નેની ચેષ્ટા એક સરખી જ છે. ૧૯. कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान खलस्य । अवेक्षते केलिवनं प्रविष्टः, क्रमेलकः कण्टकजालमेव ॥२०॥
વિના. કર્ણને અમૃત સમાન એવી મનહર ઉક્તિ( વાણું)નાં રસને છોડીને દે ગ્રહણ કરવામાં જ બળ પુરુષને માટે યત્ન હોય છે. ઉંટ કીડાવનામાં–કીડા કરવાના ઉત્તમ બગીચામાં પ્રવેશ કરે તે પણ તે કાંટાની વાડ સામું જ જુએ છે-ઉત્તમ વૃક્ષો છતાં કાંટા ખાવાની ઈચ્છા કરે છે. ૨૦. કયાં કોણ ધૂર્ત
नराणां नापितो धूर्तः, पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु, स्त्रीणां धूर्ता च मालिनी ॥ २१ ॥
રાળકનતિ, અથાગ ૧ ૦ ૨૨. મનુષ્યની મધ્યે નાપિત (હજામ) ધૂર્ત હોય છે, સર્વ પક્ષીઓમાં કાગડો ધૂર્ત હોય છે, પશુઓમાં શિયાળ ધૂતી હોય છે અને સ્ત્રીઓમાં માલણ ધૂર્ત હોય છે. ૨૧. દર્જનની જીભ – आक्रान्तेव महोपलेन मुनिना शव दुर्वाससा,
सातत्यं बत मुद्रितेव जतुना नीतेव मूळ विषैः ।
Page #139
--------------------------------------------------------------------------
________________
(૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર बद्धवातनुरज्जुभिः परगुणान् वक्तुं न शक्ता सती, जिहा लोहशलाकया खलमुखे विद्धव संलक्ष्यते ॥२२॥
કાલેશમાત્રા ( માનવ ), go ઇફક ખળ પુરુષના મુખમાં જે જિહ્વા છે તે અન્ય ગુણીજનેના ગુણોને બોલવાને શક્તિમાન નથી, તેથી જાણે કે તે જિહા મોટા પત્થરથી દબાયેલી હોય, જાણે કે તેને દુર્વાસા કષિએ શાપ આપે હય, જાણે કે નિરંતર લાખવડે મુદ્રિત કરી હોય, જાણે કે વિષવડે મૂરછ પામી હોય, જાણે કે મોટા દેરડાથી બાંધેલી હોય અને જાણે કે લોઢાની સળીવડે વીધી હોય તેમ કેવળ રસ્તબ્ધ જ જોવામાં આવે છે. ૨૨. હુજન અને હળ:
आजन्मसिद्ध कौटिल्यं, खलस्य च हलस्य च । सोढुं तयोर्मुखाक्षेपमलमेकैव सा क्षमा ॥ २३ ॥
પળ પુરુષ અને હળની કુટિલતા જન્મથી જ સિદ્ધ છે. તે બન્નેના મુખના આક્ષેપને સહન કરવા માટે તે એક ક્ષમા જ સમર્થ છે. ( અર્થાત ખળપુરુષ પોતાના મુખથી બીજાને જે આક્ષેપ-તિરસ્કાર કરે છે તેને સજ્જન પુરુષ ક્ષમાગુણથી જ સહન કરે છે, તથા હળ પિતાના અગ્રભાગથી પૃથ્વીને ખેડે છે તેને સહન કરવા માટે ક્ષમા-પૃથ્વી જ સમર્થ છે; બીજું કોઈ સમર્થ નથી.) ૨૩. દુર્જન અને કુતરો –
जिहादूषितसत्पात्रः, पिण्डार्थी कलहोत्कटः । સુરણામશુર્નિ, શિખર્તિ વિના જુના ૨૪ |
જિ .
Page #140
--------------------------------------------------------------------------
________________
દુર્જન
(
૫ )
પિશન માણસ એટલે ચાડી-બળ માણુસ શ્વાનની તુલ્યતાને ધારણ કરે છે, કેમકે તે બને પિતાની જિહવાવડે સત્પાત્રને (સપુરુષને તથા સારા વાસણને) દૂષિત કરે છે, તે બન્ને પિંડના અથ છે, ઘણે કજીયે કરવામાં તત્પર હોય છે, તથા નિરંતર અપવિત્ર હોય છે. ૨૪. દુર્જન અને સર્પ– कृतमपि महोपकार पय इत्र पीत्वा निरावकम् । प्रत्युत हन्तुं यतते, काकोदरसोदरः खलो जगति ॥ २५ ॥
મનિનજયાત, ગો. ૧૦. સર્પની જે ખળપુરુષ દૂધની સ્મ કરેલા ઉપકારને પણ પી જઈને-નાશ કરીને નિર્ભયપણે ઉલટે હણવાને યત્ન કરે છે. ૨૫. દુર્જન પિતાને જ ઠગે છે –
कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वश्चयमाना वश्चयन्ते स्वमेव हि ॥२६॥
શાસક, માગ ૨, પૃ.૨૭. (૪. ) * બગલાની જેવી વૃત્તિ (આચરણ) વાળા, કુટિલતામાં હુંશિયાર એવા પાપી માણસે માયા કપટ-વડે જગતને છેતરતા થકા પિતાના આત્માને જ છેતરે છે. ૨૬.
Page #141
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષ (૨૮)
મહાપુરુષનું લક્ષણઃ—
मोक्षाका क्षैकतानेन चेतसा ऽभिलषन्ति ये । शुद्धां धर्मकथामेकां, साच्चिकास्ते नरोत्तमाः ॥ १ ॥
પાર્શ્વનાથચરિત્ર (ચ), સર્વ ૨, ì. ૨૦૬,
જે સાત્ત્વિક લોકો મોક્ષની ઈચ્છામાં તલ્લીન એવા મનથી શુદ્ધ એવી ધર્મકથાને જ ચાહે છે તેઓ ઉત્તમ છે. ૧.
देवपूजा दया दानं, दाक्षिण्यं दमदक्षते ।
यस्यैते षड् दकाराः स्युः, स देवांशी नरः स्मृतः ॥ २ ॥ ફેશ દળો, પૃ. ૨૩૨ (વ. વિ. શ્રં.)
દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્યતા, દમ અને દક્ષતા ( ચતુરાઇ ) : આ છ દકારવાળા પદાર્થોં જેને હાય તે પુરુષ દેવાંશ—દેવ સમાન કહ્યો છે. ૨.
ये लोकद्वयसापेक्षाः, किश्चित्सत्त्वयुता नराः । कथामिच्छन्ति सङ्कीर्णो, ज्ञेयास्ते वरमध्यमाः ॥ ३॥
પાર્શ્વનાથન (પ), સર્નર, શ્લો ૦૬.
જે બન્ને લોકની અપેક્ષા રાખનારા, કંઈક સત્ત્વવાળા છે. સંકુચિત કથાને ચાહે છે તે મધ્યમ કોટિના પુરૂષોમાં શ્રેષ્ઠ છે. ૩.
Page #142
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષ
नास्त्यसद्भाषितं यस्य, नास्ति भङ्गो रणाङ्गणात् ।
नास्तीति याचके नास्ति, तेन रत्नवती क्षितिः ॥४॥ વૈશમ્યતા (વાનz), ો ૨૮
''
29
જેને અસત્ય ભાષણુ નથી એટલે જે અસત્ય વચન ખેલતા નથી, જે રણસંગ્રામમાંથી ભાગી જતેા નથી, અને જે મનુષ્ય યાચકની પાસે નથી ( ના ) એવા શબ્દ ખેલતા નથી તેવા પુરુષવડે આ પૃથ્વી રત્નવાળી છે તેવા પુરુષો આ પૃથ્વીપર રત્નરૂપ છે. ૪. दानेन लक्ष्मीर्विनयेन विद्या, नयेन राज्यं सुकृतेन जन्म । परोपकारक्रिययाऽपि कायः, कृतार्थ्यते येन पुमान्स मान्यः || ५ || ધર્મદ્રુમ, પૃ ૧૬, જો॰ ૧૧. ( à. હા. )*
',
( ૯૦૭ )
જે પુરુષ દાનવડે લક્ષ્મીને કૃતાર્થ કરે છે, વિનયવડે વઘાને કૃતાથ કરે છે, નીતિવડે રાજ્યને કૃતાર્થ કરે છે, પુણ્યકા કરવાવર્ડ જન્મને કૃતાર્થ કરે છે અને પાપકાર કરવાવડે શરીરને કૃતાર્થ કરે છે તે પુરુષ જગતમાં માન્ય ગણાય છે. ૫.
लाघ्यः स एको भुवि मानवानां,
सोऽन्तं गतः सत्पुरुषव्रतस्य ।
यस्यार्थिनो वा शरणागता वा,
नाशाविभङ्गाद्विमुखाः प्रयान्ति ॥ ६ ॥ એનવતા, છુ. ૧, ૉ પર. જેની પાસે આવેલા યાચકા અથવા શરણના અથી એ
Page #143
--------------------------------------------------------------------------
________________
(૯૨૮ ) - સુભાષિત-પદ્ય-રત્નાકર આશાના ભંગથી-નિરાશપણે–પાછા જતા નથી તે જ એક પુરુષ આ પૃથ્વી પર મનુષ્યની માયે વખાણવા લાયક છે અને તે જ પુરુષ પુરુષના વ્રતને પાર પામેલે કહેવાય છે. ૬. यः समुत्पतितं क्रोधं, मानं चापि नियच्छति । स श्रियो भाजनं पुंसां, यश्चापत्सु न मुह्यति ॥ ७ ॥
भागवत (व्यासदेव), स्कन्ध ६१, अ० १, श्लो० ५२. જે પુરુષ ઉત્પન્ન થયેલા ક્રોધને અને માનને પણ શમાવી દે છે, તથા જે પુરુષ આપત્તિને વિષે મુંઝાતું ન હોય તે માણસ પુરુષની લક્ષ્મીનું પાત્રસ્થાન થાય છે–તે પુરુષ જ વાસ્તવિક પુરુષ છે. ૭.
यस्त्विन्द्रियाणि मनसा, नियम्यारभतेऽर्जुन !। कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ।। ८ ॥
માવતા , આ૦ રૂ, આ૦ ૭. શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન ! જે પુરુષ મનવડે ઇદ્રિએને કબજે કરીને આસક્તિ રહિતપણે કર્મે દ્વિવડે કમગને આરંભે છે, તે પુરુષ શ્રેષ્ઠ છે. ૮.
दधात्यापदि धैर्य, योऽन्यप्रशंसाविधौ गुरुः । ज्ञानाप्ता एकलोमिष्टः, स कथ्यते महाजनः ॥ ९ ॥
જે પુરુષ આપત્તિને વખતે ધીરજ ધારણ કરે છે, અન્ય જનની પ્રશંસા કરવામાં ગુરુ (ઉદાર ) છે અને જ્ઞાનને પ્રાપ્ત કરવામાં જ ખૂબ લેબી હેય છે તે મહાજન કહેવાય છે. ૯.
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૯૦૯ )
મહાપુરુષ
મહાપુરુષનાં અત્રીશ લક્ષણઃ—
कुलीनः पण्डितो वाग्मी, गुणग्राही सदोत्तमः । सत्पात्रसङ्ग्रही त्यागी, गम्भीरो विनयी नयी ॥ १० ॥ शृङ्गारी श्लाघया युक्तः, सत्यवाक् शुद्धमानसः । गीतज्ञ रसिको वादी, गुप्तार्थः दानसुप्रियः ૫ ?? || मन्त्रवादी कलायुक्तः, सडूनी च विचक्षणः । धूतों मिष्टान्नभोजी च, तेजोवान् धार्मिकस्तथा ॥ १२ ॥ कपटी लेखकः क्षान्तः, परचित्तोपलक्षकः । ज्ञातार्थः सर्वग्रन्थेषु, लक्षणानि नरोत्तमे ॥ ૩ ॥ ધર્મત્ત્પદ્રુમ, પૃ.૭, જો.૨૨, ૨૨, ૨૩, ૨૪, (ઢે.લા)
ઉત્તમ પુરુષનાં આ ખત્રીશ લક્ષણા છેઃ —કુલીન ૧, પંડિત ર, વાચાળ ૩, ગુણગ્રાહી ૪, સદા ઉત્તમ ૫, સુપાત્રના સંગ્રહ કરનાર ૬, દાતાર ૭, ગંભીર ૮, ગંભીર ૮, વિનયવાળા ૯, ન્યાયવાળા ૧૦, શ્રૃંગારને જાણનાર ૧૧, ખીજાની પ્રશ'સાથી યુક્ત ૧૨, સત્યવક્તા ૧૩, શુદ્ધ મનવાળા ૧૪, ગીત જાણુનાર ૧૫, સર્વ રસને જાણુનાર ૧૬, વાદી ૧૭, ગુપ્ત અવાળા ૧૮, દાન દેવામાં પ્રીતિવાળા ૧૯, મંત્રવાદી ૨૦, કળાવાન ૨૧, સારા ધનવાળા ૨૨, વિચક્ષણ ૨૩, ધૂર્ત ૨૪, મિષ્ટ ભોજન કરનાર ૨૫, તેજવાળા ૨૬, ધાર્મિક ૨૭, કપટી ૨૮, લેખ લખનાર ૨૯, ક્ષમાવાન ૩૦, ખીજાના ચિત્તને જાણનાર ૩૧ અને સર્વ ગ્રંથાના અને જાણનાર ૩૨: આવા પુરુષ ઉત્તમ કહેવાય છે. ૧૦, ૧૧, ૧૨, ૧૩.
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
મહાપુરુષની મહત્તા –
मानस्तम्भं दृढं भङ्वा , लोभादि प्रविदार्य च । मायावल्ली समुत्पाट्य. क्रोधश निहत्य च ॥१४॥ यथाख्यातं हितं प्राप्य, चारित्रं ध्यानतत्पराः । कर्मणां प्रक्षयं कृत्वा, प्रपन्नाः परमं पदम् ॥१५॥
તવાત, ૦ ૨૬, ૨૭. દઢ એવા માનરૂપી તભને ભાંગીને, લોભરૂપી પવતને ભેદીને, માયારૂપી વલીને ઉખેડી નાંખીને, ક્રોધરૂપી શત્રુને હણને તથા આત્માને હિતકારક યથાખ્યાત નામના ચારિત્રને પામીને શુભ ધ્યાનમાં તત્પર થયેલા મહાત્માઓ સર્વ કમને ક્ષય કરી મોક્ષપદને પામ્યા છે. ૧૪, ૧૫.
आमरणान्ताः प्रणयाः, कोपास्तत्क्षणभङ्गुराः । परित्यागाश्च निःसङ्गा भवन्ति हि महात्मनाम् ॥१६॥
હિતાશ, નિરામ, . ૧૮૮. મહાપુરુષોની પ્રીતિ મરણ પર્યત રહે છે, તેમને કેપ તત્કાળ જ નાશ પામે છે અને તેમનું દાન નિઃસંગ હોય છે. (એટલે પ્રત્યુપકાર વગેરે કાંઈ પણ ઈછા રહિત તેઓ દાન આપે છે.) ૧૬.
परोपदेशे पाण्डित्यं, सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं, कस्यचित् सुमहात्मनः ॥ १७ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो० १०३. પરને ઉપદેશ આપવામાં પંડિતાઈ સર્વ મનુષ્યને સુલભ
Page #146
--------------------------------------------------------------------------
________________
મહાપુર
( ૯ ) છે, પરંતુ ધમેને વિષે પોતે જ અનુષ્ઠાન કરવું-પોતે જ ધર્મમાં પ્રવર્તવું તે તે કઈ જ મહાત્માને હોય છે. ૧૭. बाले बाला विदुषि विबुधा गायने गायनेशाः,
शूरे शूराः निगमविदि चाम्नायलीलागृहाणि । सिद्धे सिद्धा मुनिषु मुनयः सत्सु सन्तो महान्तः, प्रौढे प्रौढाः किमिति वचसा तादृशा यादृशेषु ॥ १८॥
મદમાધવ, ૨, ઋોક૭. મહાપુરુષો બાળકની સાથે બાળક જેવા થાય છે, વિદ્વાનેની અંદર વિદ્વાન થાય છે, ગાનારાની સાથે ઉત્તમ ગાનારા થાય છે, શૂરવીરની પાસે શૂરવીર થાય છે, નિગમ (વેદ-શાસ્ત્ર) જાણનારાની સાથે આમ્નાય( શાસ્ત્રની પરંપરા)ને ક્રીડા કરવાના ઘરરૂપ એટલે આમ્નાયને જાણનારા થાય છે, સિદ્ધની સાથે સિદ્ધ થાય છે, મુનિઓને વિષે મુનિઓ થાય છે, સત્યુ -
ની પાસે પુરુષ થાય છે અને પ્રૌઢની સાથે પ્રૌઢ થાય છે. વચનથી ઘણું શું કહેવું? સામા માણસ જેવા હોય તેમની સાથે તેમની જેવા થાય છે. ૧૮.
धनिनोऽपि निरुन्मादा युवानोऽपि न चश्शलाः । प्रभवोऽप्यप्रमत्तास्ते, महामहिमशालिनः ॥१९॥
જેઓ ધનવાન છતાં પણ ગર્વિષ્ટ થતા નથી, જેઓ યુવાન છતાં પણ ચંચળ થતા નથી, અને જે પ્રભુ (સ્વામી) છતાં પણ પ્રમાદી અથવા મદમત થતા નથી તે પુરુષે મોટા મહિમાવડે શેકા પામે છે. ૧૯
આના વિષમ સાથે પ્રેમની
Page #147
--------------------------------------------------------------------------
________________
(१२)
સુભાષિત-પદ્ય-રત્નાકર
મહાપુરુષના ગુણે -
द्वे कार्ये कुलीन इह, प्राणान्तेऽपि करोति न । परद्रव्यापहारं च, परस्त्रीपरिरम्भणम् ॥ २० ॥
__उपदेशप्रासाद मूल. भा. १, पृ० १७२. (प्र. स. )
પરધનનું હરણ અને પરસ્ત્રીનું આલિંગનઃ આ બે કાર્ય કુલવાન પુરુષ પ્રાણને અંત આવે તે પણ કરતું નથી. ૨૦.
सौजन्यं सङ्गतिः सद्भिः, शान्तिरिन्द्रियसंयमः ।
आत्मनिन्दा परश्लाघा, पन्थाः पुण्यवतामयम् ॥२१॥ सूक्तरत्नावली (विजयसेन सूरि), पृ० ४६, श्लो०४८५.(आत्मा० स०)
સજજનપણું, સત્પરુષને સંગ, શમતા, ઇંદ્રિયને નિગ્રહ, પિતાની નિંદા અને બીજાની શ્લાઘાઃ આ સવ पुण्यवाननी भाग छ. २१.
करे दानं हृदि ध्यानं, मुखे मौनं गृहे धनम् । तीर्थे यानं गिरि ज्ञानं, मण्डनं महतामिदम् ॥ २२ ॥
सूक्तरत्नावली (विजयसेनसूरि ), श्लो० ४८५. હાથને વિષે દાન, હૃદયને વિષે શુભ દયાન, મુખને વિષે મૌન, ઘરને વિષે ધન, તીર્થને વિષે ગમન-પ્રયાણ અને વાણીને વિષે જ્ઞાનઃ આ સર્વ મહાપુરુષોનાં મંડનम २ छ. २२.
यः परवादे मूकः, परनारीवक्त्रवीक्षणेऽप्यन्धः । पगुः परधनहरणे, स जयति लोके महापुरुषः ।। २३ ॥
वैराग्यशतक (पमानन्द), श्लो० ४.
Page #148
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષ
( ૯૧૩ ) જે પરની નિંદા કરવામાં મુંગા હાય, જે પરસ્ત્રીનું મુખ જોવામાં પણ અંધ હૈાય અને જે પરતુ ધન હરણ કરવામાં પશુ–પાંગળા હાય તેવા મહાપુરુષ આ જગતમાં જયવંત છે. ૨૩.
विपदि धैर्यमथाभ्युदये क्षमा,
सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ,
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ २४ ॥ નીતિશત્રુજ ( મતૃત્તિ'', ો ૬૨.
વિપત્તિને વિષે ધીરજ રાખવી, આખાદીને વિષે ક્ષમા રાખવી, સભામાં ચતુરાઈવાળી વાણી મેલવી, યુદ્ધમાં પરાક્રમ કરવું, યશને વિષે ઈચ્છા રાખવી અને શાસ્ત્રના શ્રવણમાં વ્યસન રાખવું: આ સર્વ મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ હાય છે–કાઇની પાસેથી શીખ્યા હાતા નથી. ૨૪.
करे श्लाघ्य स्त्यागः शिरसि गुरुपाद प्रणयिता,
मुखे सत्या वाणी विजयि भुजयोर्वीर्यमतुलम् | हृदि स्वस्था वृत्तिः श्रुतमधिगतं च श्रवणयो:, विनाऽप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥ २५ ॥ નીતિશતક ( મા)િ, ો ..
હાથને વિષે ઉત્તમ પ્રકારનુ સુપાત્રદાન, મસ્તક ઉપર ગુરુના ચણુના પ્રેમ, મુખને વિષે ‘સત્ય વાણી, અને હાથને વિષે શત્રુના વિજય કરનારું ઘણુ' પરાક્રમ, હ્રદયને વિષે નિર્દોષ
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૯૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વૃત્તિ અને કાનને વિષે શાસ્ત્રસ્ત્રવણ: આ સર્વ લક્ષ્મી વિના પણ સ્વભાવથી જ મહાપુરુષોના અલકારા છે. ૨૫. स्वाम्ये पेशलता गुणे प्रणयिता हर्षे निरुत्सेकता,
मन्त्रे संवृतता श्रुतौ सुमतिता विचोदये त्यागिता । साधौ सादरता खले विमुखता पापे परं भीरुता, दुःखे क्लेशसहिष्णुता च महतां कल्याणमाकाङ्क्षति ॥ २६॥ क्षेमेन्द्र कवि.
સ્વામીપણું છતાં કોમળતા, ગુણની પ્રાપ્તિમાં પ્રેમ, હષ પ્રાપ્ત થયા છતાં ગના અભાવ, મંત્ર-ગુપ્તવિચારને વિષે સવરપણું-પ્રકાશ નહીં કરવાપણું, શાસ્રને વિષે સારી મતિ, ધનની પ્રાપ્તિ થયે દાન દેવાપણું, સજ્જનને વિષે આદર, ખળ પુરુષને વિષે ઉદાસીનતા, પાપકાયને વિષે અત્યંત ભીરુતા (લય) તથા દુઃખને વખતે કલેશને સહન કરવાપણું: આટલા ગુણેા મહાપુરુષાના કલ્યાણુની આશા રાખે છે-કલ્યાશુને પ્રાપ્ત કરનારા છે. ૨૬.
મહાપુરુષના સ્વભાવઃ—
सम्पत्तौ विस्मिता नैव, विपत्तौ नैव दुःखिताः । महवां लक्षगं ह्येतन तु द्रव्यसमागमात् ॥ २७ ॥ તત્ત્વવૃત, જો॰s. જેએ સોંપત્તિને સમયે ગર્વ કરતા નથી અને વિષત્તિને વિષે દુઃખી થતા નથી તે જ મહાપુરા છે. આ જ તેનું લક્ષણ છે, પરંતુ દ્રવ્યની પ્રાપ્તિથી કાંઈ મડાપુરુષ કંહેવાતા નથી.૨૭.
Page #150
--------------------------------------------------------------------------
________________
મહાપુરુ,
( ૧૫ ). तत्तेजस्तरणेनिंदाघसमये तद्वारि मेघागम,
तज्जाड्यं शिशिरे मदेकशरणैः सोढं पुरा यैदलैः । आयातस्त्वधुना फलस्य समयः किं तेन में तैर्विना, स्मृत्वा तानि शुचेव रोदिति गलत्पुष्पैर्मधूकद्रुमः।।२८॥
अन्योक्तिमुक्तावलि. મહુડાનું ઝાડ કહે છે કે-એક મારે જ શરણે રહેલાં મારાં જે પાંદડાઓએ પહેલાં ઉનાળાની ઋતુમાં સૂર્યના તે ‘ઉગ્ર તાપને સહન કર્યો છે, વર્ષાઋતુમાં તેવું (મુશળધારે પડતું) પાણી સહન કર્યું છે, તથા શિયાળામાં સખત ઠંડી સહન કરી છે. અને હવે અત્યારે મને ફળ આવવાને સમય પ્રાપ્ત થયે છે તે પણ તે પાંદડાં વિના મારે તે ફળવડે શું છે ? એ પ્રમાણે પિતાનાં ખરી પડેલાં પાંદડાંનું સ્મરણ કરીને તે મહુડાનું વૃક્ષ ગળી પડતાં પુપના મિષથી જાણે શેકવડે તે હોય એમ લાગે છે. ૨૮. छिनं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुखण्डं,
घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम् । तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ।।२९।।
વૃદ્ધવાળાતિ, ૨૦ ઈs. ફરી ફરીને કપાવા છતાં શેરડી મીઠી જ હોય છે, ફરી ફરીને ઘસાવા છતાં ચન્દન સુગન્ધી જ હોય છે, ફરી ફરીને તપાવ્યા છતાં તેનું સુન્દર-વર્ણવાળું જ હોય છે, કેમકે પ્રાણને પણ ઉત્તમ વસ્તુઓની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૨૯.
Page #151
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પ-રત્નાકર
उदेति सविता रक्तो रक्त एवास्तमेति च । सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता ॥ ३० ॥
સૂર્ય ઉદય વખતે રાતે હોય છે અને અસ્ત વખતે પણ રાતે જ હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે પુરુષને સંપત્તિમાં તેમ જ વિપત્તિમાં પણ સમાનપણું જ હોય છે. ૩૦.. મહાપુરુષા સજ્વાભિમાની –
कुसुमस्तबकस्येव, द्वयी वृत्तिर्मनस्विनः । मूर्ध्नि वा सर्वलोकस्य, शीर्यते वन एव वा ॥ ३१ ॥
શ્રીઉતાવ્ય, સ , રોડ ૫૮. પુષ્પના ગુરછાની જેમ સજજન પુરુષને બે પ્રકારને આચાર હોય છે. એક તે સર્વ લેકના મસ્તક પર રહેવું અથવા બીજી રીતે વનમાં જ નાશ પામે. (સર્વ લેકમાં શ્રેષ્ઠ થઈને રહેવું અથવા વનવાસ કરી આત્માનું કલ્યાણ કરવું.) ૩૧. वनेऽपि सिंहा मृगमांसभक्षिणो
કુક્ષિતા નૈવ રૂપ રતિ एवं कुलीना व्यसनाभिभूता
ન નનમણિ સમાવતિ | રૂ૨ | મૃગ(પશુ) ના માંસનું ભક્ષણ કરનારા વનમાં રહેલા સિંહ અત્યંત ભૂખ્યા હોય તે પણ તે ઘાસ ખાતા નથી. તે જ પ્રમાણે ઉત્તમ કુલીન માણસો ઘણા કષ્ટમાં આવ્યા હોય તે પણ તે નીચ કર્મ કરતા નથી. ૩ર,
Page #152
--------------------------------------------------------------------------
________________
મહાપુરુષ
( ૧૭ )
મહાપુરુષની ભાવના –
अयं निजः परो वेति, गणना लघुचेतसाम् । उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥ ३३ ।।
આ પિતાને છે અને આ પર-બીજે છે, એવી ગણનાધારણ તુચ્છ મનવાળાને હેય છે, ઉદાર ચરિત્રવાળા પુરુછોને તે આખી પૃથ્વીના જ પિતાના કુટુંબરૂપ જ છે. ૩૩. મહાપુરુષનું અટલ વચન –
जलधूलिधरित्र्यादिरेखावदितरनृणाम् । परं पाषाणरेखेव, प्रतिपन्नं महात्मनाम् ॥ ३४ ॥
બીજા સામાન્ય મનુબેએ જે વચન અંગીકાર કર્યું હોય તે જળ, ધૂળ અને પૃથ્વીની રેખા સમાન હોય છે એટલે કે તેમનું વચન ફરી પણ જાય છે. પરંતુ મહાપુરુ
એ અંગીકાર કરેલું વચન પત્થરની રેખા જેવું હોય છે એટલે કે તે કદાપિ ફરતું નથી. ૩૪. મહાપુરુષ સ્વીકત છોડતાં નથી –
समुद्राः स्थितिमुज्झन्ति, चलन्ति कुलपर्वताः । प्रलयेऽपि न मुञ्चन्ति, महान्तोऽङ्गीकृतं व्रतम् ॥ ३५॥
પાર્શ્વનાથસિક (m), , ૪૨૨૦. સમુદ્ર મર્યાદા મૂકે, કુલપર્વતે ચલાયમાન થાય કે જગતને પ્રલય થઈ જાય તે પણ મહાપુરુષો સ્વીકાર કરેલા વ્રતને કદી ભંગ કરતા નથી, વ્રતને છેડતા નથી. ૩૫.
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર प्रारम्यते न खलु विघ्नभयेन नीचैः,
प्रारम्य विनविहता विरमन्ति मध्याः । विप्रैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ ३६॥
નતિશતક (મ ), ૦ ૭ર. નીચ પુરુષ વિજ્ઞના ભયને લીધે કાર્ય શરુ જ કરતા નથી, મધ્યમ પુરુષ કાર્યને પ્રારંભ કરીને પછી વિદનથી પરાભવ પામે ત્યારે વિરામ પામે છે-કાયે મૂકી દે છે; પરંતુ ઉત્તમ પુરુષ તે વિનવડે વારંવાર પરાભવ પામે તે પણ કાર્યને આરંભ કર્યા પછી તેને ત્યાગ કરતા નથી. ૩૬. મહાપુરુષને અવતાર શા માટે?
मुक्तिकारणधर्माय, पापनिकृन्तनाय च । ગવતા તોગીષા, મા! મુને પુછે છે રૂ૭ |
પપુરાનહે મહાદેવ! મુક્તિનું કારણ જે ધર્મ તે ધર્મને માટે, અને પાપના નાશને માટે યુગે યુગમાં મહાપુરુષોને અવતાર થાય છે. ૩૭. મહાપુરુષની દુર્લભતા
औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । સહિયર જે , તે નર વિહા રે / ૨૮
योगसार, प्रस्ताव ४, ग्लो० १०
Page #154
--------------------------------------------------------------------------
________________
નેહ કર
મા ધીરજ
પરના
મહાપુરુષ
(૧૯) જેઓ સર્વ કાર્યોને સિદ્ધ કરનાર ઉચિતપણને જાણે છે અને જેઓ સવે અને પ્રિય કરનારા છે તેવા મનુષ્ય લેકમાં વિરલા જ છે. ૩૮. विरला जानन्ति गुणान्, विरलाः कुर्वन्ति निर्धने स्नेहम् । विरला रणेषु धीराः, परदुःखेनापि दुःखिता विरलाः ॥३९॥
કઈક વિરલા પુરુષે જ ગુણને જાણે છે, વિરલા પુરુષે જ નિધન મનુષ્ય ઉપર સ્નેહ કરે છે, વિરલા પુરુષો જ રણસંગ્રામમાં ધીરજવાળા હોય છે, અને વિરલા પુરુષે જ પરના દુઃખે દુખી હોય છે. ૩૯ ઉત્તમ, મધ્યમ, અધમ પુરુષા– एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये। तेभी मानुषराक्षसाः परहित स्वार्थाय निम्नन्ति ये, ये निम्नन्ति निरर्थकं परहिवं ते के न जानीमहे ॥ ४० ॥
શિશs (મ ), . . જેઓ સ્વાર્થને ત્યાગ કરી બીજાના પ્રજનને સાધનારા હોય તે સત્પરુષે કહેવાય છે, જેમાં સ્વાર્થના વિરોધ વિના અન્યના પ્રજનને માટે ઉદ્યમને ધારણ કરનારા હોય તે મધ્યમ પુરુષે કહેવાય છે, જેમાં સ્વાર્થને માટે થઈને અન્યના હિતને હણે છે, તે આ મનુષ્યરૂપી રાક્ષસે કહેવાય છે, અને જે કાંઈ પણ પ્રજન વિના–વૃથા–જ પરના હિતને હણે છે તેમને કેવા કહેવા તે અમે જાણતા નથી. ૪૦.
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) સુભાષિત-પ-રત્નાકર મહાપુરુષ-પરીક્ષા
यथा चतुर्भिः कनकं परीक्ष्यते,
निघर्षणच्छेदनतापताडनैः । तथा चतुर्मिः पुरुषः परीक्ष्यते, ત્યાન ન ગુન રબા | છ? .
શુક્રવાજાનોતિ, ૫૦ , ૦ ૨. જેમ કસોટીના પત્થર ઉપર ઘસવાવડે, કાપવાવડે, અગ્નિમાં તપાવવાવડે અને હથેડાથી ટીપવાવડે, એમ ચાર પ્રકારે સુવર્ણની પરીક્ષા કરાય છે તેમ દાન, શીલ ગુણ અને કિયા એ ચારવડે પુરુષની પરીક્ષા કરાય છે. ૪૧.
Page #156
--------------------------------------------------------------------------
________________
સ
s સાક્ષીને ધર્મ સત્ય વાણી –
सत्येन पूयते साक्षी, धर्मः सत्येन वर्धते । तस्मात् सत्यं हि वक्तव्यं, सर्ववर्णेषु साक्षिमिः ॥ १॥
મનુસ્મૃતિ, જાણ ૮, ઓ૦ ૮. સાક્ષી સત્ય વચન બોલવાથી પવિત્ર થાય છે, ધર્મ પણ સત્યથી જ વૃદ્ધિ પામે છે, તેથી સર્વ જાતિના સાક્ષીએ નિરંતર સત્ય જ બલવું જોઈએ. ૧. સાચે સાક્ષી : આત્મા
મામૈર હામિન સાલી, તિરાત્મા તથા અના! माऽवमंस्थाः स्वमात्मानं, नृणां साक्षिणमुत्तमम् ॥ २॥
મનુસ્મૃતિ, કથાગ ૮ ૦ ૮૪. પિતાને આત્મા જ પિતાને સાક્ષી છે, તથા પિતાને આત્મા જ પિતાની ગતિ છે–સદ્ગતિમાં લઇ જનાર પિતાને આત્મા જ છે, તેથી હે જીવ! તારે મનુબેના ઉત્તમ સાક્ષીરૂપ તારા આત્માનું, અસત્ય વચન બેલીને, અપમાન કરવું નહીં.૨.
Page #157
--------------------------------------------------------------------------
________________
સાચા મિત્રઃ—
(મિત્ર ૨૦)
पापान्निवारयति योजयते हिताय,
गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति ।
आपद्गतं न च जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥ १ ॥ નીતિાસા ( મસ્તુપુર), મો॰ હૂં.
જે પાપથી નિવારણ કરે છે-પાપ કરતાં અટકાવે, હિતકારક કાર્યમાં જોર્ડ, ગુપ્ત વાતને છુપાવે, ગુણેાને પ્રસિદ્ધ કરે, આપત્તિમાં પણ ત્યાગ કરે નહીં તથા સમય આવે દ્રષાદિની સહાય આપે છેઃ આ પ્રમાણે સારા મિત્રનાં લક્ષણુ સત્પુરુષા કહે છે. ૧.
स सुहृद्यो विपन्नार्थदीनमभ्यवपद्यते ।
न तु दुरिताशीतकर्मोपालम्भपण्डितः ॥ २ ॥
વ્યાસવે .
વિપત્તિમાં પડેલાને તથા ધનના રહિતપણાથી દર્દીન થયેલાને જે મદદ કરે છે તે જ મિત્ર છે; પરંતુ કાંઇક દુષ્ટ આચરણુ કર્યું. હાય અથવા જે કાર્ય પ્રથમ થઈ ગયુ
Page #158
--------------------------------------------------------------------------
________________
મિત્ર
( ૯ર૩ )
હોય તે સંબંધી પાછળથી ઠપકે આપવામાં જે પંડિત હેય તે મિત્ર કહેવાતું નથી. ૨.
आपत्काले तु सम्प्राप्ते, यन्मित्रं मित्रमेव तत् । वृद्धिकाले तु सम्प्राप्ते, दुर्जनोऽपि सुहद्भवेत् ॥३॥
વતન, માતા , શો ૨૮. આપત્તિને સમય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે મિત્ર રહે તે જ ખરો મિત્ર છે; અને સ પત્તિને કાળ પ્રાપ્ત થાય ત્યારે તે દુર્જન પણ મિત્ર થઈ જાય છે. ૩.
सर्वः पदस्थस्य सुहद्, बन्धुरापदि दुर्लभः । ये यान्त्यापदि बन्धुत्वं, सुहुदो बन्धवश्च ते ॥ ४ ॥
થાય. અધિકારાદિક પદવીને વિષે રહેલા મનુષ્યના સર્વ કઈ મિત્ર થાય છે, પણ આપત્તિને વિષે બંધું મળ દુર્લભ છે. જેઓ આપત્તિમાં બંધુપણાને પામે છે તે જ મિત્રો અને બંધુઓ છે. ૪. ખરાબ મિત્ર –
परोक्षे कार्यहन्तारं, प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत्तादृशं मित्रं, विषकुम्भ पयोमुखम् ॥ ५ ॥
હિતોશ, વિરામ, રહો. ૭૭. પરેલમાં-ગેરહાજરીમાં-કાર્યને નાશ કરનાર અને પ્રત્યશમાં પ્રિય વચન બેલનાર હોય તે મિત્ર, જેના મુખમાં– ઉપર દૂધ નાંખ્યું હોય એવા ઝેરના ઘડાની જેમ ત્યાગ કરવા લાયક છે. ૫.
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૯ર૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
સારો મિત્ર ધર્મ –
नित्यमित्रसमो देहः, स्वजनः पर्वसनिमः । प्रणाममित्रसमो ज्ञेयो, धर्मः परमबान्धवः ।। ६ ॥ નિત્ય મિત્ર સમાન આ શરીર છે, પર્વ મિત્ર સમાન સ્વજને છે અને પ્રણામ મિત્ર સમાન ધર્મ જાણુ. તે જ પરમ બાંધવ છે. ( આત્માની સાથે જીવન પર્યત શરીર રહે છે માટે તે નિત્ય મિત્ર છે, સારે–માટે અવસરે સ્વજને ભેળા થાય છે માટે તે પર્વ મિત્ર છે અને પરમ બાંધવરૂપ ધર્મ માત્ર પ્રણામ કરવાથી જ એટલે ભક્તિ-પૂજા કરવાથી જ મિત્રરૂપ થાય છે–તે જ પરલેકમાં સહાયભૂત છે. વળી નિત્ય મિત્રની હમેશાં સારસંભાળ કરવી પડે છે, પર્વ મિત્રને અમુક વખતે જ ભેજનાદિક આપવું પડે છે, પરંતુ પ્રણામ મિત્ર તે માત્ર પ્રણામથી જ ખુશ થાય છે તેથી ધર્મ મિત્ર સર્વશ્રેષ્ઠ છે.) ૬. મિત્રપ્રશંસા –
शोकारातिभयत्राणप्रीतिविश्रम्पभाजनम् । केन रत्नमिदं सृष्टं, मित्रमित्यक्षरद्वयम् ॥ ७॥
व्यासदेव. શેક, શત્રુ અને લયથી રક્ષણ કરનાર અથવા શેકરૂપી શત્રુના ભયથી રક્ષણ કરનાર તથા પ્રેમ અને વિશ્વાસના સ્થાનરૂ“મન” એવા અક્ષરવાળું આ રત્ન કે બનાવ્યું છે ?
Page #160
--------------------------------------------------------------------------
________________
મિત્ર
( ૯૫ )
न मातरि न दारेषु, न सोदर्ये न बन्धुषु । विश्रम्भस्तादृशः पुंसां, यादृग्मित्रे निरन्तरे ॥ ८ ॥ व्यासदेव.
અંતર રહિત એવા મિત્રને વિષે પુરુષાના જેટલે વિશ્વાસ હાય છે તેટલેા વિશ્વાસ પેાતાની માતાને વિષે, સ્ત્રીને વિષે, સહેાદરને વિષે અને ખાંધવાને વિષે હાતા નથી. ૮. મિત્રાદિકની પરીક્ષાઃ-
मित्रस्वजनबन्धूनां, बुद्धेर्धैर्यस्य चात्मनः । વિપનિષાષાળે, નરો નાનાતિ સારતામ્ ॥ ૧॥ વિતાનીમુવી (વ્યાસવેવ), માન રૂ.
પેાતાના મિત્ર, સ્વજન, બંધુ, બુદ્ધિ અને ધૈર્ય એ સર્વના કેટલે સાર છે, તે ખાખત, મનુષ્ય વિપત્તિરૂપી સેાટીના પત્થરને વિષે જાણી શકે છે (વિપત્તિમાં આ સર્વેની પરીક્ષા થાય છે. ) ૯.
કાણ કાના મિત્રઃ—
रोगिणां सुहृदो वैद्याः, प्रभ्रूणां चाटुकारिणः । મુનો સુસજ્ગ્યાનાં, ગળા: શીળસલામ્ ॥ ૨ ॥ ષિ, ૪૦ ૮૦, (આત્મા. સ.)
વૈદ્યો રોગી માણસાના મિત્રો છે, ખુશામત કરનારા રાજાઓના મિત્ર છે, મુનિએ દુ:ખથી બળેલા મનુષ્યના મિત્ર છે અને એશી ક્ષીણ સપદાબળાના મિષ છે. ૧૦.
Page #161
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પ-રત્નાકર
विद्या मित्रं प्रवासेषु, भार्या मित्रं गृहेषु च। વ્યાધિૌ મિત્ર, ધમોં મિલે મૃતા ર ા ? |
વૃદ્ધવાળોતિ, ૪૦ , કો. . પરદેશમાં વિઘા જ મિત્ર છે, ઘરમાં ભાર્યા જ મિત્ર છે, વ્યાધિવાળાને ઔષધ જ મિત્ર છે, અને મરેલાને પરલક જતાં ધર્મ જ મિત્ર છે. ૧૧. દુર્લભ મિત્ર:–
मनीषिणः सन्ति न ते हितैषिणो - દ્વિષિા સનિ ર તે મણિ सुहच विद्वानपि दुर्लभो नृणां,
यथौषधं स्वादु हितं च दुर्लभम् ॥ १२ ॥ વિશ્વમાં જે ડાહ્યા પુરુષો (પંડિત) છે તેઓ હિતકારક ( મિત્ર) નથી, અને જેઓ હિતકારક ( મિત્રે) છે તેઓ ડાહ્યા (પંડિત) નથી. જેમ સ્વાદિષ્ટ અને હિતકારક
ઔષધ દુર્લભ છે તેમ મનુષ્યોને વિદ્વાન અને હિતકારક ( મિત્ર) જન દુર્લભ છે. ૧૨. મિત્ર સાથેનું વર્તન –
मित्रद्रोहो न कर्तव्यः, पुरुषेण विशेषतः । कृतज्ञमनसा भाव्य, मित्रमावेन चानघ ! ॥ १३ ॥
મામલ, શારાપર્વ, સં ૨૭૨, ૩૦ ૨૫. હે નિર્મળ આત્મા! પુરુ મિત્ર ઉપર હેવ કરશે નહીં, ૫વિશેષે કરીને મનમાં તેનું કૃતજ્ઞપણું સપનું તથા બિન્ની વત: ૧.
Page #162
--------------------------------------------------------------------------
________________
મિત્ર
( ૭ ) મિત્રને આશીર્વાદાतव वर्त्मनि वर्ततां शिवं, पुनरस्तु त्वरितं समागमः । अयि! साधय साधयेप्सितं, स्मरणीयाः समये वयं वयः!॥१४॥
વિષ, વર્ષ ૨, ગો. ૨. હે પક્ષી મિત્ર ! માર્ગમાં જતાં તારું કલ્યાણ થાઓ, ફરીથી શીધ્રપણે તારો સમાગમ થજે, તથા તું તારા ઇચ્છિત કાર્યને સિદ્ધ કરજે, સિદ્ધ કરજે અને સમય આવે અમારું સ્મરણ કરજે. ૧૪. મિત્રથી ફાયદો –
आपनाशाय विबुधैः, कर्तव्याः सुहृदोऽमलाः। . न तरत्यापदं कश्चिद्योऽत्र मित्रविवर्जितः ॥ १५ ॥
આપત્તિને નાશ કરવા માટે ડાહ્યા પુરુષોએ સારાઉત્તમ-મિત્રે કરવા જોઈએ. આ જગતમાં જે મનુષ્ય મિત્ર રહિત હોય છે તે કોઈ પણ આપત્તિને તરી–ઓળંગી શકતું નથી. ૧૫.
मित्रवान साधयत्यान, दुःसाध्यानपि वै यतः । तस्मान्मित्राणि कुर्वीत, समानान्येव चात्मनः ॥ १६ ॥ મિત્રની સહાયતાવાળા મનુષ્ય મુશ્કેલીથી સાધી શકાય તેવાં કાર્યોને પણ સાધી શકે છે, તેથી પોતાને સમાન (તુલ્ય–ગ્ય ) મિત્રો કરવા જોઈએ. ૧૬.
Page #163
--------------------------------------------------------------------------
________________
ત્રિી
( ૨૦ )
||
કરવામાં અાવાળા જ જીવાળા, .
સરખાની જ મૈત્રી થાય –
द्वयोः समानगुणयोः, समानकुलसम्पदोः । विवाहसम्बन्ध इव, युज्यते वत्स ! सोहृदम् ॥१॥
, ઘર્ષ ૨૦, ૩ ૭, ø૦ ૨૨૬. હે વત્સ! જેમ સમાન ગુણવાળા, સમાન કુળવાળા અને સમાન સંપદાવાળા બે( વર કન્યા)ના વિવાહને સંબંધ કરવામાં આવે છે, તેમ મૈત્રી પણ સમાન ગુણ, કુળ અને સંપદાવાળાની સાથે જ કરવી જોઈએ. ૧.
समानपुण्यपापानां, प्रीतिः प्रायेण देहिनाम् । तेषां ोकस्वभावः स्यान्मैत्री चैकस्वभावजा ॥ २ ॥
મહારાજ, ૭, ૦ ૨૦. ઘણું કરીને સરખા પુય અને પાપવાળા મનુષ્યને પ્રીતિ થાય છે, કેમકે તેમને એક જ (સર) સ્વભાવ હોય છે અને મૈત્રી એક (સરખા) સવભાવથી જ ઉત્પન્ન થાય છે. ૨.
ययोरेव सम वित्तं, ययोरेव समं कुलम् । तयोमैत्री विरोधश्च, न तु पुष्टविपुष्टयोः ॥३॥
નવાજ, g૦ ૭, તો ૨૮૮. જે એને સમાન ધન હોય અને જે જેને સમાન કુળ
Page #164
--------------------------------------------------------------------------
________________
મૈત્રી
( ૧૨ ) હોય, તે બેને જ મૈત્રી તથા વેર હોઈ શકે છે; પરંતુ એક પુષ્ટ અને એક અપુષ્ટ એ બેને મિત્રાઈ કે વેર હોતું નથી. ૩.
मृगा मृगैः सङ्गमनुव्रजन्ति, ___ गावश्च गोभिस्तुरगास्तुरङ्गैः। मूर्खाश्च मृखैः सुधियः सुधीभिः,
समानशीलव्यसनेषु सख्यम् ॥४॥
માયાવત સંઘ ૨૨, ૨૦ ૨૭, ૦ ૬. મૃગલાઓ મૃગલાઓની સાથે સંગ કરે છે, ગાયે ગાયેની સાથે સંગ કરે છે, અ અોની સાથે સંગ કરે છે, મૂ મૂની સાથે સંગ કરે છે અને બુદ્ધિમાન બુદ્ધિમાનની સાથે સંગ કરે છે, તે યોગ્ય જ છે; કેમકે સરખા સ્વભાવ અને સરખા વ્યસનવાળાને વિષે જ મૈત્રી થાય છે. ૪. કોની મત્રી ન કરવી--
विद्विष्टपतितोन्मत्तबहुवैरिशठैः सह । बुधो मैत्रीं न कुर्वीत, नैकः पन्थानमाश्रयेत् ॥५॥ | મમત, શારિાપર્વ, આ૦ , ૦ ૨૨.
શત્રુ, પતિત-ભ્રષ્ટ, ઉન્મત્ત, ઘણા શત્રુવાળા અને શઠ પુરુષની સાથે ડાહ્યા માણસે મૈત્રી કરવી નહ. તેમ જ એકલા માર્ગે ચાલવું નહીં એટલે પરગામ જવું નહીં. ૫.
Page #165
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ-રત્નાકર
( ૯૩૦)
દૂધ અને પાણીની મૈત્રીઃ—
क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरा तेऽखिलाः, क्षीरे तापमवेक्ष्य तेन पयसा स्वात्मा कृशानौ हुतः । गन्तुं पावकमुन्मनस्तदभवद् दृष्ट्वा तु मित्रापदं,
युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ॥ ६ ॥
દૂધે પેાતામાં રહેલા જળને પ્રથમથી જ પેાતાના તે ( મધુરતા, ઉજ્જ્વળતા વગેરે) સમગ્ર ગુણે આપેલા છે, તેથી દૂધને વિષે તાપને જોઇને ( જ્યારે દૂધને ઉકાળવામાં આવે છે ત્યારે ) તે પાણીએ પેાતાના આત્મા અગ્નિમાં હામ્યા-નાખ્યા. એટલે કે પ્રથમ દૂધ ઉનું થતાં પાણી બળવા માંડે છે. તે વખતે જળરૂપ મિત્રની તે આપત્તિ જોઇને દૂધ અગ્નિમાં જવા માટે-બળવા માટે ઉત્સુક થયું. ( ઉભરાઈને અગ્નિમાં લાગ્યું) તે વખતે પાછું તેને તે જળથી યુક્ત કરવામાં આવે (તેમાં બીજી પાણી નાંખે) તે તે દૂધ શાંત થઇ જાય છે. માટે સત્પુરુષની મૈત્રી આવા પ્રકારની હોય છે. ૬. મિત્રતા કે શત્રુતા સ્થિર નથી:--
પડવા
य एव मित्रं हृदयेन यस्य,
पूर्व स कालेऽतिरिपुः परे स्यात् । तस्येति सम्प्रेक्ष्य वदामि लोकाः !
स्थास्नुस्वभावे नहि वैरसख्ये ॥ ७ ॥
ધર્મવિશેનમાા, ો ૪૪.
Page #166
--------------------------------------------------------------------------
________________
મૈત્રી
( ૯૧ )
એક કાલે જે મનુષ્ય પહેલાં દિલાજાન દાસ્ત હોય, તે જ બીજા કાલમાં કાઈ નિમિત્તથી ભયંકર દુશ્મન થઈ જાય છે. એવું જગતમાં નજરે જોઇને હું લાકા ! હું કહુ છું કે સંસારમાં શત્રુતા અને મિત્રતા પણ સ્થિર નથી. હુંમેશ માટે તે
ટકતી નથી. ૭.
મિત્રતાનુ ફળ:—
मैत्र्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी । या विधते कृतोपास्तिश्चित्तं विद्वेषवर्जितम् ॥ ८ ॥
તથામૃત, જા॰ ૨૬.
હૃદયને આનંદ કરનારી મૈત્રીરૂપી શ્રી સદા સેવવા લાયક છે, કારણ કે તેની સેવા કરવાથી તે ચિત્તને દ્વેષ રહિત કરે છે. ૮.
Page #167
--------------------------------------------------------------------------
________________
રાત્રે (૨૨)
•* ૦૦૪
:
:
કેણ ને શત્રુ –
लुब्धानां याचकः शत्रुर्मूर्खाणां बोधको रिपुः । તારીખ પતિઃ શગુન રમા રિપુ ||
રાજયનીતિ ૨૦૦ ો . લેભી માણસોને ભિક્ષુક શત્રુ છે, મૂર્ખ માણસને બંધ કરનાર શત્રુ છે, જાર સ્ત્રીઓને પતિ શત્રુ છે, અને ચોસ લેહાને ચંદ્ર શત્રુ છે. ૧. શત્રુની ઉપેક્ષા ન કરવીઃ
નોષિતો વિદ્રિા, શકુરોષથવજ્ઞાા वह्निरल्पोऽपि संवृद्धः, कुरुते भस्मसादनम् ।। २ ॥ વિદ્વાન પુરુષોએ નાના શત્રુની પણ અવજ્ઞા કરી ઉપેક્ષા કરવી એગ્ય નથી. કેમકે થડે પણ અગ્નિ વૃદ્ધિ પામીને આખા વનને ભસ્મસાત્ કરે છે. ૨. ત્રણ અકારણ શત્રુ
मृगमीनसज्जनानां तृणजेलसन्तोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जगति ॥ ३ ॥
શ્રણાતિશામક વૃતિ, પૃ ૮૬ (૨૦ ) મૃગલાઓ તૃણવડે પોતાની આજીવિકા કરે છે, માછ
Page #168
--------------------------------------------------------------------------
________________
શત્રુ
( ૯૩૩ ).
લાએ જળવડે આજીવિકા કરે છે અને સજજને સંતોષવડે આજીવિકા કરે છે, છતાં તે ત્રણેના અનુક્રમે પારાધિ, મચ્છીમાર અને ખળ પુરુષો આ જગતમાં કારણ વિનાના શત્રુઓ છે. ( મૃગને શત્રુ પારાધિ, મલ્યને શત્રુ માછીમાર અને સજનને શત્રુ બળ પુરુષ હોય છે. ) ૩. જન્મથી શત્રુ કે મિત્ર નથી થતા –
नास्ति जात्या रिपुर्नाम, मित्रं चापि न विद्यते । सामर्थ्ययोगाजायन्ते, मित्राणि रिपत्रस्तथा ॥४॥
આ જગતમાં જન્મથી કોઈ કોઈને શત્રુ નથી, તેમ જ મિત્ર પણ નથી. પરંતુ સામર્થ્ય ( સામગ્રી ) ના રોગથી મિત્ર તથા શત્રુ થાય છે. અર્થાત ઉપકારની સામગ્રી મળવાથી મિત્ર અને અપકારની સામગ્રી મળવાથી શત્રુ થાય છે. ૪ શથી ફાયદો –जीवन्तु मे शत्रुगणाः सदैव,
येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजति प्रमाद
હા તલા માં પ્રતિજોધયનિત / ૧ / મારા શત્રુના સમૂહ નિરંતર જીવતા રહે, કેમકે તેમની કૃપાથી જ હું વિચક્ષણ થયો છું. વળી જ્યારે જ્યારે મને પ્રમાદ ઉપજે છે-હું પ્રમાદમાં પડું છું, ત્યારે ત્યારે તે શત્રુઓ ( મારો નિંદાદિક કરવા દ્વારા ) મને પ્રતિબંધ કરે છે–જાગૃત કરે છે. ૫.
Page #169
--------------------------------------------------------------------------
________________
कृतज्ञ महिमाः
कृतज्ञ ( २३ )
परिश्रमज्ञं जनमन्तरेण,
मौनव्रतं बिभ्रति वाग्मिनोऽपि ।
वाचंयमाः सन्ति विना वसन्तं,
पुंस्कोकिलाः पश्चमचञ्चवोऽपि ॥ १ ॥
પ્રયાસને જાણનાર–કદરદાન મનુષ્ય વિના વચસ્વી–શ્રેષ્ઠ વચનને ખેલનારા મનુષ્ય પણ મૌનવ્રત ધારણ કરે છે. કેમકે વસંત ઋતુ વિના, પંચમ સ્વર ગાવામાં નિપુણ એવી પશુ કેાયલે મૌન જ રહે છે. ૧.
कृतज्ञः सन्न:
।
न विस्मरन्ति सन्तस्तु, स्तोकमप्युपकारकम् । कर्त्तुं प्रत्युपकारं ते, व्यापृताः
स्युर्हृदा सदा || २ ||
मुनि हिमांशुविजय.
સત્પુરુષા થાડા પણ ઉપકારને ભૂલતા नथी. भेलो પાતા ઉપર ઉપકાર કર્યાં હાય તેના ઉપકારનેા બદલા વાળવા માટે તેઓ (સજ્જના) હુ'મેંશા સાચા દિલથી પ્રવૃત્તિ કરે છે. ૨.
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः,
शिरसि निहितभारा नालिकेरा नराणाम् ।
Page #170
--------------------------------------------------------------------------
________________
કૃતજ્ઞ
( ૯૩પ ) उदकममृततुल्यं दब्राजीवितान्तं, न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ३ ॥
૩પદ્દેશપ્રસાર મા ૧, પૃ.૨૮* નાળીયેરના વૃક્ષે બાલ્યવયમાં મનુષ્યએ પાયેલા થોડા પાણીને પણ સંભારીને પોતાના મસ્તકપર નાળીયેરના મેટા ભારને ધારણ કરી તે દ્વારા પોતાની જીંદગી પર્યત અમૃત જેવા પાણીને આપે છે. તે યોગ્ય જ છે, કારણ કે પુરુષે બીજાના કરેલા ઉપકારને ભૂલતા નથી. ૩. કૃતજ્ઞની દુર્લભતા:વિસઃ શરશઃ સુરતિ મુવને સચેવ બિમૃત
वृत्ति वैनयिकी च विभ्रति कति प्रीणन्ति वाग्भिः परे । दृश्यन्ते सुकृतक्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित,
कल्पोर्वीरुहबद्वने न सुलभः प्रायः कृतज्ञो जनः ॥॥
આ જગતમાં સેંકડો વિદ્વાને ફરાયમાન થાય છે, રાજાઓ પણ ઘણા છે, કેટલાએક વિનયની વૃત્તિને ધારણ કરનારા પણ છે, બીજા કેટલાક વાણીવડે લેકેને પ્રસન્ન કરનારા પણ છે, પુણ્યકાર્યમાં કુશળ પુરુષે પણ કેટલાક દેખાય છે, અને કઈ ઠેકાણે કાંઈક દાતાર પણ દેખાય છે. પરંતુ વનને વિષે કલ્પવૃક્ષની જેમ, પ્રાયે કરીને કૃતજ્ઞ પુરુષ સુલભ નથી–કેઈ ઠેકાણે જોવામાં આવતું નથી. ૪.
Page #171
--------------------------------------------------------------------------
________________
'
:
રાજા (૨૪)
.
'
કૃતઘ-નિંદા
guઃ તમરા ચરા, રાતઃ સ્થાને ઉતઃ સુષમ? ! ૩ય શતકનો હિ, તને નાહિત નિતિઃ | |
મહાભારત, રાત્તિર્ક, ૦ ૨૭૨, રોડ ૨૮. કરેલા કાર્યને અથવા ઉપકારને હણનાર એવા કૃતી પુરુષને યશ કયાંથી હોય? રહેવાનું સ્થાન કયાંથી હોય ? અને સુખ પણ કયાંથી હોય? ન જ હેય. કૃતાથી મનુષ્ય ઉપર કોઈ પણ શ્રદ્ધા-વિશ્વાસ રાખતું નથી. કૃતજ્ઞી માણસને ઉદ્ધાર (પ્રાયશ્ચિત્ત) જ નથી. ૧. પાંચ અકૃતજ્ઞા
जामाता कृष्णसर्पश्च, दुर्जनः पावकस्तथा । કાર્તિ અને વચને માળિયા . ૨
જમાઈ, કૃષ્ણસર્ષ, દુર્જન, અગ્નિ અને પાંચમા ભાણેજ આ પાંચ જણ ઉપકારવડે ગ્રહણ કરાતા નથી-(તેમના પર ઘણે ઉપકાર કર્યો હોય તે પણ તે વશ થતા નથી.) ૨.
Page #172
--------------------------------------------------------------------------
________________
કૃતઘ્ન
ધર્મ ભૂલનારઃ કૃતઘ્નઃधर्मस्य विश्वाधिपतेः प्रसादतः, सदा प्रपेदे सुखमुत्तरोत्तरम् ।
अहो कृतघ्नः स तु मोहमोहितो
धर्मस्य नामापि कदापि नास्मरत् || ३ ॥
( ૩૭ )
ધર્મપરીક્ષા, પૃ.૭. (આ.સ.)*
અહા ! વિશ્વના સ્વામી એવા ધર્મના પ્રસાદથી નિર તર ઉત્તરોત્તર સુખ પ્રાપ્ત કર્યું છે. પરંતુ માહથી મૂઢ થયેલા તે તે કૃતઘ્ની થયા છે કે જેથી તે કદાપિ ધર્મના નામનુ પણુ સ્મરણ કરતા નથી. ૩.
Page #173
--------------------------------------------------------------------------
________________
(
પત્રકાર (ર) હું
સાચો બલવાનાहस्ती स्थूलतरः स चाइकुशवशः किं हस्तिमात्रोऽकुशो दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः १ । વળા તાર (તે) નિ જિન િવક્રમીત્રો નિરિ, तेजो यस्य विराजते स बलवान् स्थूलेषु कः प्रत्ययः ॥ १॥
રાજયતિ શ૦ ૨, રૂ. હાથીનું શરીર અત્યંત મોટું છે, તે પણ તે અંકુશને વશ છે, તે શું હાથી જેવડો અંકુશ છે? નહીં જ, ઘણે નાનો છે. હવે બળતું હોય ત્યારે સર્વ અંધકાર નાશ પામે છે, તે શું દીવા જેટલે જ અંધકાર છે? ના, અંધકાર તે ઘણો છે અને દીવ તે અ૫ છે, વાવડે સેંકડે પર્વતે પડી જાય છે, તે શું વા જેવો જ પર્વત છે? ના, પર્વત મટે છે અને વજ નાનું છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેને તેજ હોય તે જ બળવાન છે. મોટાને વિષે કાંઈ આધાર નથી. ૧.
इन्द्रियाणां जये शूरः, कर्मबन्धे च कातरः । तत्त्वार्थाहितचेतस्कः, स्वशरीरेऽपि निःस्पृहः ॥२॥ परीषहमहारातिबलनिर्दलनक्षमः । વાવિન , સર રતિ વ્યસ્ત છે. ૨ ||
સરવા, ૨૨-૨૨૭.
Page #174
--------------------------------------------------------------------------
________________
બળવાન
જે ઇન્દ્રિયને જય કરવામાં શૂર હોય, જે કર્મને બંધ કરવામાં કાયર હોય, જેણે તત્ત્વ-સત્ય અર્થમાં ચિત્તને સ્થાપન કર્યું હોય, જે પિતાના શરીરને વિષે પણ સ્પૃહા રહિત હોય, જે પરીષહરૂપી મેટા શત્રુના સૈન્યને દળી નાંખવામાં સમર્થ હોય અને જે કષાયોને જીતવામાં શૂરવીર હોય તેવો પુરૂષ જ સાચોશૂરવીર છે. ૨,૩. બલવાનનું કાર્ય - तृणानि नोन्मूलयति प्रभञ्जनो
मृदूनि नीचैः प्रणतानि सर्वतः । समुच्छ्रितानेव तरून विबाधते, महान् महत्स्वेव करोति विक्रमम् ॥ ४॥
તજ, . ૨. ગોર ૨૪. વાયુ તરફથી નીચા નમતા કમળ તૃણને ઉખેડી નાંખતે નથી, પરંતુ ઊંચાં-અક્કડ રહેલ મેટાં વૃને જે બાધા પમાડે છે-ઉખેડી નાખે છે. તે એગ્ય જ છે. કેમકે મોટા બળવાન પુરુ મેટાને વિષે જ પિતાના પરાક્રમને બતાવે છે. ૪. સાચો બલવાન બુદ્ધિશાળી
यस्य बुद्धिर्वलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् १ । વને સિંહો મોન્મત્ત, અર્ચન નિરિતઃ |
જેની બુદ્ધિ છે તેનું જ બળ છે, બુદ્ધિરહિતને બળ કયાંથી હોય ? જુઓ, વનમાં મોન્મત્ત સિંહને એક સસલાએ પિતાની બુદ્ધિથી મારી નાખે. ૫.
Page #175
--------------------------------------------------------------------------
________________
નિર્દેહ ( ૨૬ )
નિખળનું કેઇ નહિઃ—
वनानि दहतो वहेः सखा भवति मारुतः । સ વ ીનારાય, છૂરો યાશ્તિ સૌમ્ ? ।। ? ॥
યુનાનીયવુડાળ, વન્ય ૨૨, ૬૦ ૨૮, સ્ને॰ ૪. જ્યારે અગ્નિ વનને બાળે છે ત્યારે વાયુ તેને મિત્રસહાયકારક થાય છે, અને તે જ વાયુ દીવાના નાશ કરનાર થાય છે. તેથી એ વાત ખરી છે કે નિળ માણુસના કાઈ મિત્ર થતા નથી. ૧.
નિર્મૂળનું ખળા—
तावद् गर्जन्ति मण्डूकाः, कूपमाश्रित्य निर्भयाः ।
યાવતુ શિાળા;, ઝાસ” ન વિતે ॥ ૨ ॥
વિયેજમ્તિામાંન ( મથી), રો૦ ૧૪.
જ્યાં સુધી હાથીના સૂઢના આકારવાળા કૃષ્ણસર્પ નથી દેખાતે, ત્યાં સુધી જ કૂવાને આશ્રયીને નિર્ભયપણે રહેલા દેડકાએ ગન્તરવ કર્યા કરે છે. ૨.
'
Page #176
--------------------------------------------------------------------------
________________
Smand and and 2 AddrrS વિ ( ૨૭ )
Same am an am am an imm
કવિનું સ્વરૂપ
સુનિલ શાન્તઃ મુનનવિતર: સત્તુતતર:, कलावेदी विद्वानतिमृदुपदः काव्यचतुरः । रसज्ञो दैवज्ञः सरसहृदयः सत्कुलभवः,
शुभाकार श्छन्दोगुणगणविवेकी स च कविः ॥ १ ॥
સીતમમ્ (નાર્ ), એ ૨૦૩.
પવિત્ર, ડાહ્યો, શાંત, સજ્જનતાવાળા, સત્યવાદી, કળાને જાણનાર, વિદ્વાન, કામળ અક્ષર ખેલનાર, કવિતા કરવામાં ચતુર, શ્રંગારાદિક રસને જાણનાર, જ્યાતિષને જાણનાર, કામળ હૃદયવાળા, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલેા, સારી આકૃ તિવાળેા અને છંદના ગુણનું વિવેચન કરનાર, આટલા ગુણ કવિના હેાવા જોઇએ-આવા ગુણવાળા જ કવિ કહેવાય છે. ૧. સાચા કવિઃ—
विद्वत्कवयः कवयः केवलकवयस्तु केवलं कपयः । कुलजा या सा जाया केवलजाया तु केवलं माया ॥ २ ॥
કવિએ વિદ્વાન હેાય તે જ તે કવિએ છે, કેવળ કવિએ જ હાય તેા તે કેવળ કપિ ( વાનરાઓ) જ છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
( ૯૪૨ )
સુભાષિત-પથ-રત્નાકર
જે સારા કુળમાં જન્મેલી હેાય તે જ જાયા–સ્રી છે, કેવળ સ્ત્રી જાતિ જ હોય તે તે કેવળ માયા ( કપટ ) જ છે. ર. કુકવિ : વેશ્યાપતિઃ—
गणयन्ति नापशब्द न वृत्तभङ्गं क्षर्ति न चार्थस्य । रसिकत्वेनाकुलिता वेश्यापतयः कुकत्रयश्च ॥ ३॥
વિહાય.
રસિકપણાવડે વ્યાકુળ થયેલા વેશ્યાના પતિ અને ખરાબ કવિએ અપશબ્દને ગણતા નથી, વૃત્તના ભંગને ગણુતા નથી, તથા અર્થની હુાનિને પણ ગણતા નથી, ( વેશ્યાના પતિ અપશબ્દો લે છે, સદાચારના ભાગ કરે છે, અને ધનની હાનિ કરે છે, ખરાબ કવિએ પણ કવિતામાં ખાટા પ્રયાગે વાપરે છે, છંદશાંગ કરે છે. અને શ્લોકના અર્થ બરાબર સંગત ન થાય તેવા કરે છે. ) ૩.
Page #178
--------------------------------------------------------------------------
________________
9 - - - - - 9 છે સવિતા (૨) છે
૦ વાર જરૂર ૦૦ કવિતા પ્રશંસા – नैव व्याकरणज्ञमेति पितरं न भ्रातरं तार्किक,
दूरात्सङ्कुचितेव गच्छति पुनश्चाण्डालबच्छान्दसात् । मीमांसानिपुणं नपुंसकमिति ज्ञात्वा निरस्तादरा,
काव्यालङ्करणक्षमेत्य कविताकान्ता वृणीते स्वयम् ॥१॥
કવિતારૂપી સ્ત્રી વ્યાકરણને પંડિત કે જે પોતાને પિતા થાય તેથી તેને વરતી નથી, નિયાયિક પિતાને ભાઈ થાય તેથી તેને વરતી નથી. ચંડાળની જેમ માનવાથી જાણે સંકેચ પામી હોય તેમ વેદને જાણનારા પંડિતેથી તે દૂર જાય છે, મીમાંસામાં નિપુણ એવા પુરુષને નપુંસક ધારીને તેને વિષે આદર રહિત થાય છે, પરંતુ કાવ્ય અને અલંકારને જાણનારા પંડિતની પાસે આવીને તે પોતે જ તેને વરે છે. ૧ कवित्वशक्तिर्हि दिवोऽवतीर्णा,
भूमौ सुधासार इवाऽऽर्यपुण्यात् । पुनर्ग्रहीतुं निजवस्तु देवाः, समागतास्तत् कवयः समुत्काः ॥ २ ॥
मुनि हिमांशुविजय. મને લાગે છે કે આયલેકેના પુયથી અમૃતના સર
Page #179
--------------------------------------------------------------------------
________________
(૯૪૪) , સુભાષિત-પદ્ય-રત્નાકર (નિષ્કર્ષ) જેવી કવિત્વશક્તિ એ ખરેખર દેવકમાંથી ઉતરીને અહીં (મનુષ્યલોકમાં) આવી છે, તેથી પિતાની સુધારસ જેવી તે શક્તિને ગ્રહણ કરવાને ઉત્કંઠાવાળા દેવે કવિએના આકારમાં (રૂપમાં) મયંકમાં અવતર્યા છે. ૨.
( મતલબ એ કે- કવિત્વશક્તિ”એ અમૃત જેવી મધુર શ્રેષ્ઠ છે અને કવિઓ દેવ જેવા છે. પોતાની એક કીમતી વસ્તુ કયાંય ચાલી જાય ત્યારે તેને પાછી લાવવા માલિક જાય છે.) કવિતાનું કલંક –
अकवित्वं परस्तावत, कलङ्कः पाठशालिनाम् । अन्यकाव्यैः कवित्वं तु, कलङ्कस्यापि चूलिका ॥ ३ ॥
પ્રથમ તે કાવ્ય ( કવિતા ) કરતાં ન આવડે એ જ પંડિતનું મોટું કલંક છે. તેમાં પણ બીજાના કરેલાં કાવ્ય વડે પોતાનું કવિપણું પ્રસિદ્ધ કરવું એ તે કલંકને માથે ચૂલિકા-શિખર સમાન છે. ૩. કવિતા અને બાણ–
किं कवेस्तस्य काव्येन, किं काण्डेन धनुष्मतः १ । परस्य हृदये लग्नं, न घूर्णयति यच्छिरः ॥४॥
તે કવિતા કાવ્યથી શું ? તે ધનુર્ધારીના બાણથી શું? કે જે કાવ્ય અને બાણ બીજાના હૃદયમાં લાગવાથી તેના મસ્તકને ૧ કુણાવે કપાશે? ૪.
Page #180
--------------------------------------------------------------------------
________________
કવિતા:
• અમૃતઃ—
કવિતા
( ૯૪૫ )
कान् पृच्छामः सुराः स्वर्गे, निवसामो वयं भुवि । किंवा काव्यरसः स्त्रादुः, किं वा स्वादीयसी सुधा १ ॥५॥ અમે દેવતાઓ સ્વર્ગમાં વસીએ છીએ, તેથી પૃથ્વી ઉપર કાને પૂછીએ ?–કે કાવ્યરસ સ્વાદિષ્ટ છે કે અમૃતરસસ્વાદિષ્ટ છે ? પ.
संसारविषवृक्षस्य, द्वे फले अमृतोपमे । જાવ્યામૃતાત્ માજા: સખને સહ || ૬ ||
આ સંસારરૂપી વિષ વૃક્ષના અમૃત છે-એક તેા કાવ્યરૂપી અમૃતરસને સજ્જના સાથે વાતચીત કરવી તે. ૬.
જેવાં એ જ ફળે સ્વાદ અને મીનુ
Page #181
--------------------------------------------------------------------------
________________
એ વીર (૨૧) છે
ધીરનું સ્વરૂપ शुश्रूषमाणामपि तां समाधेः, प्रत्यर्थिभूतां गिरिशोऽनुमेने । विकारहेतौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः॥१॥
| ગુમાવનાર, સેવા કરતી તે પાર્વતીને સમાધિમાં વિજ્ઞભૂત હતી તે પણ મહાદેવે અનુમતિ આપી, કેમ કે વિકારને હેતુ (કારણ) પાસે છતાં પણ જેમનાં મન વિકારને પામતાં નથી, તે પુરુષ જ ધીર કહેવાય છે. ૧. ધીરનો માર્ગ–
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥२॥
નીતિરાતા (મર), રહો૭૪. નીતિમાં નિપુણ પુરુષે ભલે નિંદા કરે અથવા રસ્તુતિ કરો, લક્ષ્મી તેની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થાઓ અથવા જતી રહે, તથા મરણ આજે જ થાઓ અથવા બીજા યુગમાં થાએ, તે પણ ધીર પુરુષ ન્યાયના માર્ગથી એક પગલું પણ આગળ ચાલતા નથી. ૨.
Page #182
--------------------------------------------------------------------------
________________
:
-
-
-
-
-
-
- -
-
છે
પીક (૨૦) છે
ધીરજ પ્રશંસા –
पुमित्रैगुहैऽिपि, वियुक्तस्य धनेन वा। મન ચલને , યુઃ શ્રેયારી કૃતિ છે ?
હાવિ. પુત્ર, મિત્ર, સ્ત્રી ( અથવા ઘર ) કે ધનથી વિગ પામેલા પુરુષને તથા મહા કષ્ટવાળા દુઃખમાં પડેલા પુરુષને એક ધર્યા જ કલ્યાણકારક છે, આવે વખતે ધીરજ રાખવી એ જ શુાકારક છે. ૧. ધીરજ કષ્ટ નાશ ઉપાયधैर्य हि कार्य सततं महद्भिः,
कृच्छ्रेऽपि कष्टेऽप्यतिसङ्कटेऽपि । कृच्छ्राणि कृच्छ्रेण समुत्तरन्ति, વૈછૂિતા જે પ્રતિક્ષિાઃ | ૨
વગ્રત, g૦ , ૦ ૨૨૬. અત્યંત ગાઢ અને કષ્ટ સાધ્ય એવું કણ–દુઃખ પ્રાપ્ત થયા છતાં પણ મહાપુરુષોએ નિરંતર ધૈર્ય જ ધારણ કરવું યોગ્ય છે. કેમકે જે પુરુષ કાર્ય કરવામાં કુશળ અને પૈયે યુક્ત હોય તે પુરુષ કષ્ટસાધ્ય એવા દુઃખને કષ્ટવડે જ તરી જાય છે. કષ્ટ ભોગવીને છેવટે તેને પાર પામે છે. ૨.
Page #183
--------------------------------------------------------------------------
________________
રચા શિક્ષકઃ—
શિક્ષ (૨૧)
शिष्यस्य कल्याणकरो गुरुः सन्, निःस्वार्थभावात् सुखमार्गदर्शी ।
शुद्धाऽऽत्मशक्त्या च तपोबलेन,
शिष्योपदेशी न तु शिष्यतापी ॥ १ ॥ मुनि हिमांशुविजय.
સાચા ગુરુ-શિક્ષક તે છે કે જે કાઇ પણ જાતના સ્વાર્થ વગર શિષ્યનું કલ્યાણ કરનાર હાય, સુખનેા માર્ગ બતાવનાર હાય, પેાતાની શુદ્ધ આત્મશક્તિ, આચારની પવિત્રતા તથા તપઅળથી શિષ્યને ઉપદેશ આપનાર હોય અને શિષ્યને સંતાપ કરનાર ન હોય. ૧.
तएव वेद्या गुरवो यथार्थ, शिष्यस्य कीर्ति च समुन्नर्ति ये । तन्वन्ति नीरागदृशा समन्तात्, पितेव तं क्षेमपथे धरन्ति ॥ २ ॥ मुनि हिमांशुविजय.
તે જ સાચા ગુરુ-શિક્ષક છે કે જે કાઇ પણ જાતના માહ વગર શિષ્યની કીતિ અને ઉન્નતિને ચારે તરફ વધારતા હાય અને પિતાની માફક શિષ્યને કલ્યાણના માર્ગ માં જોડતા હાય. ૨.
Page #184
--------------------------------------------------------------------------
________________
શિક્ષક
( ૯૪૯).
शुद्धप्ररूपको ज्ञानी, क्रियावानुपकारकः । વિલી ૨, મુવમતિ | ૩ |
વિઢિાર, કાર ૨, ૦ ૧૩. જે શુદ્ધ વસ્તુને ઉપદેશ દેતા હોય, જ્ઞાની હોય, ક્રિયા કરતા હોય, ઉપકાર કરનાર હોય અને ધર્મના નાશને અટકાવતા હોય એવા ગુરુ પૂજાને યોગ્ય ગણાય છે. ૩. ખરાબ શિક્ષક–
विचारावसरे मौनी, लिप्सुर्घिप्सुश्च केवलम् । सर्वत्र चाटुवादी च, गुरुर्मुक्तिपुरार्गला ॥ ४ ॥
રિવેવિકાસ, કહાણ ૦ ૨૧. જે વિચાર કરીને ઉત્તર આપવાના પ્રસંગે મૌન ધારણ કરે, માત્ર દ્રવ્યના જ લેભી હોય અને હંમેશા મીઠું મીઠું બોલનાર હોય એવા ગુરુ મોક્ષમાર્ગમાં આડખીલીરૂપ હોય છે. ૪. શિક્ષકની ઇચ્છા : શિષ્યથી પરાજય –
सर्वस्येच्छेद्यशो हर्तु, शिष्यस्य वर्षितुं पुनः । पराजयोऽपि शिष्यात् स्वात्, भूयसे यशसे भवेत् ॥ ५ ॥
| મુનિ હિમાંશુ વાય. બધાના યશ (કીર્તિ)ને હરવાની-ગ્રહણ કરવાની ઈચ્છા કરવી પણ પોતાના શિષ્ય-પુત્રના યશ(કીર્તિ)ને તે વધારવાની જ ઈચ્છા કરવી; કેમકે શિષ્ય કે પુત્રની પિતા કરતાં પણ કીર્તિ વધારે થશે તે અર્થાત્ પિતાના શિષ્ય કે પુત્રની કીર્તિથી ગુરુ કે પિતાને પરાજય થશે તે પણ તેમાં ગુરુ કે પિતાની જ કીર્તિ થશે. (લેકે કહે છે કે જેનો શિષ્ય કે પુત્ર એવે છે તેને ગુરુ કે પિતા કેટલા મહાન હશે?) ૫.
Page #185
--------------------------------------------------------------------------
________________
• शिष्य (३२)
शिष्य सक्ष:
गुरोराज्ञां सदा रक्षेत्, धर्मोपेता भवेद्यदि । यः पूज्यगुणदर्शी च, स शिष्योऽन्वर्थकः खलु ॥ १ ॥
જે (ગુરુની આજ્ઞા) ધર્મયુક્ત હોય તે ગુરુની આજ્ઞાનું સદા પાલન કરવું. જે શિષ્ય પૂજ્ય(ગુરુ)ના ગુણને જેનાર હોય તે શિષ્ય જ સાર્થક નામવાળે છે. ૧. ગુરુભક્ત શિષ્ય ભાગ્યશાળી –
तं वेभि शिष्यं पुण्याढ्यं, येनाऽऽसो हितदो गुरुः । पुत्रवद् भक्तितः प्रीत्या, सेव्यते निर्भयः सदा ॥२॥
मुनि हिमांशुविजय. તેને હું પુણ્યશાલી શિષ્ય ગણું છું કે જે પુત્રની જેમ ભક્તિ તથા સ્નેહથી નિર્ભયપણે પિતાના હિતૈષી આસ ગુરુદેવની હંમેશા સેવા કરે છે–સેવાને મેળવે છે. ૨. वाच्यः स शिष्यो भुवि भाग्यशाली,
गुणेकपात्रस्य गुरोः सुभक्त्या । आज्ञाकरः सेवनकृद् हितं य.. स्तोषं गुरोः सौख्यमुदौ च कुर्यात ॥ ३ ॥
मुनि हिमांशुविजय.
Page #186
--------------------------------------------------------------------------
________________
શિષ્ય
( ૧૧ )
જગમાં એ શિષ્ય લાગ્યશાળી છે કે જે ગુણના અગ્નિતીય સ્થાનરૂપ ગુરુની આજ્ઞાનું પાલન કરતા થકા સાચી શક્તિથી ગુરુની સેવા કરે છે-ગુરુનુ* હિત ચિંતવે છે તથા ગુરુને સંતાષ, સુખ અને આનંદ આપે છે. ૩.
કુશિષ્ય
। ત્યાજ્ય
विद्यारूपयुतः शिष्यश्चेत्स कापुरुषो भवेत् । तदा म परिहर्तव्यो बुधैः समणिसर्पवत् ॥ ४ ॥
વિદ્યા અને રૂપે કરીને યુક્ત કુપુરુષ-દુષ્ટ હાય તેા ડાહ્યા જેમ તે ત્યાગ કરવા લાયક છે. ૪.
પુરુષાએ
///
એવા શિષ્ય ો કદાચ મણિસહિત સર્પની
Page #187
--------------------------------------------------------------------------
________________
રિ
-વેરા (૨૨) છે
ઉપદેશ કેને આપ
शिक्षा तस्मै प्रदातव्या, यो भवेत्तत्र यत्नवान् । મુસાફિમેવદ્ધિ, તે છતઃ || 8 |
વિવાર, ૩૪ ૮, ૦ ૦. શિખામણ એ જ માણસને આપવી કે જે એ પ્રમાણે ચાલવા માટે–પ્રયત્ન કરવા તૈયાર હોય. વગરમાગી સલાહ આપવી એ તે એક પ્રકારનું મોટું સાહસ જ છે. ૧. शक्योऽस्ति सम्बोधयितुं लघुर्जनो
યતઃ સ શુદ્ધ સરી માલુકા महान चिरायापि न बुध्यते जनो ચત સ વિ વ્યસન ૨ |
| મુનિ હિનgs. નાને મનુષ્ય, અનુચિત કાર્ય કરતે હોય તે તેને સમજાવીને કે ફટકારીને ઠેકાણે લાવી શકાય છે, કેમકે તે શુદ્ધ, સરલ, અને ભાવિક ( આગળ વધવાની ઈચ્છાવાળો હોય છે). પરંતુ થોડી ઘણી શક્તિથી જેની જગતમાં ખ્યાતિ થઈ ગઈ છે એવા મોટા માણસને સમજાવ, તેની અનુચિત પ્રવૃત્તિ બંધ કરવી તે અશક્ય જેવી વસ્તુ છે, કેમકે તે ધીઠ ( પાપ કે અપજશથી નહિ ડરનારો), વ્યસની તથા અવિમાની હોય છે. ૨.
Page #188
--------------------------------------------------------------------------
________________
શિક્ષા-ઉપદેશ
( ૩) પરોપદેશ સહેલે – વિજાય, શિકાર સર્વ માનિતા विस्मरन्तीह शिष्टत्वं, सकार्ये समुपस्थिते ॥ ३ ॥
ત્તિ (યુનિ ), સ્ટ્રો૩૨ આ જગતમાં બીજાને ઉપદેશ આપવાને સમયે સર્વ માણસે શિષ્ટ (ડાહ્યા ) થાય છે, પરંતુ પિતાનું કાર્ય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ પોતાનું શિષ્ટપણું ભૂલી જાય છે. ૩.
परोपदेशे पाण्डित्यं, सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं, कस्यचित् सुमहात्मनः ॥ ४ ॥
* દિતા , મિશ્રમ, સ્ત્રો ૨૨. બીજાને ઉપદેશ આપવામાં પંડિતાઈ બતાવવી એ સર્વ મનુષ્યને સુકર-સહેલું છે, પરંતુ પોતે જ ધર્મમાં પ્રવૃત્તિ કરે તે તે કોઈક જ મહાત્મા હોય છે. ૪. કેની પાસેથી શું શીખવું –
विनयं राजपुत्रेभ्यः, पण्डितेभ्यः सुभाषितम् । अनृतं पूतकारेभ्यः, स्त्रीभ्यः शिक्षेत कैतवम् ॥५॥
પુણાવાયા, પૃ ૨૦. રાજપુત્ર પાસેથી વિનય શીખવે, પંડિતો પાસેથી સુભાષિત શીખવું, જુગારી પાસેથી અસત્ય શીખવું અને સીએ પાસેથી કપટ શીખવું. ૫.
Page #189
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ-રત્નાકર
( ૪ )
ઉપદેશક ઉપર કાપ ન કરવાઃ
उपदिष्टस्तु कुप्येद् यो जनः शुद्धोपदेष्टरि । स सद्भिरुपमीयेत वानरैः पुच्छ्वर्जितैः ॥ ६ ॥
मुनि हिमांशुविजय.
પરહિત–નિઃસ્વાર્થ –બુદ્ધિથી ઉપદેશ આપનાર ઉપર જે મનુષ્ય કાપ કરે છે. તેને સજ્જના પુંછ વગરના વાંદરાની ઉપમા આપે છે. (જેમ વાંદરાને ચકલી ઉપદેશ આપવા ગઈ તે તેણે બીચારી ચકલીના માળા જ તેાડી નાંખ્યા. ) ૬. હિતાપદેશકને દુઃખ ન થાયઃ—
उपदेशप्रदातॄणां नराणां हितमिच्छताम् । परस्मिन्निह लोके च, व्यसनं नोपपद्यते ॥ ७ ॥
જૈનપલન્ગ, પૃ ૧ર, જૉ
*
પ્રાણીઓનું હિત ઈચ્છનારા ઉપદેશ દેનારા પુરુષાને આ લાક તથા પરલેાકમાં દુ:ખ પ્રાપ્ત થતું નથી. ૭. સાચા ઉપદેશકઃ---
सन्ति विश्वे दुराचारोपदेष्टारः पदे पदे । દ્વિતાથમતીર્જી, વિરજા વષન || ૮ ||
આ જગતમાં દુરાચારના ઉપદેશ કરનારા લાકા પગલે પગલે સ્થાને સ્થાને મળી આવે છે, પરંતુ હિત-અથા ઉપદેશ કરનારા તા કાઇક વિરલા જ હાય.છે—ઘણા થોડા હાય છે..૮.
Page #190
--------------------------------------------------------------------------
________________
શિક્ષા-ઉપદેશ
( ૧૫ )
આત્માને ઉપદેશઃ—
साधुभ्यः साधु दानं रिपुजनसुहृदां चोपकारं कुरु त्वं, सौजन्यं बन्धुवर्गे निज हितमुचितं स्वामिकार्य यथार्थम् । श्रोत्रे ते तथ्यमेतत् कथयति सततं लेखिनी भाग्यशालिन् !, नोटेsधिकारे मम मुखसदृशं तावकास्यं भवेद्धि ॥ ९ ॥ नोतिविभाग ( लक्ष्मीधर ), श्लो० ३६.
તારા કાનમાં રહેલી લેખણુ તને નિર ંતર આ પ્રમાણે કહે છે કે હે ભાગ્યશાળી ! (જ્યાં સુધી તારા હાથમાં અધિ કાર છે ત્યાં સુધી) તુ સાધુઓને સારુ દાન આપ, શત્રુ અને મિત્ર ઉપર ઉપકાર કર, બંવર્ગને વિષે સુજનતા રાખ, પોતાનુ પણ ઉચિત હિત કર અને સ્વામીનું કાર્યં યથાર્થ રીતે કર. જો આ પ્રમાણે નહીં કરે તે જ્યારે તા। અધિ– કાર નષ્ટ થશે ત્યારે તારું મુખ મારા મુખની જેવુ` શ્યામ થશે. ૯. अनेकशास्त्रं बहु वेदितव्यमल्पश्च कालो बहवश्व विघ्नाः ।
यत्सारभूतं तदुपासितव्यं, हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ॥ १० ॥
શાસ્ત્રો ઘણાં છે, તેમાં જાણવાનું ઘણું છે; પણ કાળ ઘણા આઠે છે અને વિઘ્ના ઘણાં છે; તેથી જેમ હુંસ દૂધમિશ્રિત જળમાંથી સારભૂત દૂધને ગ્રહણ કરે છે તેમ જે સારભૂત હાય તે ગ્રહણુ કરવુ. ૧૦.
त्यज दुर्जनसंसर्ग, भज साधुसमागमम् ।
રુ પુષ્પમોત્ર, આર નિત્યમનિષતામ્ ॥ ૨ ॥ વૃદ્ધાન નીતિ, ૩૦ ૨૪, જો ૨૦.
Page #191
--------------------------------------------------------------------------
________________
( ૯૫૬ )
, સુભાષિત-પદ્ય-રત્નાકર
( હે આત્મા !) તું દુર્જનના સંગને ત્યાગ કર, સાધુ જનેને સમાગમ કર, રાત્રિદિવસ પુણ્યકામ કર અને નિરં તર અનિત્યપણાનું સ્મરણ કર. ૧૧ ઉપદેશકને સદા લાભ– न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । अवतोऽनुग्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ॥ १२ ॥
तस्वार्थसूत्र હિતઉપદેશનું શ્રવણ કરવાથી સર્વ શ્રાતાજનને અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે એમ હોતું નથી (એટલે કે કોઈને ધર્મ પ્રાપ્ત થાય અને કેઈને ન પણ થાય); પરંતુ પ્રાણીઓની ઉપર કૃપાબુદ્ધિથી ઉપદેશ કરનારા વક્તાને તે અવશ્ય ધર્મ પ્રાપ્ત થાય છે જ, ૧૨.
Page #192
--------------------------------------------------------------------------
________________
ક અeત (રૂરી
- - છે પંડિતનું લક્ષણ –
शुद्धे तपसि सद्वीर्य, ज्ञानं कर्मपरिक्षये । उपयोग धनं पात्रे, यस्य याति स पण्डितः ॥ १ ॥
તવામૃત, ઋો૨૮ જે મનુષ્યનું ઉત્તમ વય શુદ્ધ તપને વિષે ઉપયોગમાં આવતું હોય, જેનું જ્ઞાન કર્મના ક્ષયમાં ઉપયોગી થતું હોય અને જેનું ધન સુપાત્રના ઉપયોગમાં આવતું હોય તે જ પંડિત છે. ૧.
मातृवत् परदारांश्च, परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥ २ ।
શાસ્તસ્કૃતિ, ૪૦ ૨૦, ૧, ૨૨૨ જે પુરુષ પરસ્ત્રીને માતાની જેમ જુએ છે—જાણે છે, પરના ધનને ઢેફા જેવું જુએ છે અને સર્વ પ્રાણીઓને પિતાના આત્માની જેમ જુએ છે તે જ પુરુષ દેખતે છે-જ્ઞાની છે. ૨.
न स्वल्पस्य कृते भूरि, नाशयेन्मतिमानरः । एतदेव हि पाण्डित्यं, यत्स्वल्पाद् भूरि रक्षणम् ॥ ३॥
| મમત, , આ૦ કટ, ર૦ ૧. બુદ્ધિમાન પુરુ થવાને માટે ઘણાને નાશ કરે એ
Page #193
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પ-રત્નાકર
નહીં, કેમકે ડાથી જ ઘણાનું જે રક્ષણ કરવું એટલે કે થેડું જતું કરીને ઘણુનું જે રક્ષણ કરવું, તે જ પંડિતાઈ છે. ૩. પંડિતની મહત્તા –
विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ ४ ॥
પરમ, પૃ. ૨૨, ૦ ૨૨* વિદ્વાનપણું અને રાજાપણું આ બંને કદાપિ સરખાં નથી કેમકે રાજા માત્ર પોતાના દેશમાં જ પૂજાય છે જયારે વિદ્વાન તે સર્વત્ર સર્વ દેશમાં-પૂજાય છે. ૪. સાચે પંડિત --
संसारावासनिवृत्ताः, शिवसौख्यसमुत्सुकाः । સદિલ્લે બહિતા: પ્રાજ્ઞ, રોણાર્વસ વચ્ચઃ | ૨ |
તરવામૃત, મો. ૨છે. જેઓ સંસારનિવાસથી વિરક્ત થયા છે અને જેઓ મેક્ષના સુખ મેળવવામાં ઉત્સુક છે તેમને જ સપુરુષોએ પંડિત કહ્યા છે. તે સિવાય બીજા તે માત્ર (પંડિત શબ્દના) અર્થથી છેતરાયા છે એમ જાણવું. (અર્થ વિનાના નામના જ પંડિત છે.) ૫.
यस्य सर्वे समारम्भाः, कामसङ्कल्पवर्जिताः । જ્ઞાનાવિધવિ, તબી. પણ્ડિત સુધા | ૬ |
भगवद्गीता, अ० ४, श्लो० १९.
Page #194
--------------------------------------------------------------------------
________________
પંડિત
જે પુરુષ સર્વ કાર્યના આરંભે ઈરછા અને સંકલ્પ રહિત કરે છે અને જેણે જ્ઞાનરૂપી અગ્નિવડે કમને બાળી નાંખ્યાં હોય તેને જ ડાહા પુરુષે પંડિત કહે છે. ૬.
सत्यं तपो ज्ञानमहिंसतां च,
विद्वत्प्रणामं च सुशीलतां च । एतानि यो धारयते स विद्वान्,
न केवलं यः पठते स विद्वान् ॥७॥ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનને પ્રણામ અને ઉત્તમ શીલ : આટલાને જે ધારણ કરે છે–આચરે છે તે જ વિદ્વાન છે; પરંતુ જે કેવળે ભણે—જાણે તે કાંઈ વિદ્વાન નથી. ૭.
स्वकार्यपरकार्येषु, यस्य वुद्धिः स्थिरा भवेत् । તય સૈફ પાહિત્યં, રોણા કુંતારાપરઃ || ૮ || પિતાના અને પરના કાર્યને વિષે જેની બુદ્ધિ સ્થિર હોય છે તેની જ પંડિતાઈ આ જગતમાં સાચી છે. બાકીના તે પુરુષરૂપી વૃક્ષના વાચક છે, અર્થાત્ પુરુષરૂપધારી છતાં વૃક્ષ જેવા જ મૂઢ છે. ૮. સાચે પંડિત ગર્વ રહિત – पुर्णोऽपि कुम्भो न करोति शब्दं,
अर्थो घटो घोषमुपैति यस्मात् । विद्यावतां नो भवतीह गर्यो विद्याविहीना बहुभाषकाः स्युः ॥९॥
મટકોર, પ્રવાહ ૧, ગો. ૨૭.
Page #195
--------------------------------------------------------------------------
________________
(લા) સુભાષિત-પ-રત્નાકર
સંપૂર્ણ ભરેલો ઘડો શબ્દ કરતો નથી અને અધ ભરેલ ઘડે શબ્દ કરે છે, તેથી જણાય છે કે-આ જગતમાં સંપૂર્ણ વિદ્યાવાળાઓને ગર્વ છે તે નથી, અને વિદ્યા રહિત એટલે અલ્પ વિવાવાળા મનુષ્ય બહુ વાચાળ હોય છે. ૯. સાચો પંડિત કિયાવાન – यथा खरश्चन्दनभारवाही, भारस्य वेत्ता न तु चन्दनस्य । तथैव शास्त्राणिबहन्यधीत्य, क्रियाविहीनाः खरवद्वहन्ति ॥१०॥
સુત. જેમ ચંદનના કારને વહન કરનાર ગધેડે ભારને જાણે છે પણ ચંદનને જાણતા નથી, તે જ પ્રમાણે ઘણુ શાસ્ત્રોને ભણેલા પુરુષે જે ક્રિયા રહિત હોય તે તે ગધેડા જેવા જ શાસ્ત્રના ભારને વહન કરનારા થાય છે. ૧૦. સાચે પંડિત સર્વમાં સમદષ્ટિ
विद्याविनयसम्पने, ब्राह्मणे गवि हस्तिनि । સુનિ શૈવ અપાવે , તા: સમરિનઃ || ૧૨ ..
વર્મા , ૦ , ૦ ૨૮. વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણને વિષે, ગાયને વિષે, હાથીને વિષે, કુતરાને વિષે અને ચંડાળને વિષે; એ સર્વને વિષે પંડિતે સમદષ્ટિવાળા હોય છે. ૧૧. પંડિત શું જુએ – बालः पश्यति लिंग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥ १२ ॥
કરાર (કિરણ)
Page #196
--------------------------------------------------------------------------
________________
પંડિત
( ૯૬૧) બાળક-મૂખ માણસ લિંગને–વેષને જ જુએ છે, મધ્યમ બુદ્ધિવાળે માણસ તેના આચારને જુએ છે અને પંડિત પુરુષ સર્વ પ્રયત્નવડે આગમના તત્વનીજ પરીક્ષા કરે છે. ૧૨. પંડિત પંડિતને જાણે –
विद्वानेव विजानाति, विद्वज्जनपरिश्रमम् ।
न हि वन्ध्या विजानाति, गुव: प्रसववेदनाम् ॥ १३ ॥ | વિદ્વાન પુરુષ જ વિદ્વાનજનના પરિશ્રમને જાણે છે, કેમકે ગર્ભવતી સ્ત્રીના પ્રસવની વેદના વધ્યા સ્ત્રી જાણી શકતી નથી.૧૩. પંડિત ફળ પામે—
क्लिश्यन्ते केवलं स्थूलाः, सुधीस्तु फलमश्नुते । મન્ચ : સિવું, રત્ના પુર્વિવૌવાસ. ૧૪ || – હસૂત્રભુવા , ચાવાન ૭, પૃ૦ ૨૨. (ા. ત.)
સ્થળ પ્રાણીઓ કેવળ કલેશને જ પામે છે, પરંતુ તેના ફળને તે ડાહ્યા માણસ જ પામે છે, જેમકે શંકરે સમુદ્રનું મથન કર્યું અને રત્નને તે દેવતાઓ પામ્યા. ૧૪.
क्लिश्यन्ते केवलं स्थूलाः, सुधीस्तु फलमश्नुते । दन्ता दलन्ति कष्टेन, जिह्वा गिलति लीलया ॥१५॥ રાહુલfધા, કથાહથાન ૭, પૃ. ૨૨ (જા. ત.) સ્થળ પ્રાણુઓ કેવળ કલેશને જ પામે છે, પરંતુ તેના
૧૦
Page #197
--------------------------------------------------------------------------
________________
(૯૬૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ફળને તે બુદ્ધિમાન જ મેળવે છે, જેમકે દાંત અનાજને કષ્ટવડે ચાવે છે અને જીજ સહેલાઈથી તેના રસને ગળી જાય છે. ૧૫. પંડિતનું કાર્ય --
सर्वनाशे समुत्पन्ने, अर्ध त्यजति पण्डितः । ગઈન ફરતે રર્થિ, સર્વનાશો હિ સુઇસ: ૨૬ Id.
નપશ્ચત, પૃ. ૨૩૪, રસોર૪.* સર્વ-સમઝને નાશ પ્રાપ્ત થતું હોય ત્યારે પંડિત માણસ તેમાંથી અને ત્યાગ કરે છે અને અવડે કાર્ય કરે છે, કેમકે સર્વને નાશ થાય છે તે દુ:સહ છે. ૧૬.
Page #198
--------------------------------------------------------------------------
________________
.
મૂર્તિ (૩૫)
જ
મૂર્ખનું લક્ષણ
रागद्वेषाभिभूतत्वात्, कार्याकार्यपराङ्मुखः । एष मूढ़ इति ज्ञेयो विपरीतविधायकः ॥१॥
સૂત્રવૃત્તિ, go . જે માણસ રાગદ્વેષથી પરાભવ પામેલ હોવાથી કાર્ય તથા અકાર્યને જાણતા ન હોય અને તેથી કરીને વિપરીત કાર્યને કરતા હોય તેને મૂઢ જાણ. ૧.
मूर्खस्य पञ्च चिह्नानि, गर्वी दुर्वचनी तथा । हठी चाप्रियवादी च, परोक्तं नैव मन्यते ॥२॥
મૂખના પાંચ લક્ષણ હોય છે, તે આ પ્રમાણે-ગર્વ વાળે, કઠોર વચન બોલનાર, હઠીલે, અપ્રિય બેલનાર અને બીજાના વચનને નહીં માનનાર. ૨. મૂર્ખ કે – शाठ्येन मित्रं कपटेन धर्म, परोपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी, वाञ्छन्ति ये व्यक्तमपण्डितास्ते ॥३॥
નિવમાઇa. જેઓ શઠતાવડે મિત્રને ઈચ્છે છે, કપટવડે ધમને છે
Page #199
--------------------------------------------------------------------------
________________
( ૯૬૪ )
સુભાષિત-પદ્ય–રતાકર
છે, પરને તાપ ઉપજાવવાવડે સમૃદ્ધિને ઇચ્છે છે, સુખવડે વિદ્યાને ( વિદ્યાભ્યાસને ) ઈચ્છે છે, અને કઠારતાવડે સ્રીને ( સ્ત્રીની પ્રીતિને ) ઇચ્છે છે તેએ પ્રગટપણે અપંડિત ( મૂર્ખ ) જ છે. ૩.
મૂખ-નિદાઃ
--
शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ । व्याधिर्भेपजस हैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं,
सर्वस्योषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् ॥ ४ ॥ નીતિજ્ઞતા ( મર્તૃહરિ ), to o૦.
જળવડે અગ્નિ નિવારી શકાય છે, છત્રવડે સૂર્યના તાપ નિવારી શકાય છે, મટ્ઠાન્મત્ત થયેલો ગજેન્દ્ર તીક્ષ્ણ અંકુશવડે નિવારી શકાય છે, બળદ અને ગધેડા લાકડીવડે નિવારી શકાય છે, ઔષધના સમૂહવડે વ્યાધિ નિવારી શકાય છે, તથા વિવિધ પ્રકારના મંત્રના પ્રયાગાવડે વિષને વારી શકાય છે, એ રીતે શાસ્ત્રમાં સર્વ કાઇનું ઔષધ કહેલું છે, પરંતુ
મૂખનુ ઔષધ કાંઇ પણ કહેલુ નથી. ૪.
.
न व्याधिनं विषं नापत, तथाऽन्याऽपि भूतले ।
૩:વાય સ્વારીરોહ્યં, મૌસ્થમેતદ્યથા મુળામૂ | જ્ યુવાળયાજ્ઞિઇસાર, ૩૦ ૨, ≈૦ ૨૭:
મનુષ્યોને પેાતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલી મૂર્ખતા જેટલું દુઃખ આપે છે, તેટલું દુ:ખ આ પૃથ્વી પર વ્યાધિ, વિષ, આપત્તિ કે બીજું કાઈ પણ આપી શકતું નથી. પ.
Page #200
--------------------------------------------------------------------------
________________
મૂખ
( ૬૫ )
चतुरः सखि ! मे भर्ता, यल्लिखति च तत् परो न वाचयति । तस्मादप्यधिको मे स्वयमपि लिखित स्वयं न वाचयति ॥६॥
હે સખી ! મારે પતિ ઘણે હુંશિયાર છે, કેમકે તે જે કાંઈ લખે છે તેને બીજે કઈ વાંચી શકતો નથી. (તે સાંભળી તે સખી બેલી ) તારા પતિથી પણ મારો પતિ અધિક હશિયાર છે, કેમકે તે એ છે કે પિતાનું લખેલું પિતે પણ વાંચી શકતો નથી. ૬. મૂર્ખ ધર્મત્યાગી अपारे संसारे कथमपि समासाद्य नृमवं,
न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातगलितः । बुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्या मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ ७ ॥
સિરાજ, ઢા, ૭. આ અપાર સંસારને વિષે મહાકgવડે મનુષ્ય ભવ પામીને જે પુરુષ વિષયસુખની તૃષ્ણાવડે વ્યાકુળ થઈને ધર્મકાર્ય કરતું નથી તે મૂર્ખશિરોમણિ સમુદ્રમાં મળેલા શ્રેષ્ઠ વહાણનો ત્યાગ કરી બૂડવા લાગ્યા અને પછી તરવા માટે પત્થરને મેળવવા પ્રયત્ન કરે છે એમ જાણવું. ૭. મૂર્ખને ઉપદેશ ન આપો –
उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये । श्यःपानं भुजङ्गानां, केवलं विषवर्धनम् ॥ ८ ॥
હતોરા, વિરહ, . .
Page #201
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
મૂખને જે ઉપદેશ આપને તે તેના પ્રકોપને માટે જ છે, શાંતિને માટે થતું નથી; જેમકે સર્પને જે દૂધ પાવું તે કેવળ વિષને જ વધારનારું થાય છે. ૮. મૂખ: પાપી –
सर्वाशुचिनिधानस्य, कृतघ्नस्य विनाशिनः । રજારિ રે, મૂઢા: પાનિ ? | 8 ||
રજ્ઞતા કૃ૦ કર, ડો. ૭. આ શરીર સર્વ અશુચિનું નિધાન છે, કરેલા ઉપકારને નાશ કરનાર છે અને ક્ષણમાં નાશ પામનાર છે, તેવા શરીરને માટે પણ મૂઢ પુરુષો પાપનું આચરણ કરે છે. ૯ મૂર્ખ પણ શું ન કરે –
यस्मिन् कृते कर्मणि सौख्यलेशो
दुःखानुबन्धस्य तथाऽस्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावद् मूर्योऽपि कुर्यात् खलु तन्न कर्म ॥ १० ॥
हृदयप्रदीप, श्लोक. १३ જે કર્મ કરવાથી પિતાને સુખને લેશ પણ થતા ન હોય, તથા દુઃખના અનુબંધને–પરંપરાને અન્ત થતું ન હોય, તથા મરણ પયંત મનમાં પરિતાપ થતો હોય એવું કમ મૂર્ખ માણસ પણ કરે નહીં. ૧૦.
Page #202
--------------------------------------------------------------------------
________________
(८६७)
ચૂખને સંગ તજ –
वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसम्पर्कः, सुरेन्द्रभवनेष्वपि ॥ ११ ॥
उपदेशमाला भाषान्तर, पृ. २५८.* પર્વતના દુર્ગા( વન, નદી વગેરે પ્રદેશ)માં બિલ વગેરે વનચરની સાથે ભમવું સારું છે, પરંતુ ઇદ્રના ભવનને વિષે પણ મૂખે જનની સાથે રહેવું સારું નથી. ૧૧. મનુષ્ય છતાં પશુ
येषां न विद्या न तपो न दानं,
ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥ १२ ॥
नीतिशतक ( भर्तृहरि ), श्लो० १३. જે મનુબેને વિદ્યા ન હોય, તપન હોય, દાન ન હોય, જ્ઞાન ન હોય, શીલ ન હોય, ગુણ ન હોય અને ધર્મ પણ ન હોય, તેઓ આ મનુષ્યલેકને વિષે પૃથ્વી ઉપર ભારરૂપ છે અને તેઓ મનુષ્યના રૂપે મૃગો-પશુઓ વિચરે છે એમ જાણવું. ૧૨.
साहित्यसङ्गीतकलाविहीनः,
साक्षात्पशुः पुच्छविषाणहीनः ।। तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥१३॥
कविताकौमुदी, पृ० ४७०, लो० १४ *
Page #203
--------------------------------------------------------------------------
________________
(૯૬૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
જે મનુષ્ય સાહિત્ય, સંગીત અને કળાએ કરીને રહિત હોય તે મનુષ્ય પુંછડા અને શીંગડા વિનાને સાક્ષાત પશુ જ છે. કેવળ તે તૃણને ખાધા વિના પણ જે જીવે છે તે પશુએનું મોટું ભાગ્ય છે એમ જાણવું. ૧૩. પંડિત અને મૂત્ર
नष्टं मृतमतिक्रान्तं, नानुशोचन्ति पण्डिताः । પતિનાં ૨ ચૂળ, વિરોષે થતા તા. ૪
જૈનપતજ, g૦ ૧૨, સે. રૂદા* નાશી ગયેલ, મરી ગયેલ અને અતિક્રાંત એટલે જ્ઞાતિભ્રષ્ટ વગેરે થયેલને પંડિત પુરુષો શોક કરતા નથી, કારણ કે પંડિત અને મૂર્ખમાં આ જ તફાવત છે. ૧૪. खादन्न गच्छामि हसन्म जल्पे,
गतं न शोचामि कृतं न मन्ये । द्वयोस्तृतीयो न भवामि राजन् !, केनास्मि मूखों वद कारणं किम् १ ॥ १५ ॥
મોડાક". હે રાજા ! હું ખાતાં ખાતાં ચાલતું નથી, હસતી વખતે બોલતે નથી, ગયેલાને શેક કરતું નથી, કરેલાને હું માનતે નથી ( કેઈ કાર્ય મેં કર્યું હોય તે તે બાબત મેં કર્યું એમ અહંકાર કરતે નથી), બે જણની મદયે હું ત્રીજે થતું નથી, તે હું શી રીતે મૂર્ખ છું ? કહો, મને મૂર્ખ કહેવામાં શું કારણ છે? ૧૫.
Page #204
--------------------------------------------------------------------------
________________
વૈદ્ય ( ૧૬ )
સાચે વૈદ્ય અને સાચું ઔષધઃ— तदेव युक्तं भैषज्यं, यदारोग्याय कल्पते ।
स चेव भेषजः श्रेष्ठो रोगेभ्यो यः प्रमोचयेत् ॥१॥
सारङ्गधरसंहिता.
જે ઔષધ આરાગ્યપણાને કરે તે જ ઔષધ યોગ્ય-શ્રેષ્ઠ છે, અને જે વૈદ્ય રોગીને રાગથી મુક્ત કરે તે જ વૈદ્ય શ્રેષ્ઠ છે. ૧. વૈદ્યના ગુણઃ— गुरोरधीताखिलवैद्यविद्यः, पीयूषपाणिः कुशलः क्रियासु । गतस्पृहो धैर्यधरः कृपालुः, शुद्धोऽधिकारी भिषगीदृशः स्यात् ||२|| જેણે ગુરુ પાસેથી બધી વૈદ્યની વિદ્યાના અભ્યાસ કર્યાં હાય, જેના હાથમાં અમૃત હોય ( જે બધાને સાન્ત કરતા હાય ), જે ( વૈદ્યની ) ક્રિયામાં હાંશિયાર હાય, વગરના હાય, જે ધીરજવાળેા હાય, જે દયાળુ હાય, જે શુદ્ધ હોય, આવો વૈધ ચિકિત્સા કરવાને અધિકારી-યોગ્ય છે. ૨. કુવેલ નિંદાઃ—
લાલચ
વૈઘરાન ! તમસ્તુમાંં, ચમરાનો !
यमस्तु हरति प्राणानू, वैद्यः प्राणान् धनानि च ॥ ३ ॥ યમરાજના ભાઈ સમાન હૈ ( કુ ) વૈદ્યરાજ ! તમને નમસ્કાર હે ! કારણ કે યમ તેા ( કેવળ ) પ્રાણનું જ હરણ કરે પણ ( કુ )વૈદ્ય તેા પ્રાણુ અને ધન બન્નેનું હરણ કરે છે. ૩.
Page #205
--------------------------------------------------------------------------
________________
માતા–વિતા ( ૩૭ )
માતાના મહિમા –
उपाध्याया दशाचार्य आचार्याणां शतं पिता । સત્તત્રં તુ પિતાતા, ગૌવેળાિિઅતે ॥ ॥
મનુસ્મૃતિ, ૧૦ ૨, શ્લો
ઉપાધ્યાય કરતાં દશગણા આચાર્ય, આચાયથી સેાગણા પિતા અને પિતાથી હજરગણી માતા મહત્તામાં વધી જાય છે. ૧. ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं,
पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः ।
विष्ठामृत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्य
स्नातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता ॥ २ ॥
જે માતાએ પ્રથમ ગ વહન કર્યાં એટલે ગ-વહુનનું દુ:ખ સહન કર્યું, પછી પ્રસૂતિને વખતે અત્યંત ઉગ્ર શૂળની પીડા સહન કરી, પછી પથ્ય ( હિતકારક ) આહારવડે, સ્નાનની વિધિવડે, સ્તનપાન કરાવવાના પ્રયત્નવડે તથા વિષ્ટા, મૂત્ર વગેરે મલિન પદાથેવિડે થતા કષ્ટને પામી–સહન કરી તત્કાળ કાઈ પણ પ્રકારે પુત્રનું રક્ષણ કર્યુ છે, તેવી માતાની સ્તુતિ કરવી ચેાગ્ય છે. ૨.
Page #206
--------------------------------------------------------------------------
________________
પાંચ માતાએઃ—
માતાપિતા
( ૩૭૧ )
राजपत्नी गुरोः पत्नी, मित्रपत्नी तथैव च ।
पत्नीमाता स्वमाता च, पञ्चैता मातरः स्मृताः ॥ ३ ॥
વૃદ્ધાળજ્યનીતિ, અ૦ , ì૦ ૨૫.
રાજાની રાણી, ગુરુની પત્ની, મિત્રની પત્ની, તથા પેાતાની પત્નીની માતા ( સાસુ ) અને પેાતાની માતાએ કહેલી છે. 3.
માતા, આ પાંચ.
કાણ કયાં સુધી માતાને માનેઃ—
आस्तन्यपानाज्जननी पशूनामादारलाभावधि चाधमानाम् । आगेहकर्मावधि मध्यमाना
माजीवितात्तीर्थमित्रोत्तमानाम् ॥ ४ ॥
શ્રાદ્ધળનિયળ, છુ. શ્૨, ( આમા. સ.)
પશુઓને ધાવે ત્યાં સુધી જ માતા હાય છે, અધમ પુરુષાને આ પરણે ત્યાં સુધી માતા પૂજ્ય હાય છે, મધ્યમ પુરુષાને ઘરનું કામકાજ કરે ત્યાં સુધી માતા પૂજ્ય હાય છે અને ઉત્તમ પુરુષોને તેા જીવિતપર્યંત માતા તી રૂપ હાય છે, ૪.
माता पशूनां सुतसत्तयैव, धनार्जनैस्तुष्यति मध्यमानाम् । वीरावदातैः पुनरुत्तमानां लोकोत्तमानां चरितैः पवित्रैः ॥५॥
મવિષ્યપુરાળ, સ્વામ્ય ૨, ૪૦ ૨૨, શ્લો૦ ૬. પશુઓની માતા પુત્રની હયાતી માત્રથી જ સતેાષ પામે
Page #207
--------------------------------------------------------------------------
________________
( ૯૭૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
છે, મધ્યમ જનેની માતા ધનાપાનથી ખુશી થાય છે, ઉત્તમ મનુષ્યાની માતા વીરતાથી માનદ પામે છે; જ્યારે લેાકેાત્તમ પુરુષાડી માતા પવિત્ર ચરિત્રથી સ ંતુષ્ટ થાય છે. ૫. પિતા–મહિમાઃ———
पिता गुरुः पिता देवः, पिता धर्मः सनातनः । પિત્તર પ્રીતિમાને, ગીતા: ફ્યુઃ સર્વવત્તાઃ || ૬ || ક્રુતિહાસમુચય, ૬૦ ૬, ૉ ૮.
પિતા જ ગુરુ છે, પિતા જ દેવ છે અને પિતા જ સનાતન ધર્મ છે. પિતા પ્રમન્ન થવાથી સર્વ દેવા પ્રસન્ન થયા જાણવા. ૬. માતા–પિતાના ઉપકારઃ—
यं मातापितरौ क्लेशं सहेते सम्भवे नृणाम् ।
न तस्य निष्कृतिः शक्या, कर्तुं वर्षशतैरपि ॥ ७ ॥
મનુસ્મૃતિ, ૨૦ ૨, માઁ ૨૨૭.
C
બાળકોને ઉત્પન્ન કરવામાં તથા ઉછેરવામાં માતાપિતાને જે ક્લેશ સહન કરવા પડે છે તેને બદલેા સેંકડા વર્ષે સેવા કરવાથી પણ વાળી શકાય તેમ નથી. ૭. માતા, પિતા અને ગુરુઃ --
माता गङ्गासमं तीर्थ, पिता पुष्करमेव च । केदाराभं गुरुः प्रोक्तं, माता तीर्थ पुनः पुनः ॥ ८ ॥ રવુલગ, જાગોલવ૩, ૬૦ ૭રૂ, ૉ કર.
માતા ગંગા સમાન તીર્થ છે, પિતા પુષ્કર તીર્થ સમાન
Page #208
--------------------------------------------------------------------------
________________
માતા-પિતા
( ૯૭૩ )
છે અને ગુરુ કેદાર તીર્થ સમાન છે. વળી માતા વારંવાર તીર્થરૂપ છે-સવ તીર્થરૂપ છે એમ કહેલુ છે. ૮.
तेषां त्रयाणां शुश्रूपा, परमं तप उच्यते । न तैरभ्यननुज्ञातो, धर्ममन्यं समाचरेत् ॥ ९॥ મનુસ્મૃતિ, ૩૦ ૨, જ઼ૉ॰ રસ્.
માતા, પિતા અને આચાર્ય એ ત્રણેની સેવા કરવી એ જ ઉત્કૃષ્ટ તપ કહેવાય છે. તેમની આજ્ઞા વિના બીજે કાઈ પણ ધર્મ આચરવેા નહીં. ૯.
માતા પિતા ગુરુ મહિમાઃ—
त एव हि त्रयो लोकास्त एव त्रय आश्रमाः ।
त एव हि त्रयो वेदास्त एवोक्तास्त्रयोऽग्नयः ॥ १० ॥ મનુસ્મૃતિ, ૧૦ ૨, જો ૨૦.
તે
તે જ ( માતા, પિતા અને ગુરુ ) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લેક છે, તે ત્રણ જ બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને સંન્યસ્ત એ ત્રણ આશ્રમ છે, સામ એ ત્રણ વેદો છે, અને અને આહવનીય નામના ત્રણ અગ્નિ ખરા માતા-પિતાઃ—
તે
જ ઋગ્, યજી અને ગાપત્ય, દક્ષિણ
જ
કહેવાય છે. ૧૦.
माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्, प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ ११ ॥ अध्यात्मकल्पद्रुम, अधिकार १२, श्लो० १०.
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૯૭૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે ધર્મને બેધ આપીને શુદ્ધ ધર્મમાં જે તે જ તત્વથી ખરેખરાં મા-બાપ, તે જ ખરેખરાં પિતાનાં હિતસ્વી, અને તે જ સુગુરુ સમજવા. જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર-સમુદ્રમાં ફેંકી દે છે તેના સરખે કઈ દુશ્મન નથી. ૧૧.
जिनधर्मो मम माता, गुरुस्तातोऽथ सोदराः । સાવ સામા, જોઇન્યા ગીત ને ૨૨
| મીરિઝ, સ, ૦ ૧૭. જિનભાષિત ધર્મ મારી માતા છે, ગુરુમહારાજ મારા પિતા છે, બીજા સાધુઓ મારા સહદર ભાઈઓ છે અને સાધર્મિકે મારા બધુઓ-સગાસંબંધી છે; તે સિવાય બીજું બધું જાળ-પાશ જેવું છે. ૧૨.
संयमात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् । धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं धुवम् ॥ १३ ॥
શાનતા, ચા , કા. સંયમસ્વરૂપી હું શુદ્ધ ઉપગરૂપી મારા પિતાને અને ધીરજરૂપી માતાને આશ્રય લઉં છું, માટે હે લૌકિક માતા-પિતા ! મને હવે નિશ્ચયે વિસર્જન કરો-તમારા સંબંધથી છૂટે કરે. ૧૩. માતા-પિતાની ફરજ
निजप्रजा बालकमावकालात, सद्धर्मनिष्ठा सुविचारपुष्टा ।
Page #210
--------------------------------------------------------------------------
________________
માતા–પિતા
( ૭૫)
रजस्तमोयुक्तकलत्रमुक्ता,
कार्या पितृभ्यां हितकारकाभ्याम् ॥ १४ ॥ मुनि हिमांशुविजय. હિતૈષી માતાપિતાએ પેાતાની સ'તતિને બાલ્યાવસ્થાથી જ સાચા ધર્મમાં સ્થિર, ઉન્નત વિચારેાથી પુષ્ટ તથા ખરાબ આચારવિચારવાળી સ્ત્રીઓની સેાખતથી દૂર રહેનારી બનાવવી જોઇએ. ૧૪.
ખરાબ માતા-પિતાઃ—
माता बैरी पिता शत्रुर्बालो येन न पाठितः । न शोभते सभामध्ये, हंसमध्ये बको यथा ॥ १५ ॥ વાળયનીતિ, ૩૦૨, ૉ ૨૨.
તે માતા તેની એમ જાણુ ુ;
જેણે પેાતાના બાળકને ભણાન્યા ન હેાય વેરી છે અને તે પિતા પણ તેને શત્રુ છે કેમકે જેમ હંસની મધ્યે બગલા શેાભતા નથી તેમ તે મૂખ પુત્ર વિદ્વાનાની સભામાં શાભને નથી. ૧૫. માતા-પિતાદિનું પોષણ કરવું—
वृद्धौ च मातापितरौ, सतीं भार्यां सुतान् शिशून् । अप्यकर्मशतं कृत्वा, भर्तव्यान् मनुरब्रवीत् ।। १६ ॥ મનુસ્મૃતિ, અ॰ છુ, જો ર.
વૃદ્ધ માતાપિતા હાય, ભાર્યાં સત્તી હાય અને પુત્ર બાળક હોય તે તે સર્વનું સેંકડા અકાર્ય કરીને પણ ભરણુપાષણ કરવું એમ મનુએ કહ્યું છે. ૧૬.
Page #211
--------------------------------------------------------------------------
________________
(૭૬) સુભાષિત-પદ્ય-રત્નાકર માતા-પિતાની સેવાનું ફળ –
मातृपित्रादिवृद्धानां, नमस्कारं करोति यः । तीर्थयात्राफलं तस्य, तत्कार्योऽसौ दिने दिने ॥ १७ ॥
શ્રાદ્ધનુરિવાજ, પૃ. ૨૨. (ારમાં. .) જે મનુષ્ય હમેશાં માતા, પિતા વગેરે વૃધોને નમસ્કાર કરે છે તેને તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે, તેથી હમેશાં તેમને નમસ્કાર કરવો. ૧૭.
स कृतज्ञः पुमान् लोके, स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव, य एतो प्रतिपद्यते ॥ १८ ॥
पितृभक्तिअष्टक २५ ( हरिभद्रसूरि , श्लो० ७. જે પુરુષ આ બનને માતા-પિતાને અંગીકાર કરે છે, એટલે તેમની આજ્ઞાને માને છે તે જ પુરુષ લેકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મ અને ગુરુને પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને ભજનાર છે. ૧૮.
માતાપિત્રોચ સુશ્રુ, જે સુર્વચારતા નઃ | वर्जयन्ति दिवा स्वापं, ते नराः स्वर्गगामिनः ॥ १९ ॥
તિહાસનમુક્ષય, ૦ ૭, કટ્ટાર ૨૬. જે મનુ આદરપૂર્વક માતા-પિતાની સેવા કરે છે, તથા જેઓ દિવસે નિદ્રાને ત્યાગ કરે છે તે મનુષ્ય સ્વર્ગ જાય છે. ૧૯.
तयोनित्यं प्रियं कुर्यादाचार्यस्य च सर्वदा।। તેગ્લેવ ત્રિપુ તુષ્ટપુ, તા: સર્વ સમાધ્યતે | ૨૦ ||
મનુસ્મૃતિ, ૩૦ ૨, ૦ ૨૨૮. (બ્રહ્મચારીએ તે માતાપિતાનું તથા પિતાના આચાર્ય (શરુ)નું નિરંતર પ્રિય-મને ગમતું-કરવું જોઈએ. તે ત્રણે તુષ્ટમાન થાય તે તેને સર્વ તપ સંપૂર્ણ થાય છે. ૨૦.
Page #212
--------------------------------------------------------------------------
________________
પુત્રા (૨૮)
પુત્રમહિમા
अपुत्रस्य गति स्ति, स्वों नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट्वा, स्वर्ग गच्छन्ति मानवाः ॥१॥
જે માણસને પુત્ર ન હોય તેની સદ્ગતિ થતી નથી તેમજ તેને સ્વર્ગની પણ પ્રાપ્તિ થતી નથી. એટલા માટે પુત્રનું મુખ જઈને (એટલે કે પુત્રવાળા) માણસે સ્વર્ગે જાય છે. ૧.
सगुणो निर्गुणो वाऽपि, पुत्रोऽर्हः पितृसम्पदाम् ।। सगुणः स्याद्यदि तदा, पुण्यं हि पितुरुज्ज्वलम् ॥ २ ॥
ત્રિgિs, ર્વ ૨૦, ૨૨, ૪ ૨૧. પુત્ર ગુણવાન હોય કે નિર્ગુણ હોય તે પણ તે પિતાની સંપદાને લાયક હોય છે–પિતાની સંપત્તિને ભક્તા હોય છે, તેમાં પણ જે તે પુત્ર ગુણવાન હોય તે તે પિતાનું ઉજજવળ પુણ્ય જાણવું. ૨. સુપુત્ર પ્રશંસા –
एकेनाऽपि सुपुत्रेण, सिंही स्वपिति निर्भयम् । સવ મિત્ર વદતિ દ્વી રૂ
જાપાનfત ૩૦ ૩, ડો. કે.
Page #213
--------------------------------------------------------------------------
________________
( ૯૭૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
એક જ સુપુત્ર હાવાથી સિંહણ ભય રહિત સુખે સૂવે છે, ( તેના ઉદરનિર્વાહની તેને ચિંતા નથી. ) અને ગધેડી દશ પુત્ર સહિત નિરંતર ભાર વહન કર્યાં કરે છે. ( તેા પણુ તેની નિર્વાહાદિકની ચિંતા દૂર થતી નથી. ) ૩.
भारं वोढुं क्षमे पुत्रे, निराभार: पिता ननु ।
बालेsपि हि सुते हन्त, सिंही स्वपिति निर्भया ॥ ४॥ fix, પર્વ ૨, સર્વ ’, ો ૨૮૨.
પુત્ર ગૃહભાર ઉપાડવામાં સમર્થ થાય ત્યારે પિતા ભાર રહિત થાય છે. જેમકે સિંહણુ પેાતાના પુત્ર બાળક છતાં પણ ભય રહિત સૂઈ રહે છે. ૪.
कि जाहुभिः करोति हरिणी पुत्रैरकार्यक्षमैः,
पर्णे वापि वनान्तरे प्रचलिते ये यान्ति भीतिं गताः । एकेनैव करीन्द्रदर्पदलन व्यापारबद्धस्पृहा,
सिंही दीर्घ पराक्रमेण मनसा पुत्रेण गर्भायते ॥ ५ ॥ अन्योक्तिमुक्तावली.
કાંઈ પણુ કાર્ય કરી ન શકે તેવા ઘણા પુત્રને હરિણી પ્રસવે છે તેમનાથી તે શું કરી શકે ? કેમકે તે પુત્રા તે વનમાં એક પાંદડું પણ ખખડે કે તરત જ ભય પામીને નાસી જાય છે; પરંતુ હાથીને ગવ દળી નાંખવાના વ્યાપારમાં જેની દૃઢ ઇચ્છા હેાય છે એવી સિહણુ મોટા પરાક્રમવાળા એક જ પુત્રવડે મનમાં ગવિશ્વ થાય છે. ૫.
Page #214
--------------------------------------------------------------------------
________________
પુત્ર
(
૯ ).
ઉત્તમ પુત્ર – सम्पदि यस्य न हों विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलकं, जनयति जननी सुतं विरलम् ॥ ६ ॥
હિતોગ, મિત્રામ, ૦ ૮૨. સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં ખેદ ન હોય અને રણસંગ્રામમાં ધીરતા હોય એવા ત્રણ ભુવનના તિલક સમાન કેઈક જ પુત્રને માતા પ્રસરે છે. ૬.
स एव रम्यः पुत्रो यः, कुलमेव न केवलम् । पितुः कीर्ति च धर्म च, गुणांश्चापि विवर्धयेत् ॥ ७ ॥
જે પુત્ર કેવળ કુળને વૃદ્ધિ પમાડે એટલું જ નહીં, પરંતુ પિતાની કીતિને, ધર્મને અને ગુણેને પણ વૃદ્ધિ પમાડે તે જ રમ્ય-શ્રેષ-પુત્ર છે. ૭. કુપુત્ર નિંદા –
निरुत्साहं निरानन्दं, निर्वीर्यमरिनन्दनम् । मा स्म सीमन्तिनी काचिजनयेत् पुत्रमीदृशम् ॥ ८ ॥
હિતોપદેશ, અદર, ગો. ૭. ઉત્સાહ રહિત, આનંદ રહિત, પરાક્રમ રહિત અને શત્રુને આનંદ પમાડે એવા પુત્રને કેઈ પણ સ્ત્રી જન્મ ન આપો (આવા પુત્ર કરતાં પુત્ર ન જ હોય તે સારું). ૮. પુત્રથી જ સગતિ થતી નથી
बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च । તેષાં ૨ પ્રથમ વા મિથ્થતિ છે ? ..
उत्तराध्ययनसूत्रटीका ( कमलसंयम ), पृ० २१३.*
Page #215
--------------------------------------------------------------------------
________________
( ૯૮૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
(જે પુત્રવાળા જ સ્વર્ગે જતા હોય તે) કાચબી, ઘે. અને કુકડાને ઘણા પુત્ર હોય છે, તેથી તેઓ પ્રથમ સ્વર્ગે જશે, અને ત્યારપછી બીજાં મનુષ્ય સ્વર્ગે જશે. ૯. પુત્ર સાથેનું વર્તના
लालयेत् पञ्च वर्षाणि, दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु पोडशे वर्षे, पुत्रे मित्रत्वमाचरेत् ॥ १० ॥
વૃદ્ધવામાન તિ, ૧૦ રૂ, શો ૨૮. પુત્રનું પાંચ વર્ષ સુધી લાલનપાલન કરવું, ત્યારપછી ભણાવવા માટે દશ વર્ષ સુધી તેને તાડન કરવું-અંકુશમાં રાખ (કે જેથી ઉદ્ધત થાય નહી ), પછી જ્યારે સેળયું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે પુત્રના પર મિત્રભાવનું આચરણ કરવુંપુત્રને મિત્ર સમાન ગણવે. ૧૦.
लालनाद्भहवो दोषास्ताडनादहवो गुणाः । तस्मात्पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥ ११ ॥
वृद्धचाणक्यनीति, अ० २, श्लो० १२. લાડ લડાવવાથી ઘણા દોષો થાય છે અને તાડન કરવાથી ઘણા ગુણે થાય છે, તેથી પુત્રને અને શિષ્યને તાડના કરવી એગ્ય છે; પરંતુ તેને લાડ લડાવવા ગ્ય નથી. ૧૧.
Page #216
--------------------------------------------------------------------------
________________
વળ્યું (૨૧)
સાચો બંધુ--
यं दृष्ट्वा वर्धते स्नेहः, क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण, एष मे पूर्वबान्धवः ॥ १ ॥
सूक्तमुक्तावलि,पृ० २२९, श्लो० २९. ( ही. हं )* જેને જેવાથી નેહ વધે અને કોઈ નાશ પામે તેને મનુષ્ય “ આ મારો પૂવેને બાંધવ છે ” એમ જાણ. ૧. બંધુની ફરજ –
आतुरे व्यसने प्राप्ते, दुर्भिक्षे शत्रुसङ्कटे । राजद्वारे स्मशाने च, यस्तिष्ठति स बान्धवः ॥ २ ॥
વાળનત, ૦ ૨, સે. ૨૨. વ્યાધિ, કષ્ટ, દુકાળ અને શત્રુનું સંકટ પ્રાપ્ત થયું હોય ત્યારે તથા રાજદ્વારમાં અને સ્મશાનમાં જરુર પડે ત્યારે જે સહાયકારક થઈને પાસે ઊભે રહે તે જ બાંધવ કહેવાય છે. ૨.
Page #217
--------------------------------------------------------------------------
________________
FATHERITRAKAR ६ गृहस्थ (४०)
ASTRA ગૃહસ્થાશ્રમ મહિમા – सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता न दुर्भाषिणी,
सन्मित्रं सधनं स्वयोषिति रतिश्चाज्ञापराः सेवकाः । आतिथ्यं जिनपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे, साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥ १॥
वृद्धचाणक्यनीति, अ० ११, श्लो० १ આનંદવાળું ઘર, બુદ્ધિમાન પુત્ર, મધુર વચન બેલનારી સ્ત્રી, ધનવાળા સારા મિત્રે, પિતાની સ્ત્રીને વિષે જ प्रीति, माज्ञाने मानना। सेप, तिथिन। सा२, सिने. શ્વરની પૂજા, ઘરમાં હમેશાં મિષ્ટ અન્નપાન, તથા નિરંતર સાધુના સંગની સેવા (આ સર્વ ગૃહસ્થાશ્રમને વિષે હોય छ, तेथी) ते स्थाश्रम धन्य छ-श्रेष्ठ छ. १. सायो स्थः -
गृहस्थस्तु दयायुक्तां धर्ममेवाऽनुचिन्तयेत् ।। पोष्यवर्गार्थसिद्धयर्थ, न्यायवर्ती स बुद्धिमान् ॥२॥
पारागरस्मृति, अ० १२, श्लो० ४१. બુદ્ધિવાળા ગૃહસ્થ તેને કહેવો જોઈએ જે દયા છે,
Page #218
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ
( ૯૮૩) ધર્મનું જ ચિંતન કરતે હોય અને નોકરવર્ગની અર્થસિદ્ધિ માટે ખ્યાલ રાખતું હોય તથા ન્યાયપૂર્વક વર્તાવ કરનારા હોય. ૨. ગૃહસ્થનું સુખ – यदि रामा यदि च रमा, यदि तनयो विनयधीगुणोपेतः । तनये तनयोत्पत्तिः, सुरवरनगरे किमाधिक्यम् ? ॥ ३॥
જે સારી વાર્યા હોય, પુષ્કળ ધન હોય, વિનય, બુદ્ધિ અને ગુણે કરીને સહિત એ પુત્ર હોય, તથા પુત્રને પણ પુત્રની ઉત્પત્તિ હોય-કરાને ઘેર છોકરા હોય, તે શ્રેષ્ઠ દેવના નગરમાં-સ્વર્ગમાં આનાથી બીજું શું અધિક છે ? સ્વર્ગ કરતાં પણ આ સુખ અધિક છે. ૩. ગૃહસ્થની ફરજ –
दया दानं दमो देवपूजा भक्तिर्गुरौ क्षमा । सत्यं शौचं तपोऽस्तेयं, धर्मोऽयं गृहमेधिनाम् ॥ ४॥
विवेकविलास, उल्लास ३, श्लो० ५. દયા, દાન, ઇંદ્રિયેનું દમન, દેવપૂજા, ગુરુભક્તિ, ક્ષમા, સત્ય, શૌચ-પવિત્રતા, તપ અને અચોયેઃ આ સર્વ ગૃહસ્થાશ્રમીઓને ધમે છે. ૪.
अहिंसा सत्यवचनं, सर्वभूतानुकम्पनम् । शमो दानं यथाशक्ति, गार्हस्थ्यो धर्म उच्यते ॥ ५॥ परदारेषसंसों धर्मस्त्रीपरिरक्षणम् । अदत्तादानविरमो मधुमांसविवर्जनम् ॥ ६ ॥
Page #219
--------------------------------------------------------------------------
________________
સર્વથ ધ ન
માનનારા છે,
(૯૮૪) સુભાષિત-પદ્ય-રત્નાકર
एष पञ्चविधो धर्मो बहुशाखः सुखोदयः । देहिभिर्देहपरमैः कर्त्तव्यो देहसम्भवः ॥ ७॥
અહિંસા-હિંસાને ત્યાગ, સત્ય વચન, સર્વ પ્રાણીઓ પર દયા, ઇંદ્રિયનિગ્રહુ અને યથાશક્તિ દાન એ ગૃહસ્થને ધર્મ કહેવાય છે.
પરીને ત્યાગ, પિતાની સ્ત્રીનું સંરક્ષણ, અદત્ત વસ્તુને સર્વથા ત્યાગ, મધુ-મદિરા અને માંસને ત્યાગ : આ પાંચ પ્રકારને ધર્મ બહુ વિસ્તારવાળે અને સુખદાયક છે, માટે પિતાના દેહને ઉત્તમ માનનાર પ્રાણીઓએ દેહથી કરવા યોગ્ય ઉપયુક્ત ધર્મ અવશ્ય કરવું જોઈએ. ૫, ૬, ૭. ગૃહસ્થના ગુરુ –
गुरुभक्तो भृत्यपोषी, दयावाननमयकः । नित्यजापी च होमी च, सत्यवादी जितेन्द्रियः ॥ ८ ॥ स्वदारे यस्य सन्तोषः, परदारनिवर्तनम् । अपवादं न कुर्वीत, तस्य तीर्थफलं गृहे ॥ ९ ॥ परदारान् परद्रव्यं, हरते यो दिने दिने । सर्वतीर्थाभिषेकेण, तस्य पापं न नश्यति ॥ १० ॥
વૈચાણસ્કૃત, ૩૦ , , જે ગુરુજન પર ભક્તિવાળો હોય, ચાકરનું પોષણ કરનાર હોય, દયાવાળો, ઈર્ષ્યા રહિત, નિત્ય જપ કરનાર, હોમ કરનાર, સત્યવાદી અને જિતેન્દ્રિય હોય, જેને પિતાની સ્ત્રીને વિષે સંતેષ હોય, જે પરસ્ત્રીને ત્યાગી હોય, અને જે કોઈની
Page #220
--------------------------------------------------------------------------
________________
ગુસ્થ
( ૯૫ ) નિંદા કરતા ન હોય તેને ઘેર બેઠાં જ તીર્થંતુ ફળ મળે છે. જે માણસ પરસ્ત્રી અને પરધનનું હરણ કરતા હાય તેનું પાપ સવ તીના સ્નાનવડે પણ નાશ પામતુ નથી. ૮, ૯, ૧૦.
दया लज्जा क्षमा श्रद्धा, प्रज्ञा त्यागः कृतज्ञता । एते यस्य गुणाः सन्ति, गृहस्थो मुख्य उच्यते ॥ ११॥ ત્તસ્મૃતિ, ૩૦ ૨, સ્પ્રે ૭.
દયા, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, બુદ્ધિ, દાન અને કૃતજ્ઞતા– કરેલા કાર્યની કદરઃ આટલા ગુણ્ણા જેનામાં હાય તે મુખ્યઉત્તમ ગૃહસ્થ કહેવાય છે. ૧૧.
[ શ્રાવરું ]
શ્રાવકપણાના મહિમા --
जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधवः ।
આવાય તસ્મૈ, ન જાયૈતાવિમૂઢથી: ? ।। ૨ ।। થાનગ, પૃ૦ ૨૬૧, જો૦ ૯૦. (મ. સ.)
જે શ્રાવકપણામાં રાગદ્વેષ રહિત જિનેશ્વર દેવ છે, દયામૂળ ધર્મ છે અને ક્ષમાદિક દેશ પ્રકારને ધારણ કરનારા સાધુએ ગુરુ છે તે શ્રાવકપણાને કાણુ સારી બુદ્ધિવાળા ન વખાણે ? ૧૨
ચાદ પ્રકારના શ્રાવક
મૃત્—સાહિતિ—મહિલ—ત—ગુપ્તમાત્રા માર્ગ-૪-માન-તુલ્યા
Page #221
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
સછિદ્રમ-જુસ-નિકોનાના
स्ते श्रावका भुवि चतुर्दशधा भवन्ति ।। १३ ॥ માટી, ચાળણી, પાડો, હંસ અને પોપટની જેવા સ્વભાવવાળા, બિલા, કંકપક્ષી, મચ્છર, બકર અને જળની સરખા, તથા છિદ્ર સહિત ઘડે, પશુ, સર્ષ અને મત્સ્યની ઉપમાવાળા આ રીતે આ જગતમાં ચૌદ પ્રકારના શ્રાવકે છેય છે. ૧૩. શ્રાવક શબ્દનો અર્થश्रद्धालुतां श्राति पदार्थचिन्तनात,
धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ॥ १४ ॥
શ્રાવિધિ, go ૩૩, ૦ ૦. ( શામ. .) જીવાદિક પદાથોનું ચિંતવન કરવાથી શ્રદ્ધાને દઢ કરે છે, નિરંતર સુપાત્રને વિષે ધનને વાવે છે–વાપરે છે અને ઉત્તમ સાધુઓની સેવા કરવાથી પાપકર્મને નાશ કરે છે. આ કારણથી પણ ઉત્તમ પુરુષે તેને શ્રાવક કહે છે.(શ્રાતિમાંથી શ્રા, વાતિમાંથી વ અને ક્રિતિમાંથી જ લઈને શ્રાવક શબ્દ બનાવ્યું છે.) ૧૪.
सवन्ति यस्य पापाणि, पूर्वबद्धान्यनेकशः । Gaૌ જ કરે ? //
શ્રાદ્વગુણિ, કૃ૦ ૨, ૦ ૨.
Page #222
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ
(૯૮૭ ) જેના પૂર્વે બંધાયેલાં અનેક પ્રકારનાં પાપ સવે છેનાશ પામે છે અને જે નિરંતર વહેવડે વીંટાયેલે છે–ત્રત સહિત છે તે શ્રાવક કહેવાય છે. ૧૫. શ્રાવક કર્તવ્ય –
पूजार्हतां गुरोः सेवा, सर्वज्ञवचसां श्रुतिः । પાકે તને સતાં સંજ, aણે મનુષજનઃ || ૬ ||
સૂ નાવી, પૃ. ૬, ૦ ૦૭, ( મા .)
અરિહંતની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સર્વજ્ઞના વચનનું શ્રવણ કરવું, પાત્રને વિષે દાન દેવું અને પુરુષને સંગ કરઃ આ સર્વ મનુષ્ય જન્મનું ફળ છે. ૧૬.
गुरुशुश्रूषया जन्म, चित्तं सद्ध्यानचिन्तया । श्रुतं यमशमे याति, विनियोगं स पुण्यभाक् ॥ १७ ॥
જેને જન્મ ગુરુની સેવામાં ઉપયોગી થાય છે, જેનું ચિત્ત શુભ ધ્યાનમાં ઉપયોગી થાય છે અને જેનું જ્ઞાન યમ અને શમતામાં ઉપયોગી થાય છે તે મનુષ્ય પુણ્યશાળી છે. ૧૭. त्रैकाल्यं जिनवन्दनं प्रतिदिनं सङ्घस्य सम्माननं,
સ્વાધ્યાય પુર ૨ વિધિના રાનં તથSsaફયામ ! शक्त्या च व्रतपालनं वरतपो ज्ञानस्य पाठस्तथा, सैप श्रावकपुङ्गवस्य कथितो धर्मो जिनेन्द्रागमे ॥ १८ ॥
૩ ળો , પૃ. રર, (૪. f .)* હમેશાં ત્રણ કાળ જિનેશ્વરનું વંદન-પૂજન કરવું, ચતુ
Page #223
--------------------------------------------------------------------------
________________
(૯૮૮ )
સુભાષિત · પદ્ય–રત્નાકર
વિધ સંઘનું સન્માન કરવું', સ્વાધ્યાય ( સજાયધ્યાન ) કરવા, ગુરુની સેવા કરવી, વિધિપૂર્વક દાન દેવું, તથા આવશ્યક ( પ્રતિક્રમણ ) કરવું, શક્તિ પ્રમાણે વ્રતનું પાલન કરવું, શ્રેષ્ઠ તપ કરવા, તથા જ્ઞાનના પાઠ-નવું જ્ઞાન ભણવું: આ સર્વ જિનેશ્વરના આગમમાં ઉત્તમ શ્રાવકના ધર્મ કહેલેા છે. ૧૮. निद्रान्ते परमेष्ठिसंस्मृतिरथो देवार्चनाव्यापृतिः,
साधुभ्यः प्रणतिः प्रमादविरतिः सिद्धान्ततत्त्वश्रुतिः । सर्वस्थापकृतिः शुचिव्यवहृतिः सत्पात्रदाने रतिः, श्रेयो निर्मलधर्मकर्मनिरतिः श्लाघ्या नराणां स्थितिः ।। १९ ।।
મૂળમુલ્તાની, પૃ૦૩, ૪૦૨૭. ( ફૈ. હા. )*
નિદ્રાને અતે-પ્રાતઃકાળે ઉઠીને પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું, ત્યારપછી જિનેશ્વર દેવની પૂજાના વ્યાપાર કરવા, પછી સાધુને વંદના કરવી, પ્રમાદને ત્યાગ કરવા, સિદ્ધાંતના તત્ત્વનું શ્રેત્રણ કરવુ, સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા, પવિત્ર ( ન્યાયયુક્ત) વેપાર કરવા, સત્પાત્રને દાન આપવામાં પ્રીતિ રાખવી એટલે સુપાત્રને દાન આપવું, તથા કલ્યાણકારક નિર્મળ ( નિર્દોષ ) ધર્માંકમાં તત્પર રહેવું: ( આવા પ્રકારની મનુષ્યાની સ્થિતિ વખાણુવા લાયક છે. શ્રાવકે હમેશાં આ પ્રમાણે અનુક્રમે કરવાનુ છે. ૧૯.
कर्तव्यं जिनवन्दनं विधिपरे हर्षोल्लसन्मानसैः, सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।
Page #224
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ
( ૯૮૯) श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं, दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥२०॥
1શતf, g . ( જિ. .) શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે વર્તવામાં તત્પર અને મનમાં હર્ષથી ઉલ્લાસ પામતા એવા શ્રાવકોએ હમેશાં જિનેશ્વરનું વંદન કરવું અર્થાત્ મનના હર્ષપૂર્વક વિધિથી વંદન કરવું, ઉત્તમ ચારિત્રથી શોભતા સાધુઓની હમેશાં સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર જિનેશ્વરનું વચન (શાસ્ત્ર) સાંભળવું, તથા દાનાદિકમાં અને વ્રત પાળવામાં નિરંતર પ્રીતિ કરવી–ચત્ન કર. ૨૦. ब्राह्म मुहूर्ते उत्तिष्ठत्, परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्वास्मि, किंवतोऽस्मीति च मरन् ।। २१ ॥
યોગશાસ્ત્ર, ૦ ૨૨૦, ૦ ૨૨૨. (. સ.) શ્રાવકે પ્રાતઃકાળમાં બ્રાહ્મ મુહૂર્ત એટલે ચાર ઘડી રાત્રિ બાકી હોય તે વખતે પંચપરમેષ્ટીની સ્તુતિ કરતાં ઉભા થવું એટલે જાગીને તરત પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું પછી મારે કર્યો ધમે છે? મારું કયું કુળ છે? મારે શુ વ્રત છે? તેનું સ્મરણ કરવું. ૨૧.
ततो गुरूणामभ्यर्णे, प्रतिपत्तिपुरःसरम् । विदधीत विशुद्धात्मा, प्रत्याख्यानं प्रकाशनम् ॥ २२ ॥
Page #225
--------------------------------------------------------------------------
________________
(८०) સુભાષિત-પદ્ય-રત્નાકર
–ત્યારપછી ગુરુની પાસે વિનયપૂવક શુદ્ધ મનવાળા શ્રાવકે પ્રગટ રીતે પચ્ચખાણ ગ્રહણ કરવું. ૨૨. શ્રાવકનું ભેજન– अर्हद्भ्यः प्रथम निवेद्य सकलं सत्साधुवर्गाय च,
प्राप्ताय प्रविभागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातमधर्मचारिभिरलं साधं च काले स्वयं,
भुञ्जीतेति सुभोजनं गृहवतां पुण्यं जिनैर्भाषितम् ॥२३॥
પ્રથમ રાંધેલી સર્વ વસ્ત જિનેશ્વરની પાસે નૈવેદ્યરૂપ કરીને, પછી ગોચરીને માટે ઘેર આવેલા ઉત્તમ સાધુવને શક્તિ પ્રમાણે વિધિપૂર્વક અતિથિસંવિભાગ કરીને ( દાન દઈને) ત્યાર પછી પરદેશથી આવેલા સાધર્મિકેની સાથે ભજન સમયે પિતે ભેજન કરવું. આ પ્રમાણે ગૃહસ્થીઓનું સુજન પુયરૂપ થાય છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૨૩. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ –
न्यायसम्पन्नविभवः, शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः साध, कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ २४ ॥ पापभीरुः प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥ २५ ॥ अनतिव्यक्तगुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥ २६ ॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः । त्यजन्नुपप्लुतं स्थानमप्रवृत्तश्च गर्हिते ॥ २७ ॥ व्ययमायोचितं कुर्वन, वेषं वित्तानुसारतः । अष्टमिधीगुणयुक्तः, शृण्वानां धर्ममन्त्रहम् ।। २८ ।।
Page #226
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ
(
૯
).
अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयेत् ॥ २९ ॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् । सदाऽनभिनिविष्टश्च, पक्षपाती गुणेषु च ॥ ३० ॥ अदेशाकालयोश्चर्यो, त्यजन् जानन बलाबलम् । वृत्तस्थज्ञानवृद्धानां, पूजकः पोष्यपोषकः ॥ ३१ ॥ दीर्घदर्शी विशेषतः, कृतज्ञो लोकवल्लभः । સારું સત્ય: સૌચર, પતિવર્મા | ૨૨ . अन्तरङ्गारिषड्वर्गपरिहारपरायणः । वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते ॥ ३३ ॥
ચોરસાત્ર, pe , . ૭ થી ૧૬ (પ્ર.સ.) (૧) ન્યાયથી ધન ઉપાર્જન કરનાર હોય, ઉત્તમ પુરુષના આચારની પ્રશંસા કરનાર હેય, (૩) તથા અન્ય ગેત્રમાં ઉત્પન્ન થયેલા સમાન કુળ અને શીલવાળાની સાથે વિવાહ કરનાર હાય, (૪) પાપકર્મથી ભય પામતે હોય, (૫) પ્રસિદ્ધ એવા દેશના આચારનું પાલન કરતે હેય, (૬) કેઇને અવર્ણન વાદ બેલ ન હોય અને રાજા વગેરેને વિશેષે કરીને અવર્ણવાદ બેલ ન હોય, (૭) અત્યંત પ્રગટ નહીં અને અત્યંત ગુપ્ત નહીં એવા તથા સારા પાડોશવાળા સ્થાનને વિષે નીકળવાના તથા પ્રવેશ કરવાના અનેક દ્વાર ન હોય એવું ઘર કરીને તેમાં રહેનાર શ્રાવક હોય, (૮) નિરંતર સારા આચરણવાળા પુરુષને સંગ કરનારો હોય, (૯) માતાપિતાની પૂજા કરનાર હોય, (૧૦) ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરનાર હોય, (૧૧) લોક અને શાસ્ત્રમાં નિંદેલા કર્મ કરવામાં તેની
Page #227
--------------------------------------------------------------------------
________________
( ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર પ્રવૃત્તિ ન હોય, (૧૨) આવકના પ્રમાણમાં ખર્ચ કરનાર હોય, (૧૩) ધનને અનુસારે પહેરવેશ રાખે, (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણે કરીને સહિત હોય, (૧૫) નિરંતર ધર્મનું શ્રવણ કરતે હેય, (૧૬) અજીર્ણ થયું હોય તે વખતે ભેજનને ત્યાગ કરે, (૧૭) સમય પ્રમાણે આત્માને હિતકારક ભજન કરે, (૧૮) પરસ્પર પીડા-બાધા ઉત્પન્ન ન થાય તેવી રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પણ સાધે, (૧૯) એગ્યતા પ્રમાણે અને શક્તિ પ્રમાણે અતિથિને વિષે, (૨૦) સાધુને વિષે અને દીન વગેરે જનને વિષે ભક્તિ કરનાર હોય, (૨૧) કદી પણ કદાગ્રહી હોય નહીં–ગુણોને વિષે જ પક્ષપાત કરનાર હોય, (૨૨) દેશ-કાળથી વિરૂદ્ધ આચરણ ન કરે (૨૩) પોતાના અને પરના બળ અને અબળને જાણનાર હોય, (૨૪) સારા આચારમાં વતનાર અને જ્ઞાનવડે મોટા એવા સાધર્મીઓની પૂજા કરનાર હોય, (૨૫) કુટુંબ તથા સેવકવર્ગનું પોષણ કરનાર હોય, (૨૬) દીર્ઘદશ એટલે ભવિષ્યમાં શું થશે તેને વિચાર કરનાર હોય, (૨૭) વિશેષજ્ઞ એટલે કૃત્ય, અકૃત્ય, પિતાના અને પર વગેરેના તફાવતને જાણનાર હોય, (૨૮) કરેલા કાર્યને જાણનાર હય, (૨૯) લેકને પ્રિય હોય, (૩૦) લજજાવાળ, (૩૧) દયાવાળ, (૩૨) શાંત સવભાવવાળે અને (૩૩) પોપકાર કરવામાં તત્પર હોય, (૩૪) (ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ એ) છ આત્યંતર શત્રુઓના સમૂહને નાશ કરવામાં તત્પર હોય તથા (૩૫) ઈદ્રિયોના સમૂહને વશ કરનાર હોય એવો શ્રાવક ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાને લાયક છે. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩.
Page #228
--------------------------------------------------------------------------
________________
રિ ()
પતિ-મહિમા –
पति र्यापरो धर्मः, पतिरेव हि दैवतम् । તિરર પર વધુ, પતિવ પર ગતિ ?
તિસમુચ, ૦ ૬, રહે. નારીને પોતાને પતિ જ શ્રેષ્ઠ ધર્મ છે, પતિ જ દેવતરૂપ છે, પતિ જ ઉત્તમ બંધુ ( સગાસંબંધી) છે અને પતિ જ ઉત્તમ ગતિ છે. ૧. પતિના ગુણ
कुलं च शीलं च सनाथता च,
वित्तं च विद्या च वपुर्वयश्च । एतान् गुणान् सप्त निरीक्ष्य देया, તતા પર માખ્યા દિ વન્ય | ૨ છે.
ધમાકુમ, go બર, ૧૦, ( સ )* સારું કુળ, સારું શીલ (સદાચાર ), નાથસહિતપણું (પિતા વગેરે હોય તેવાપણું), ધન, વિદ્યા, શરીર અને ઉમ્મરઃ આ સાત ગુણે વરને વિષે જોઈને કન્યા આપવી. ત્યારપછી કન્યા પિતાના ભાગ્યને આધીન છે. (એટલે કે સાત ગુણે જોઈને આપ્યા છતાં પાછળથી કન્યા દુખી થાય
- ૧૨
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૯૯૪) - સુભાષિત-પદ્ય-રત્નાકર તેમાં કન્યાના પિતાદિકને દોષ નથી. કન્યાના ભાગ્યને દેષ છે એમ જાણવું. ) ૨.
वपुर्वशो वयो वित्तं, विद्याविधिविदग्धता । विवेको विनयश्चेति, वरे सप्त गुणा अमी ॥ ३ ॥
સારું શરીર, ઉત્તમ વંશ, યુવાન વય, ધન, વિદ્યાની વિધિમાં ચતુરાઈ ( અથવા વિદ્યામાં અને કાર્ય કરવામાં ચતુરાઈ), વિવેક અને વિનયઃ આ સાત ગુણો વરને વિષે જેવા જોઈએ. (અથવા વર એટલે ઉત્તમ પુરુષને વિષે આ સાત ગુણ રહેલા હોય છે એ પણ સામાન્ય અર્થ થઈ શકે છે.) ૩. પતિસેવા-ફળ
न व्रतैनोंपवासैश्च, धर्मेण विविधेन च। नारी स्वर्गमवाप्नोति, प्राप्नोति पतिपूजनात् ॥ ४ ॥
શક્તિ, ૦ , ૦૮ સ્ત્રીઓ ત્રત કરવાથી, ઉપવાસવર્ડ કે વિવિધ પ્રકારની ધર્મક્રિયા વડે સ્વર્ગને પામતી નથી; માત્ર એક પતિની જ સેવા કરવાથી સ્વર્ગને પામે છે. (અહીં વ્રત એટલે યમનિયમ જાણવાં ). ૪.
न सा भार्येति वक्तव्या, यस्या भर्ता न तुम्यति । तुष्टे भर्तरि नारीणां, सन्तुष्टाः सर्वदेवताः ॥५॥
હતોશ, વિરામ, ૦ ૨૧૭. જે સ્ત્રીને પતિ (તેનાથી) પ્રસન્ન ન થતું હોય તેને પત્ની ન કહેવી, કેમકે જે પતિ પ્રસન્ન થાય તે (તે સ્ત્રી ઉપર) બધા દેવતા તુષ્ટમાન થયા સમજવા. ૫.
Page #230
--------------------------------------------------------------------------
________________
જ વરની (૪૨)
I
પત્ની -મહિમા –
नास्ति भार्यासमो बन्धुर्नास्ति भार्यासमः सखा । नास्ति भार्यासमं लोके, नरस्यार्तस्य भेषजम् ॥ १ ॥
તિરસગુણ, ૦૮, ૨૦ રૂ. આ જગતમાં પીડા પામતા પુરુષને ભાર્યા સમાન બીજે કેઈ બંધુ નથી, ભાર્યા સમાન બીજે કઈ મિત્ર નથી અને ભાય સમાન બીજું કઈ ઔષધ નથી. ૧. विना प्रियां को गृहमागतानां, प्राघूर्णकानां मुनिसत्तमानाम् । करोति पूजाप्रतिपत्तिमन्यः, कथं च शोभां लभते मनुष्यः? ॥२॥
સૂરફુવારા , થરથર , g૦ ૨૨૨. ( મા. ૩) પિતાને ઘેર અતિથિરૂપે આવેલા ઉત્તમ મુનિઓની પૂજાને તથા સત્કારને સ્ત્રી વિના બીજે કેણ કરે? અને પુરુષ પણ તેના વિના શી રીતે શેના પામે ? (માટે ગૃહસ્થીઓને આવાં ધાર્મિક કાર્યો માટે સ્ત્રીની આવશ્યકતા છે.) ૨. પત્નીના ગુણ—
पुत्रसूः पाककुशला, पवित्रा च पतिव्रता । पाक्षी पश्चपैर्नारी, भुवि संयाति गोरवम् ॥३॥ પુત્રને પ્રસવનારી, પાકમાં કુશળ–રસોઈમાં નિપુણ, પવિત્ર
Page #231
--------------------------------------------------------------------------
________________
(
૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
આચરણવાળી, પતિવ્રતા અને પદ્માક્ષી-કમળ જેવાં નેત્રવાળી: આ પાંચ પકારવડે સ્ત્રી પૃથ્વી પર ગૌરવપણું પામે છે. ૩. कार्येषु मन्त्री करणेषु दासी,
भोज्येषु माता शयनेषु रम्भा । धर्मानुकूला क्षमया धरित्री, ___ भार्या च पाड्गुण्यवतीह दुर्लभा ॥ ४ ॥
મેટા કામકાજમાં મંત્રી જેવી, કામકાજ કરવામાં દાસી જેવી, ભજન કરાવવામાં માતા જેવી, શયનને વિષે રંભા અસરા જેવી, ધર્મકાર્યમાં અનુકૂળતા વાળી અને ક્ષમાને વિષે પૃથ્વી જેવી આ છ ગુણવાળી ભાર્યા પ્રાપ્ત થવી દુર્લભ છે. ૪.
अनुकूलां विमलाङ्गी कुलजां कुशलां सुशीलसम्पन्नाम् । पञ्चलकारां भायों, पुरुषः पुण्योदयाल्लभते ॥ ५ ॥
અનુકૂળ આચરણ કરનારી, નિર્મળ અંગવાળી, ઉત્તમ કુળમાં જન્મેલી, કુશળતાવાળી અને ઉત્તમ શીલવાળીઃ આવા પાંચ લોકારવાળી ભાર્યાને પુણ્યના ઉદયથી જ પુરુષ પામે છે. ૫. પત્ની-ધર્મ –
अभ्युत्थानमुपागते गृहपतौ तद्भापणे नम्रता,
तत्पादार्पितदृष्टिरासनविधौ तस्योपचर्या स्वयम् । भुक्ते भर्तरि भोजनं प्रकुरुते सुप्ते शयीत प्रिया, प्राज्ञः पुत्रि! निवेदिताः कुलवधृसिद्धान्तधर्मा अमी॥६॥
ધર્મewzમ, g૦ ૭૬, ૦ ૦૦. (ઇ. સ.)
Page #232
--------------------------------------------------------------------------
________________
પત્ની
( ૯૯૭ )
હે પુત્રી ! જ્યારે ઘરધણી-પતિ-ઘેર આવે ત્યારે ઉભા થવું, તે કાંઇ મેલે તે નમ્રતાથી સાંભળી અંગીકાર કરવું, તેના પાદ ઉપર દૃષ્ટિ રાખવી, તેને બેસવા માટે તે જ આસન આપી સેવા કરવી, તે ભર્તાર ભાજન કરી રહે ત્યારપછી પાતે લેાજન કરવું અને તે સૂઈ જાય ત્યારપછી પાતે સૂવું; આ પ્રમાણે કુળવધૂના ધર્માં સિદ્ધાંતમાં કહેલા છે. ૬. પત્ની : સાચેા સહકારીઃ—
धर्मकामार्थकार्येषु भार्या पुंसः सहायिनी । विदेशगमने चास्य, सैव विश्वासकारिणी ॥ ७ ॥ તિષ્ઠાનસમુચય, ૪૦ ૮, જ઼ો॰ રૂરૂ.
પુરુષને ધમ, અર્થ અને કામના કાર્યા સાધવામાં સ્ત્રી જ સહાયભૂત છે, અને પરદેશગમનમાં તે પુરુષને તે સ્ત્રી જ વિશ્વાસપાત્ર છે. ૭.
Page #233
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી (શરૂ)
છે
સ્ત્રી મહિમા –
अस्मिन्नसारे संसारे, सारं सारङ्गलोचना । ચકિમી Uત, વસ્તુપા! મવાદશા || 2 ||
મારરિ. આ અસાર સંસારમાં મૃગ સમાન નેત્રવાળી-સ્ત્રી સારભૂત છે, કેમકે તે વસ્તુપાળ ! જેની કુક્ષિથી આ તમારી જેવા મહાપુરુષો ઉપન્ન થાય છે. ૧.
असारे खलु संसारे, सारं सारङ्गलोचना । इति सश्चिन्त्य वै शम्भुरर्धाङ्गे पार्वती दधौ ॥ २ ॥
થાણાલિ, કo ૩૨. આ અસાર સંસારમાં હરણના જેવા નેત્રવાળી સ્ત્રી જ સારભૂત છે, એમ વિચારીને મહાદેવે પોતાના અર્ધ અંગમાં પાર્વતીને ધારણ કરી છે. ૨.
नित्यं स्नाता सुगन्धा च, नित्यं च प्रियवादिनी। अल्पभुङ् मितवक्त्री च, देवता सा न मानुषी ॥ ३ ॥ હમેશાં ન્હાયેલી, સુગંધ શરીરવાળી, નિરંતર પ્રિય વચન બોલનારી, અલ્પ ભજન કરનારી અને પરિમિત ( કામ જેટલું જ ) બોલનારી: આવી સ્ત્રી માનુષી નથી, પણ તે દેવી જ છે. ૩.
Page #234
--------------------------------------------------------------------------
________________
( ૯
).
સારી સ્ત્રીનાં લક્ષણ – पीनोरुः पीनगण्डा लघुममदशना पद्मनेत्रान्तरक्ता,
बिम्बोष्ठी तुङ्गनासा गजगतिगमना दक्षिणावर्तनाभिः । स्निग्धाङ्गी वृत्तवक्त्रा पृथुमृदुजघना सुस्वरा चारुकेशा, भर्ता तस्याः क्षितीशो भवति च सुभगा पुत्रमाता च नारी॥४॥
પર્માકુમ, g૦ કર, ૦ ૮૨. (1. ૨) જેના સાથળ જાડા હોય, જેના ગંડસ્થળ પુષ્ટ હોય, જેને ઝીણા અને સરખા દાંત હોય, જેનાં નેત્ર કમળ જેવાં હોય અને નેત્રના ખૂણું રાતા હોય, જેના ઓષ્ટ બિંબ જેવા રાતા હોય, જેનું નાક ઊંચું હેય, જેની ચાલ હાથી જેવી હોય, જેની નાભિ દક્ષિણ આવર્તવાળી હોય, જેનું શરીર ચીકાશવાળું હોય, જેનું મુખ ગોળ હોય, જેનું જઘન મોટુ અને કોમળ હોય, જેને રવર મધુર હોય અને જેના કેશ સુંદર હોય તેવી સ્ત્રીને ભર્તાર રાજા થાય, અને તે સૌભાગ્યવાળી થાય તથા તે પુત્રની માતા થાય. ૪. સ્ત્રીના ગુણ शीलं मार्दवमार्जवः कुशलता निर्लोभता च त्रपा,
वात्सल्यं स्वपरातिथिप्रभृतिके प्रेष्ये वरावर्जनम् । औचित्यं शुरौकसि स्थिरमनास्तहूषणाच्छादनं, स्त्रीणां मण्डनमीदृशो गुणगणः शेषं तु भारात्मकम् ॥ ५॥
ધર્મકુમ, g૦ ૪, ૦ ૨. (પ્ર.સ.)
Page #235
--------------------------------------------------------------------------
________________
(. १००० )
સુભાષિત-પદ્ય-રત્નાકર
शास, भूता, सरता, शता, amlsतपy; Maron, पोताना, ५२ अने अतिथिने विष पसरता, या४२, વર્ગને વિષે શ્રેષ્ઠ વશીકરણ, ઉચિતપણું, સસરાના ઘરને વિષે મનની સ્થિરતા અને તેમના દેષનું આચ્છાદનઃ આ સર્વ ગુણને સમૂહ સ્ત્રીઓના અલંકારરૂપ છે, બાકીના સુવર્ણાદિકના અલંકારે તે ભારભૂત છે. પ.
गाम्भीर्यं धैर्यमौदार्य, चतुरत्वं विलोभता । सर्वसहत्वं माधुर्यमार्जवं सुस्त्रियां गुणाः ॥ ६ ॥
धर्मकल्पद्रुम, पल्लव २, लो० ८५. आलीरता, धीरता, S२ता, यतुरा, बोलता ; બધું સહન કરવાપણું, મધુરતા અને સરળતાઃ એ સારી સ્ત્રીઓના ગુણો છે. ૬. સ્ત્રીના બત્રીશ ગુણ –
सुरूपा सुभगा शान्ता, सुवेपा हि सुनेत्रका । सुगन्धश्वासभृद् दक्षा, विशिष्टा च सुखाश्रया ॥ ७ ॥ नातिमाना नातिनम्रा, मधुराक्षरभाषिणी । सलज्जा रसिका गीतनृत्यज्ञा वाद्यकोविदा ॥ ८ ॥ सुस्वराऽलोभि(मि)नी पीनस्तनी वृत्तानना पुनः । प्रेमवती स्फीतिमती, पतिभक्ता विनीतका ॥९॥ सत्यवाक् सुव्रतोदारा, ससन्तोषा च धार्मिकी । दोपाच्छादनका क्षान्तियुक्ता स्त्रिया गुणा अमी ॥१०॥
धर्मकल्पद्रुम, पृ० १२, श्लो० ७७, ७८, ७९, ८०. ના બત્રીશ ગુણ આ પ્રમાણે છે-સારું રૂપ ૧, સારું
Page #236
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી
( ૧૦૦૧ ).
ભાગ્ય ૨, શાંત સ્વભાવ ૩, સારો વેષ ૪, સારાં નેત્ર ૫, સુગંધી શ્વાસ ૬, ડહાપણ ૭, વિશેષ પ્રકારના ગુણ ૮, સુખે રહેવું ૯, શરીર અતિ મેટું ન હોય ૧૦, અતિ નાનું પણ ન હોય ૧૧, મધુર શબ્દ હોય ૧૨, લજજા સહિત હાય ૧૩, રસિક હાય ૧૪, ગીતમાં નિપુણ હોય ૧૫, નૃત્ય જાણતી હોય ૧૬, વાજિંત્ર વગાડવામાં હુંશિયાર હોય ૧૭, સારા સ્વરવાળી હોય ૧૮, લોભ રહિત હોય ( અથવા શરીર ઉપર લોમ એટલે વાળ ન હોય ) ૧૯, પુષ્ટ સ્તનવાળી હોય ૨૦, ગળ મુખવાળી હોય ૨૧, પ્રેમવાળી હોય ૨૨, તીણુ બુદ્ધિવાળી હોય ૨૩, પતિને વિષે ભક્તિવાળી હોય ૨૪, વિનય. વાળી હોય ૨૫, સત્ય વચન બેલનારી હોય ૨૬, સારું વ્રત ધારણ કરનારી હાય ર૭, ઉદાર દિલની હેય ૨૮, સંતેષવાળી હોય ૨૯, ધર્મિક હોય ૩૦, દોષને ઢાંકનારી હોય ૩૧ અને ક્ષમા ગુણ સહિત હાય ૩૨. ૭, ૮, ૯, ૧૦. સ્ત્રીના સોળ દોષાशुष्काङ्गी कूपगण्डा प्रविरलदशना श्यामताल्वोष्ठजिह्वा,
पिङ्गाक्षी वक्रनासा खरपरुषनखा वामना चातिदीर्घा । श्यामाङ्गी समतभूः कुचयुगविषमा रोमजङ्घातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशालक्षणाच्या॥११॥
ધર્મકુમ, પૃ. ૨૨, ગોર ૮૨. (ા. ત.) જે સ્ત્રીનું શરીર સુકું હોય, જેના ગંડસ્થળમાં ખાડા હોય, જેના દાંત છૂટા છૂટા હોય, જેનું તાળવું, હઠ અને
છા શ્યામ હોય, જેનાં નેત્ર પીળાં હય, જેની નાસિકા વાંકી હોય, જેના નખ કઠણ અને બરસટ હોય, જે અતિ
Page #237
--------------------------------------------------------------------------
________________
( ૧૦૦૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
નીચી હોય, જે અતિ ઊંચી-લાંખી હાય, જેનુ શરીર કાળું હાય, જેની ભ્રકુટિ નમેલી હાય, જેના બે સ્તને સરખા ન હાય, જેના સાથળમાં વાળ હેાય, જેના શરીરે ઘણા કેશ હાય અથવા મરતક પર ઘણા મોટા કેશ હોય. આવા સેાળ કુલ ક્ષણવાળી સ્રી ધન અને પુત્ર રહિત થાય છે તેથી તેવી સ્રી વર્જવા લાયક છે-તેવી સ્ત્રી સાથે વિવાહ કરવા નહીં. ૧૧. સ્ત્રીના સાળ શણગારઃ—
आदौ मज्जनचीरहारतिलकं नेत्राञ्जनं कुण्डलं, नासा मौक्तिकपुष्पमालभरणं झङ्कारकृन्नूपुरम् । अङ्गे चन्दनकञ्चुकीकुचमणिक्षुद्रावली घण्टिका,
ताम्बूलं करकङ्कणं निगदिताः शृङ्गारकाः षोडश ॥ १२॥ બન, relo re. પ્રથમ સ્નાન કરવુ, પછી વસ્ત્ર પહેરવાં, હાર પહે રવા, કપાળે તિલક કરવું, નેત્રમાં અંજન આંજવું, કાને કુંડલ પહેરવાં, નાકે મેાતીની વાળી પહેરવી, હૃદયમાં પુષ્પની માળા ધારણ કરવી, પગે ઝમકાર કરતાં ઝાંઝર પહેરવાં, શરીર પર ચંદન લગાડવું, કાંચળી પહેરવી, તેના પર કુચમણિ પહે રવી—રાખવી, કેડે ક્ષુદ્રાવલી-કંદોરા પહેરવા, ઘટિકા પહેરવી, તાંબુલ ખાવુ, તથા હાથે કંકણુ પહેરવાં: આ પ્રમાણે સ્ત્રીને સેાળ શણગાર હોય છે. ૧૨. સી-ચરિત્રની અગમ્યતાઃ—
न सा कलान तज्ज्ञानं न सा बुद्धिर्न तद्बलम् । જ્ઞાયતે યદુરાણો, પત્રિ વરુવન્નુમ્ ॥ ૨૨ || દેશમાસાર ( માવાન્તર ), માન ૨, પૃ॰ ૨૭. (૪. સ.)
Page #238
--------------------------------------------------------------------------
________________
( ૧૦૦૩ ) આ જગતમાં તેવી કોઈ કળા નથી, તેવું કઈ જ્ઞાન નથી, તેવી કોઈ બુદ્ધિ નથી અને તેવું કઈ બળ નથી કે જેના વશથી ચપળ નેત્રવાળી સ્ત્રીઓનું ચરિત્ર જાણી શકાય. ૧૩. વિધવા સ્ત્રીને ત્યાજ્ય –
कुङ्कम कजलं कामः, कुसुमं कङ्कणं तथा । गते भर्तरि नारीणां, ककाराः पञ्च दुर्लभाः ॥ १४ ॥ કંકુ, કાજળ, કામ, કુસુમ અને કંકણ આ પાંચ કકાર સ્ત્રીઓને પતિના મરણ પછી દુર્લભ છે–તજવા યોગ્ય છે. (અર્થાત વિધવા સ્ત્રીને કંકુનું તિલક, નેત્રમાં કાજળ, મૈથુન, પુષ્પની માળા અને હાથમાં કંકણ (ચુડી): આ પાંચ વસ્તુઓ તજવાની છે.) ૧૪. સાસરે જતી સ્ત્રીને શીખામણ – निर्व्याजा दयिते ननादृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । पत्युमित्रजने विनर्मवचना रुष्टा च तद्वेपिषु, स्त्रीणां संवननं तदद्भुतमिदं वीतौषधं भर्तृषु ॥१५ ।
ધર્મકુમપૃ૦, આ૦ ૭, ( સ ) હે પુત્રી ! તું પતિને વિષે કપટ રહિત થજે, નણંદની પાસે નમ્ર થજે, સાસુઓને વિષે ભક્તિવાળી થજે, સગાસંબંધીને વિષે નેહવાળી થજે, પરિવારને વહાલી થજે, શોકોને વિષે પ્રસન્ન રહેજે, પતિના મિત્રોની પાસે હાંસીના વચન બેલજે, અને પતિના શત્રુઓ ઉપર ક્રોધવાળી થજે આ સર્વ પતિને વિષે સ્ત્રીઓનું ઔષધ વિનાનું અદ્ભુત વશીકરણ છે. ૧૫.
Page #239
--------------------------------------------------------------------------
________________
૦
૦
:::
૩
:
સતી (૪૪)
સતીનું લક્ષણपदन्यासो गेहादहिरहिफणारोपणसमो
निजावासादन्यद्भवनमपरद्वीपतुलितम् । वचो लोकालभ्यं कृपणधनतुल्यं मृगदृशः,
पुमानन्यः कान्ताद्विधुरिव चतुर्थीसमुदितः ॥ १ ॥
મૃગના સરખી દૃષ્ટિવાળી પતિવ્રતા સ્ત્રીને પિતાના ઘરની બહાર જે પગ મૂકો તે સપની ફણ ઉપર પગ મૂકવા જે છે, પિતાના ઘરથી બીજે ઘેર જવું તે બીજા દ્વિીપમાં જવા તુલ્ય છે, તેણીનું વચન કૃપણુ(ભી)ના ધનની જેમ બીજા લેક મેળવી શકતા નથી, અને પોતાના પતિ સિવાય અન્ય પુરુષ શુકલ પક્ષની થના ઉગેલા ચંદ્ર જે છે. (ચેથને ચંદ્ર જેનાર અશુભ ફળને પામે છે તેથી તે જેવા લાયક નથી.) ૧. पगुं मूकं च कुजं च, कुष्टाङ्गं व्याधिपीडितम् । आपत्सु च गतं नाथं, न त्यजेत् सा महासती ॥ २ ॥
સાવિત્રીનાર, આ છે, રો ર૭. લંગડે, મેંગે, કુબડે, કઢી, રોગપીડિત કે આપત્તિને પામેલ હોય તે પણ પતિને જે ન તજે તે જ મહાસતી છે. ૨.
Page #240
--------------------------------------------------------------------------
________________
સતી
( ૧૦૦૫ ) સતી મહિમા –
पतिकार्यरता नित्यं, भर्तुश्चित्तानुवर्तिनी । यस्येशी भवेद् भार्या, स्वर्गस्तस्य त्विहैव हि ॥ ३ ॥
સાવિત્રીનાટયા, ગોળ ૨૧. પતિના હૃદયને અનુસરનારી અને તેના જ કાર્યમાં તલ્લીન રહેનારી એવી જેને ભાર્યા હોય તેને આ લેકમાં જ સ્વર્ગ છે. ૩. સતી પરપુષત્યાગી –
ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च । सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥ ४ ॥
સતી સીતાએ જેમ એશ્વર્યમાં રાજરાજેશ્વર જેવા અને રૂપમાં કામદેવ સમાન એવા પણ રાવણને ત્યાગ કર્યો હતે, એ જ પ્રમાણે સ્ત્રીએ પરપુરુષને ત્યાગ કરવો જોઈએ. ૪. સતીનું કર્તવ્ય – स्वाध्यायाध्ययनं जिनेन्द्रमहनं शुश्रूषणं सत्पतेः,
पात्रे दानविधिस्तपोऽप्यनुपमं सार्मिके बन्धुधीः । संवेगाधिगमो मनः शममयं सत्वेषु नित्यं कृपा, प्रायेणोत्तमधर्मकर्म तदिदं स्त्रीणां सतीनां भवेत् ॥५॥
ધર્મલામ, પૃ. ૧૦, ૦ ૨૮. ( સ ) વાધ્યાયનું ભણવું, નિંદ્રની પૂજા, સારા પતિની સેવા, સુપાત્રને વિષે દાન, ઉત્તમ તપ, સાધર્મિક જનને વિષે બંધુબુદ્ધિ, સંવેગની પ્રાપ્તિ, શમતામય મન અને નિરંતર પ્રાણીએને વિષે દયાઃ આ સર્વ ઉત્તમ ધર્મકાર્ય પ્રાયે કરીને સતી સ્ત્રીઓને હોય છે. ૫.
Page #241
--------------------------------------------------------------------------
________________
પરી ( ૪૧ )
પરસ્ત્રી નિદા।-
स्वपति या परित्यज्य, निस्त्रपापपर्ति भजेत् । તાં ક્ષનિદષિત્તાયાં, વિશ્રમ: જોડયોવિત્તિ | ગ્॥ થોળશાસ્ત્ર, પ્રજાળ ૨, ૉ૦ ૩.
જે નિર્લજ્જ સ્ત્રી પોતાના પતિને મૂકી અન્ય પતિઆશકને સેવે છે, તેવી ક્ષણિક ચિત્તવાળી પરસ્ત્રીને વિશ્વાસ શે ? અર્થાત્ પરસ્ત્રીને વિશ્વાસ ન જ રાખવા. ૧.
इन्द्रधनुः कराऽस्पृक् च, न वशः पवनो यथा । તથા તુ હમેવ સ્થાત, પક્ષીલ્ય મા ॥ ૨ ॥
हिङ्गुलप्रकरण, परस्त्रीप्रक्रम, श्लो० ३.
જેમ ઇંદ્રધનુષને હાથથી સ્પર્શ કરાતા નથી તથા પત્રનને વશ કરી શકતા નથી તેમ પરસ્ત્રીનું મન પણ હંમેશા જાણી શકાતુ નથી. ૨.
प्राणसन्देहजननं, परमं वैरकारणम् ।
लोकद्वयविरुद्धं च परस्त्रीगमनं त्यजेत् ॥ ३ ॥
ચોળાસ્ત્ર, પ્રજાળ ૨, ૪૦ ૧૬
પ્રાણુનાશના સંશયને ઉત્પન્ન કરનાર, અતિશય શત્રુતાનુ મરણુ અને આ લાક તથા પરલોક એમ બન્ને લેકથી વિરુદ્ધ એવા પરસી–ગમનના ત્યાગ કરવા. ૩.
Page #242
--------------------------------------------------------------------------
________________
પરસ્ત્રી
( ૧૦૦૭ ) ૩મતિબિછદ્રિ, સક્રિઃ શું ન દત્તા તુર્થીવ વેવ, પરસ્ત્રમાદ્દિા ક |
योगवासिष्ठ, अ० १६, श्लो० १४. ભવિષ્યમાં આબાદીને ઈચ્છનાર પુરુષ શુકલ પક્ષના ચેથના ચંદ્રની જેમ પરસ્ત્રીના કપાળરૂપી પટ્ટિકા ને જોતાં જ નથી. (ચેથને ચંદ્ર જેવાથી અશુભ પરિણામ આવે છે.) ૪. પરસ્ત્રી પનોતી –
लोके दुर्ग्रहता ख्याता, या सार्थसप्तवार्षिकी । વરી સર વિશેયા, યતઃ પ્રાનોતિ રામ ૧ /
હિપુર, જીલ્લા પ્રમ, . દુનિયામાં જે સાડાસાત વરસની પનોતી પ્રખ્યાત છે તે આ પરસ્ત્રીને જ જાણવી, કેમકે તેથી દુઃખ મળે છે. ૫. પરસ્ત્રી ગમ નનું કડવું ફળ –
षण्ढत्वमिन्द्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसन्तुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ॥ ६॥ ..
ત્રિષ, પર્વ , સ , ઘો- રૂ. અબ્રહ્મ-મૈથુન સેવનારને નપુંસકપણું પ્રાપ્ત થાય છે તથા તેની ગુપ્ત ઇન્દ્રિયને છેદ થાય છે, આવું અબ્રહ્મનું ફળ જોઈને બુદ્ધિમાન માણસે પોતાની સ્ત્રીથી જ સંતેષ રાખો અથવા તેમ ન બની શકે તે પરસ્ત્રીને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ૬.
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૧૦૦૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
सर्वस्वहरणं बन्ध, शरीरावयवच्छिदाम् । मृतश्च नरकं घोरं, लभते पारदारिकः ।। ७ ।।
થશાસ્ત્ર, પ્રાગ ૨, ૦ ૧૭. પરસ્ત્રીને ભગવનાર પુરુષને આ ભવમાં પિતાના સર્વ ધનનું હરણ પ્રાપ્ત થાય છે, બંધ પ્રાપ્ત થાય છે અને તેના શરીરના અવયવે છેદાય છે, તથા મર્યા પછી તે ઘેર નરકને પામે છે. ૭.
विक्रमाक्रान्तविश्वोऽपि, परस्त्रीसनिधावपि । कृत्वा कुलक्षयं प्राप, नरकं दशकन्धरः ॥८॥
યોગશાસ્ત્ર, પ્રાગ ૨, ૦ ૨૨. રાવણે પોતાના પરાક્રમવડે આખા વિશ્વને આકમિત કર્યું હતું-વશ કર્યું હતું, તે પણ તેણે માત્ર પરસ્ત્રીને ( સીતાને) પિતાની પાસે જ રાખી એટલે કે તેને સ્પર્શ પણ કર્યો નહોતે, તે પણ તે રાવણ પિતાના આખા કુળને ક્ષય કરી નરકે ગયો. ૮.
नपुंसकत्वं तिर्यक्त्वं, दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥ ९ ॥
થશાસ્ત્ર, પ્રાશ ૨, સ્ત્રો ૨૦૨. અન્ય કાંતા(સ્ત્રી)ને વિષે આસક્ત ચિત્તવાળા પુરુને અને અન્ય કાંત (પુરૂષ) ને વિષે આસક્ત ચિત્તવાળી સ્ત્રીઓને ભવ-ભવને વિષે નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. તે માટે પરસ્ત્રી અને પરપુરુષગમનને ત્યાગ કરો. ) ૯
Page #244
--------------------------------------------------------------------------
________________
પરસ્ત્રી
( ૧૦૦૯ )
तस्माद्धर्मार्थिना त्याज्यं, परदारोपसेवनम् । નયન્તિ પરવારાતુ, નાનેવિંશતિમૂ || ૨૦ |
મારવાહપ્રવબ્ધ, પત્ર ૮૪. ( આમા. સ.)
—તેથી ધર્માર્થી માણસે પરસ્ત્રી–સેવનને ત્યાગ કરવા જોઈએ; કારણ કે, પરસ્ત્રી-સેવન તેા એકવીશ વાર નરકમાં લઈ જાય છે. ૧૦.
त्यजेत्सुखार्थी परदारसङ्ग, नोचेत्स पद्मोत्तरवद्भवेच्च । मतान्तरे गौतमतापसस्य, दारानुरागादभवद्रवेः किम् ? || १२ || દિનુજપ્રાળ, વસ્રીમ, જો .
સુખના અર્થી માણુસે પરસ્ત્રીનેા સંગ તજવે, નહિંંતર પદ્મોત્તર રાજાની પેઠે ( આપદા ) થાય છે. વળી અન્ય દર્શનીઓમાં પણ ગૌતમ ઋષિની સ્રીના અનુરાગથી સૂર્યની શી દશા થઇ છે ? ૧૧.
रणे फलेच वृक्षश्वेत, सुयशः स्यात् कुकर्मणः । कुवाक्याच्छं लभते यत्तदा परस्त्रियः सुखम् ॥ १२ ॥ દનુજપ્રાળ, પરસ્ત્રીપ્રમ, જો૦ ૨.
જો રેતીના રણમાં વૃક્ષ યશ થાય, તથા કુવચનથી સેવનથી સુખ મળે . ૧૨.
૧૩
લવાળુ થાય, કુકમથી ઉત્તમ જે સુખ મળે તે જ પરસ્ત્રી
Page #245
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૧૦૧૦ )
પરસ્ત્રીચાગ ઉપદેશઃ
नासक्त्या सेवनीया हि, स्त्रदारा अप्युपासकैः । આજન: સર્વશાળાનાં, પુિનઃ વયોનિતઃ ।૨૩ /
રોનાાસ્ત્ર, પ્રજાળ ૨, જ઼ોર ૧૩.
શ્રાવકાએ પોતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક સેવવી ન જોઇએ, તે પછી સર્વ પાપાની ખાણુ સમ!ન પરસ્ત્રી માટે તે શું કહેવુ ? અર્થાત્ પર ન જ સેવવી. ૧૩.
स्वाररक्षणे यत्नं विदधानो निरन्तरम्
जानन्नपि जनो दुःखं, परदारान् कथं व्रजेत् १ ॥ १४ ॥ યોગશાસ્ત્ર, પ્રજાન ૨, શ્લો૦ ૨૮.
( પેાતાની સ્ત્રી સાથે કાઇ ખરાબ આચરણ કરે તે પેાતાને કેટલું દુઃખ થાય ? એવી જ રીતે પેાતાની માફ્ક પારકી સ્ત્રીના પતિને પણ દુ:ખ થાય જ ને ? એ પ્રમાણે) જાણતા છતા અને સ્વસ્રીના રક્ષણ માટે નિરંતર યત્ન કરતા છતા ડાહ્યો માણસ પરસ્ત્રી પાસે કેમ જાય ? ૧૪.
भीरोराकुलचित्तस्य, दुःस्थितस्य परस्त्रियाम् । रतिर्न युज्यते कर्तुमुपशूनं पशोरिव ॥ १५ ॥
યોગશાસ્ત્ર, પ્રજાશ ૨, એ ૧.
કસાઈખાના પાસે વધ કરવાને આણેલા પશુની માફક, પરસ્ત્રીમાં આસક્ત પુરુષને અન્ય તરફ્થી લય હાય છે, તેનું ચિત્ત આકુળ-વ્યાકુળ હોય છે અને ગમે તેવી જમીન ઉપર
Page #246
--------------------------------------------------------------------------
________________
પરસ્ત્રી
( ૧૦૧૧)
પડ્યા રહેવું વગેરે સંકટ ભેગવવાં પડે છે; માટે ઉત્તમ પુરુષે પરસ્ત્રીમાં રતિ કરવી યુક્ત નથી. ૧૫. પરસ્ત્રીત્યાગ ફળઃ–
मनसाऽपि परेषां यः, कलत्राणि न सेवते । તે હિ રોજે રેવા, તેને સા ઘા પૃતા ૬ |
કુમારપાઇપ, વત્ર ૮. (૩માત્મા, સ. ) હે મહારાજ ! જે મનુષ્ય મનથી પણ પરસ્ત્રીને સેવત નથી તે જ ખરેખર આ લેક અને પરલેક એમ બને લોકમાં ધન્ય છે, અને આવા નરવીરવડે જ પૃથ્વી ટકી રહી છે. ૧૬.
मातृवत् परदारान् ये, मन्यन्ते वे नरोत्तमाः । न ते यान्ति नरश्रेष्ठ ! कदाचिद्यमयातनाम् ॥ १७ ॥
ઘપુરાવા, માણા રૂ૨, ૦ ૮૭. હે નરણ (રાજા) ! જે ઉત્તમ પુરુષો પરસ્ત્રીને માતા તુલ્ય માને છે તે પુરુષે કદાપિ યમરાજની કરેલી પીડાને પામતા નથી. ૧૭.
Page #247
--------------------------------------------------------------------------
________________
वेश्या ( ४६ )
वेश्यानिधा:
मांसमिश्रं सुरामिश्रमनेकविटचुम्बितम् ।
को वेश्यावदनं चुम्बेदुच्छिष्टमिव भोजनम् ॥ १ ॥
योगशास्त्र, प्रकाश २, श्लो० ८९.
વેશ્યાનું મુખ નિરંતર માંસથી મિશ્ર, મદિરાથી મિશ્ર અને અનેક જાર પુરુષાએ ચુંબન કરેલુ હાય છે. તેનું ઉચ્છિષ્ટ ભાજનની જેમ કેણુ ચુંબન કરે ? ૧.
लोभार्थिनी निर्लज्जा च, पापिष्ठा पापकुण्डिका । विट्चुम्बिता च निःस्नेहा, कथं सेव्या पणाङ्गना ? ॥ २ ॥
हिङ्गुलप्रकरण, वेश्याप्रक्रम, श्लो० २.
प्रयोजनवासी, सजन विनानी, पापिष्ट,
ईश्त बोलना પાપાનાં કુંડ સરખી, જારપુરષાથી ચુંબન કરાએલી તથા સ્નેહ વિનાની એવી વેશ્યા સ્ત્રીને શા માટે સેવવી જોઇએ ? ૨૦
सा कण्ठा श्लेषमाधत्ते परं प्रीतिविवर्जिता ।
,
तेनाज्ञास्तत्र वध्यन्ते, यथा सिंहाच पञ्जरे ॥ ३ ॥
हिङ्गुलप्रकरण. वेदया प्रक्रम, लो० ३.
તે ક ંને આલિંગન તેા કરે છે, પણ તે પ્રેમ વિનાની
Page #248
--------------------------------------------------------------------------
________________
વેશ્યા
( ૧૦૧૩)
હોય છે, માટે અજ્ઞાની માણસે, પાંજરામાં જેમ સિંહ પુરાય છે તેમ, તેણીની સાથે ( પ્રીતિથી) બંધાય છે. ૩. कदाऽपि वेश्या न गुणार्थिनी स्याद्रपार्थिनी नैव हितार्थिनी च। विद्यार्थिनी नापि न मन्यसे चेद्वार्ता शृणु त्वं कयवनकस्य ॥ ४ ॥
શરવાઘ, વેશ્યા પ્રમ, કo . વેશ્યા સ્ત્રી કદાપિ પણ ગુણની, રૂપની હિતની કે વિદ્યાની અર્થિની (પ્રજનવાલી) હેતી નથી, તથા હે ભવ્યપ્રાણ ! જે તું તે વાત ન માનતે હે તે તું કયવન્નકની કથા સાંભલ ! ૪.
धनं हरन्तीं निधनं करन्ती___ मोजश्च तेजश्च विनाशयन्तीम् । रोग्यन्धवृद्धानपि कामयन्ती, को नाम वेश्यामभिलाषुकः स्यात् ? ॥ ५ ॥
| મુનિ દિક્ષાંશુપાય. ધનને હણનારી, મરણને નિપજાવનારી, બળનોતથાતેજ(કાંતિ-ઉત્સાહ)નો નાશ કરનારી, રોગી, આંધળા અને જરા ઘરડાઓને પણ ધનના લેભથી ચાહનારી એવી વેશ્યાને કયો ડાહ્યો માણસ ચાહે–તેના ઉપર પ્રેમ કરે છે. વેશ્યા અગ્નિ –
वेश्याऽसौ मदनज्वाला, रूपेन्धनसमन्विता । कामिभिर्यत्र हूयन्ते, यौवनानि धनानि च ।। ६॥
Page #249
--------------------------------------------------------------------------
________________
(૧૪) સુભાષિત-પદ્ય-રત્નાકર
વેશ્યા એ સૌન્દર્યરૂપ બળતણવાળી કામદેવની વાલા સમાન છે, જેમાં કામીપુરુષે પિતાનાં વૈવન અને ધન હેમી દે છે. ૬. વેશ્યા: ધનલભી:–
वित्तेन वेत्ति वेश्या स्मरसदृशं कुष्टिनं जराजीर्णम् । विनं विनापि वेत्ति स्मरसदृशं कुष्ठिनं जराजीर्णम् ॥७॥
વેશ્યા વિત્તથી (ધનના લેભથી) કેઢીયા અને વૃદ્ધ માણસને પણ કામદેવ જે જાણે છે-માને છે, અને ધન વિનાના કામદેવ જેવા પુરુષને પણ કોઢીયે અને વૃદ્ધ જાણે છે–માને છે, વેશ્યાને માત્ર ધન જ પ્રિય છે, મનુષ્ય પ્રિય કે અપ્રિય નથી. ૭. યાથી કડવું ફળ – न देवान गुरुनापि, सुहृदो न च बान्धवान् । असत्सङ्गरतिनित्यं, वेश्यावश्यो हि मन्यते ॥ ८ ॥
રા, પ્રાગ ૨, ૩ો ૨૨. દુષ્ટ જનેના સંગમાં પ્રીતિવાળે અને નિરંતર વેશ્યાને વશ થયેલે પુરુષ દેવને, ગુરુઓને, મિત્રને તથા બાંધને માનતું નથી. ૮.
वेश्यासङ्गाच ससैव, नश्यन्त्यङ्गच्छविर्यशः । लज्जा च सन्ततिः सिद्धिद्रव्यं च गृहगाङ्गना ॥९॥
स्जियकरण, वेश्यापकाम, लो०४.
Page #250
--------------------------------------------------------------------------
________________
વેશ્યા
( ૧૦૧૫)
વેશ્યાના સંગથી સાત વસ્તુઓ શરીરની કાન્તિ, યશ, લજજા, સંતતિ, સિદ્ધિ, ધન તથા ઘરની સ્ત્રીઓને નાશ થાય છે. ૯. વેશયાત્યાગ ઉપદેશા–
कुष्ठिनोऽपि स्मरसमान्, पश्यन्ती धनकाङ्क्षया । तन्वन्ती कृत्रिमस्नेह, निःस्नेहां गणिकां त्यजेत् ॥१०॥
વંશાત્ર, પ્રારા ૨ બોર ૧૨. વેશ્યા ધનની ઈચ્છાથી કેઢીયાને પણ કામદેવ સમાન જુએ છે અને તેના પર કૃત્રિમ સ્નેહ બતાવે છે, આવી વાસ્તવિક નેહ રહિત ગણિકાને ત્યાગ કર એગ્ય છે. ૧૦.
Page #251
--------------------------------------------------------------------------
________________
आचार (४७)
साभार- महिमा:
आचारः परमो धर्म आचारः परमं तपः ।
आचारः परमं ज्ञानमाचारात् किं न साध्यते १ ॥ १ ॥
यजुर्वेद आह्निक, पृ. ९, श्लो० १३.
આચાર ઉત્કૃષ્ટ ધર્મ છે, આચાર ઉત્તમ તપ છે, આચાર ઉત્તમ જ્ઞાન છે, આચારથી શું શું સિદ્ધ ન થાય ? ૧.
आचाराल्लभते धर्ममाचाराल्लभते धनम् ।
आचारात्सर्वमाप्नोति आचारो हंसलक्षणम् ॥ २ ॥
यनिधर्मसङ्ग्रह, श्लो० १९.
આચારથી ધર્મ પ્રાપ્ત થાય છે, આચારથી ધનની પ્રાપ્તિ થાય છે, આચારથી સવ પ્રાપ્ત થાય છે. આચાર જ આત્માનું લક્ષણ છે. ( અહીં હુંસ એટલે આત્મા અર્થ કરવાના છે. ) ૨. કાની સાથે કેમ વર્તવું:दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने,
-
प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम् । शौर्य शत्रुजने क्षमा गुरुजने नारीजने धूर्तता,
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः ॥ ३॥ नीतिशतक ( भतृहरी), श्लो० २२.
Page #252
--------------------------------------------------------------------------
________________
આચાર
( ૧૦૧૭ ) સ્વજનને વિષે દાક્ષિણ્યતા, પરજનને વિષે દયા, દુર્જનને વિષે નિત્ય શઠતા, સજજનના ઉપર પ્રીતિ, રાજપુરુષની પાસે નીતિ, વિદ્વાન જનેની પાસે સરળતા, શત્રુ ઉપર શૂરતા, ગુરુજનની પાસે ક્ષમા અને સ્ત્રી જનની પાસે ધૂર્તતા રાખવી. આ પ્રમાણે જે પુરુષ ઉપર કહેલી કળાઓમાં કુશળ હોય તેમને આશ્રીને જ આ લેકની સ્થિતિ પ્રવર્તે છે. ૩. આચાર વિચાર –
प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं वा सत्पुरुषैरिति ॥ ४ ॥
, પૃ. . (. . )* મનુષ્ય હમેશાં પિતાનું ચરિત્ર વિચારવું જોઈએ કે મારું આચરણ પશુને તુલ્ય છે કે પુરૂષને તુલ્ય છે ? ૪.
આચારભિન્નતા –
સમુહૂતા, નક્ષત્રજ્ઞાત न भवन्ति समाः शीलैर्यथा बदरीकण्टकाः ॥ ५॥
વૃદ્ધવાળાન, અથાક , કતો છે. એક જ ઉદરમાં ઉત્પન્ન થયા હોય અને એક જ નક્ષત્રમાં જન્મ પામ્યા હોય તે પણ તે મનુષ્યો બેરડીના કાંટાની જેમ સમાન શીલવાળા દેતા નથી (બેરડીના સાથે રહેલા બે કાંટામાંથી એક સીધે અને એક વાંકે હોય છે. સરખા હોતા નથી. ) ૫.
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૧૦૧૮ )
કુઆચારઃ—
સુભાષિત-પદ્ય-રત્નાકર
कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । ફન્દ્રિયાોન વિમૂઢાત્મા, મિથ્યાવાર: સ હન્યતે ॥ ૬ ॥
મગવદ્ગીતા, અવ્યાય ૩, શ્લો૦ ૬.
તે મૂઢ
જે પુરુષ કર્મે દ્રિયાને રુ ંધીને ( સન્યાસ-ચારિત્ર લઇને ) પછી મનમાં ઈંદ્રિયોના વિષયાનું સ્મરણ કરે છે આત્માવાળા પુરુષ મિથ્યા આચારવાળા કહેવાય છે. આચારફળઃ—
૬.
आचारः प्रथमो धर्मो नृणां श्रेयस्करो महान् । इहलोके परा कीर्तिः, परत्र परमं सुखम् || ७ ||
યન્નુવૅાતિ, પૃ૦ ૨૨, મ્હા૦ ૨.
આચાર એ મનુષ્યના પહેલે ધમ છે, અને કલ્યાણુને કરવાવાળા છે અને તેથી કીર્તિ મળે છે અને પરલેાકમાં પરમ સુખ મળે
આ
તે મહાન છે
લાકમાં ખૂબ
છે. ૭.
परस्त्रीपरद्रव्येषु, जीवहिंसासु यो मतिम् ।
न करोति पुमान् भूप ! तोष्यते तेन केशवः ॥ ८ ॥ विष्णुपुराण, अध्याय १६, श्लो० ११३.
હે રાજા ! જે માણસ પરસ્ત્રીને વિષે, પરધનને વિષે અને જીવહિંસાને વિષે બુદ્ધિ કરતા ન હાય તે પુરુષવડે વિષ્ણુ ભગવાન ખુશી થાય છે. ૮.
Page #254
--------------------------------------------------------------------------
________________
આચાર
( ૧૦૧૯)
સદાચારની દુર્લભતા –
वक्तृत्वशक्तिः कवितापटुत्वं,
सल्लेखकत्वं जनरञ्जकत्वम् । एतत् परं वा सुलभं समस्तं, चरित्रशुद्धिस्तु मता दुरापा ॥ ९॥
| મુનિ હિમાંશુ વિકા. વકતૃત્વશક્તિ, કવિતા બનાવવાની કુશળતા, સારી લેખનશક્તિ અને મનુષ્યોને પોતાની યુક્તિ-બુદ્ધિથી મુગ્ધ કરવાની હોંશિયારીઃ આ બધું ય સુલભ છે, અથવા તે સિવાય બીજી પણ બધી ગ્યતા મેળવવી સહેલી છે; પરન્તુ પિતાનું ચરિત્ર-જીવન દેષ વગરનું પવિત્ર બનાવવું તે દુર્લભ છેકઠિન છે. ૯.
[ જોવા ] લોકાચારના જ્ઞાન વગરને મૂર્ખ – काव्यं करोतु परिजल्पतु संस्कृतं वा,
सर्वाः कलाः समधिगच्छतु वाच्यमानाः । लोकस्थिति यदि न वेत्ति यथानुरूपां, सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥ १० ।
નીતિરીત ( મદી ), ૦ ૨૮. પુરુષ ભલે કવિતા બનાવે, અથવા સંસ્કૃત ભાષા સારી રીતે બેલે, તથા પુસ્તકમાંથી વાંચી-વાંચીને સર્વ કળાઓને
Page #255
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨૦ )
સુભાષિત પદ્ય-રત્નાકર
જાણા; પરંતુ જો તે યથાય પણે લેકની સ્થિતિને-વ્યવહારને જાણુતા ન હેાય, તે તે સવ મૂર્ખ જનાના ચક્રવર્તી જાણવા. ૧૦. લાકાચારવિરુદ્ધના ત્યાગ——
कार्येण लोके निजधर्म गर्हणा. विचारचर्चाssचरणैस्तु यैर्भुवि ।
स्यात् तन्न कार्य सुहितावहं भवेदute भव्यं स्वविचारदृष्टितः ॥ ११ ॥ मुनि हिमांशुविजय.
જે કાય, વિચાર, ચર્ચા કે આચરણ કરવાથી લાકમાં સ્વધર્મની નિંદા કે હાંસી થતી હોય તે કાય, પેાતાના વિચાર પ્રમાણે ગમે તેટલું હુિતકર હાય તે પણુ, ન કરવું જોઇએ. ૧૧.
लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च सन्त्याज्यम् ॥ १२ ॥
૩મામ્યાતિવાદ.
કારણુ કે ધર્મનું આચરણુ કરનાર સર્વ પુરુષાના આધાર લેાકેા જ ( ગૃહસ્થાશ્રમી જ ) છે, તેથી કરીને લેકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ સવના ત્યાગ કરવા જોઇએ. ૧૨.
Page #256
--------------------------------------------------------------------------
________________
વિનચર્યા ( ૧૮ )
જાગવા નિયમઃ—
ब्राह्मे मुहूर्त्त बुध्येत, धर्मार्थी चानुचिन्तयेत् । नेक्षेतादित्यमुद्यन्तं, नास्तं यान्तं कदाचन ॥ १ ॥
મામારત, વિતર્ક, ૩૦ ૭, જૉ કર.
બ્રાહ્મ મુહૂર્તો એટલે ચાર ઘડી રાત્રિ હોય ત્યારે જાગૃત થવું, તથા ધર્મ અને અર્થના વિચાર કરવા. તથા ઉદય પામતા અને અસ્ત પામતા સૂર્યને કદાપિ જોવા નહીં. ૧. મળ-મૂત્ર-ત્યાગ નિયમ—
मौनी वस्त्रावृतः कुर्यादिने सन्ध्याद्वयेऽपि च ।
મુલ: શન્મુત્ર, રાત્રૌ યામ્યાનનઃ પુનઃ ॥ ૨॥ વિશ્વવિજ્ઞક્ષ ઉડ્ડાલ ૨, જા॰ ૨૮.
કપડું પહેરીને દિવસ અથવા પ્રાતઃકાળ કે સાય કાળના સમય હોય તે ઉત્તર દિશામાં મોઢું સમય હાય તેા દક્ષિણ દિશામાં મેલ્યા વગર પેશાબ અને ઝાડા કરવા. ૨.
રાખીને અને જે રાત્રિના માઢું રાખીને કંઇ પણુ
उदङ्मुखो दिवा रात्रावुत्सर्गं दक्षिणामुखः । આવાધાતુ થશાળામ,
મૂત્રરીયોઃ ॥ ર્ ॥
મહામાત, શાન્તિ, અ॰ રૂ, જો ૭૬.
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
મળ કે મૂત્રની બાધા થાય ત્યારે ઈચ્છા પ્રમાણે દિવસે ઉત્તર તરફ મુખ રાખીને અને રાત્રિએ દક્ષિણ તરફ મુખ રાખીને તેને ત્યાગ કર. ૩. પ્રાતઃકર્મ
केशप्रसाधनादर्शदर्शनं दन्तधावनम् । पूर्वाह्न एव कार्याणि, देवतानां च पूजनम् ॥ ४ ॥
મદામાત, શાંતિપર્વ, ૫૦ રૂ, ø૦ ર. કેશનું પ્રસાધન-તેલ વગેરે નાખવું, અરિસામાં પોતાનું મુખ જેવું, દાતણ કરવું, તથા દેવનું પૂજન કરવું. આ આ સર્વ કાર્યો પ્રાતઃકાળે જ કરવાનાં છે. ૪. આચમન કયાં પછી શું કરવું –
देवार्चनादिकार्याणि, तथा गुभिवादनम् । कुर्वीत च समाचम्य, तद्वदेव मुजिक्रियाम् ॥ ५॥
મહામાત, સર્વિ , ૦ ૨, બો૦ . દેવપૂજા વગેરે કાર્યો અને ગુરુને વંદનાનું કાય આચમન કરીને કરવાનું છે અર્થાત્ હાથ-મુખ વગેરે સાફ કરી પવિત્ર થઈ કરવાનું છે, અને ભજનક્રિયા પણ તે જ રીતે કરવાની છે. ૫. દિવસમાં કરવાનાં છ કાર્ય
पूजा प्रभूणां सुगुरोः सपर्या, स्वाध्यायवृत्तिविंशदं तपश्च । दानंदया सदगृहिनां भवन्ति,कर्माण्यमुनि प्रविवासरं षट् ॥६॥
Page #258
--------------------------------------------------------------------------
________________
દિનચર્યા
( ૧૦૨૩ )
જિનેશ્વરની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય-સાય ધ્યાન, નિર્મળ તપ, દાન અને દયાઃ આ છ કર્યાં હુમેશાં ગૃહસ્થીઓને કરવાનાં હાય છૅ. ૬.
देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः ।
दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥ ७ ॥
પુષ્પધનયા, પૃ૦ ૨૨, એ ૮૨.
દેવની પૂજા, ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન: આ છે કર્મ ગૃહસ્થાશ્રમીઓને દરરાજ કરવાનાં છે.
૭.
કેવી રીતે ન બેસવું:~
नोर्ध्वजानुश्चिरं तिष्ठेन्न भवेदुत्कटासनः । तद्वनोपविशेत् प्राज्ञः पादेनाकृष्य चासनम् ॥ ८ ॥
9
મહામાત, વિરાટ, અ૦ ૨૧, મો॰ ૨૭.
ડાહ્યા પુરુષે જાનુ ( ઢીંચણુ ) ઉંચા રાખીને ચિરકાળ સુધી રહેવું નહીં, ઘણા વખત સુધી ઉત્કટ આસને-ઉભડક રહેવુ નહીં, તથા પગવડે આસનને ખેંચીને તેના પર બેસવું નહીં. ૮. વજ્રના નિયમઃ—
-
अन्यदेव भवेद्वासः, शयनीये नरोत्तम ! |
अन्यदर्चासु देवानामन्यद्वार्य सभासु च ॥ ९ ॥
મહામાત, શાન્તિર્વ, અ૦ ૨૨, મો૦ ૪.
હે નરોત્તમ! સૂતી વખતે પહેરવાનુ. વસ્તુ જીંદુ હોવુ
Page #259
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨૪ )
સુભાષિત-પથ-રત્નાકર
જોઈએ, દેવની પૂજા વખતે જુદુ હાવુ' જોઇએ, અને સભાને વિષે જુદું વસ્ત્ર પહેરવુ જોઇએ. ૯. एकवस्त्रो न भुञ्जीत, न कुर्याद्देवतार्चनम् ।
न कञ्चुकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु ॥ १० ॥ શ્રાદ્ધવિધિ, પૃ. ૨. જો છ.
એક કપડું પહેરીને લેાજન કરવું નહીં તેમ જ દેવતાની પૂજા પણ કરવી નહીં અને સ્રીઓએ કબજો પહેર્યાં વગર દેવની પૂજા ન કરવી. ૧૦.
શું ધરથી દૂર કરવું:—
दूरादावसथान्मूत्रं, दूरात्पादावसेचनम् ।
उच्छिष्टोत्सर्जनं दूरात्सदा कार्यं हितैषिणा । ११ ॥ || મહામાત, શાન્તિર્વ, ઊ૦ ૭૮, તાૉ ફેબ્રુ.
ઘરથી દૂર એંઠું
પેાતાના કલ્યાણુને ઇચ્છનાર પુરુષે હમેશાં ઘરથી દૂર સૂત્ર કરવું, ઘરથી દૂર પગ ધાવા અને વગેરે ઉચ્છિષ્ટ વસ્તુના ત્યાગ કરવા. ૧૧. કઇ દિશામાં શું કરવું;—
स्नानं पूर्वमुखीभूय, प्रतीच्यां दन्तधावनम् ।
उदीच्यां श्वेतवासांसि पूजा पूर्वोत्तरामुखी ॥ १२ ॥ વિવાવિહાર, ઉડ્ડાસી, હ્તો. ૧૮.
પૂર્વ દિશાએ મુખ કરીને સ્નાન કરવું, પશ્ચિમ દિશાએ સુખ કરીને દાતણુ કરવુ, ઉત્તર દિશાએ મુખ કરીને શુદ્ધ
Page #260
--------------------------------------------------------------------------
________________
દિનચર્યા
( ૧૦૨૫ ) વસ્ત્ર પહેરવાં અને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ કરીને દેવપૂજા કરવી. ૧૨. સ્નાન અને ભેજન–
स्नानं कृत्वा जलैः शीतैर्भोक्तुमुष्णं न युज्यते । जलैरुष्णैस्तथा शीतं, तैलाभ्यङ्गश्च सर्वदा ॥ १३ ॥
રિવિઝાર, ફાર ૨, ગો૧ઠંડા પાણીથી ન્હાયા પછી તરત ગરમ ભજન ન કરવું, અને ગરમ પાણીથી ન્હાયા પછી તરત શીતલ ભેજન ન કરવું. તેમજ ગમે તેવા પાણીથી ન્હાયા પછી તૈલાચંગ (તેલનું મર્દન ) તે કઈ કાળે પણ ન કરવું. ૧૩. સંધ્યા સમયઃ
नक्षत्रेषु समस्तेषु, भ्रष्टतेजस्सु भास्वतः । यावदर्घोदयस्तावत्प्रातःसन्ध्याऽभिधीयते ॥ १४ ॥
विवेकविलास, उल्लास १, श्लो० १९. જ્યારે સર્વ નક્ષત્રો નિસ્તેજ એટલે નજરે દેખાતાં બંધ પડી જાય છે અને સૂર્યના બિંબને અધે ઉદય થયેલો દેખવામાં આવે છે ત્યારે પ્રાતઃ સંધ્યા સમય થયે એમ કહેવાય છે. ૧૪. સંધ્યા સમયે વર્ય:
सन्ध्यायां श्रीदुहं निद्रां, मैथुनं दुष्टगर्मवत् । पाठं वैकल्यदं रोगप्रदां मुक्तिं न चाचरेत् ॥ १५॥
विवेकविलास, उल्लास ४, लो० ७.
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
સંધ્યાકાળે નિદ્રા લેવાથી લક્ષ્મીને નાશ થાય, મૈથુન સેવવાથી દુષ્ટ ગર્વ થાય, પાઠ-સ્વાધ્યાય કરવાથી વિકળ-ગાં થાય અને ભેજન કરવાથી રોગ ઉત્પન્ન થાય; તેથી આ સર્વ બાબત સાયંકાળે વર્જવી. ૧૫.
चत्वारि खलु कर्माणि, सन्ध्यायां वर्जयेद् बुधः । आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषतः ॥१६॥
आहाराजायते व्याधिः, क्रूरगर्भश्च मैथुनात् । નિજાતો ધનનાર, વીધ્યારે મને મત આ ૨૭ .
સંવર્નતિ , જ્ઞો, ૧૭, ૧૮, ડાહ્યા પુરુષે સંધ્યા સમયે ચાર કાર્યો તજવાં યોગ્ય છે. આહાર (ભજન) ૧, મૈથુન ૨, નિદ્રા ૩ અને વિશે કરીને સ્વાધ્યાય ૪ અવશ્ય ત્યાગ કરવા લાયક છે; કેમકે તે વખતે આહાર કરવાથી શરીર વ્યાધિ થાય છે, મૈથુન સેવવાથી રહેલો ગર્ભ દૂર થાય છે, નિદ્રા કરવાથી ધનને નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. ૧૬, ૧૭. રાત્રે શું ન કરવું–
पानीयस्य क्रिया नक्तं, तथैव दधि सक्तवः । वर्जनीया महाराज ! निशीथे भोजनक्रिया ॥ १८ ॥
મામાત, રારિ, ૪૦ ૮૨, રહોકર. હે મહારાજ ! શરિએ પાણી ગળવા વગેરની ક્રિયા, તથા દહીં અને સાથવાનું ભજન વર્જવાનું છે, તથા શત્રિએ ભજનક્રિયા વર્જવાની છે. ૧૮.
Page #262
--------------------------------------------------------------------------
________________
दन्तधावन ( ४९ )
हात देवु लेखे:
अवक्राग्रन्थि सत्कूर्च, सूक्ष्मायं द्वादशाङ्गुलम् | कनिष्ठाग्रसमस्थौल्यं, ज्ञातवृक्षं सुभूमिजम् ॥१॥
--
विवेकविलास, उल्लास १, श्लो० ६२.
દાતણ સીધુ, ગાંઠ વિનાનું, જેનેા સારા કુચા થાય એવુ, જેના અગ્રભાગ કામળ હોય એવું, ખાર આંગળ લાંબુ, ટચલી આંગળી જેટલું જાડું, જાણીતા વૃક્ષનું તથા સારી ભૂમિમાં થએલા વૃક્ષનુ' હાવુ જોઇએ. ૧.
वर्ष हातथुः -
दन्तान्मौनपरस्तेन, घर्षयेद्वर्जयेत्पुनः ।
दुर्गन्धं शुषिरं शुष्कं स्त्राद्वम्लं लवणं च तत् ॥ २ ॥ विवेकविलास, उल्लास १, श्लो० ६५.
મૌનપણે દાતણુથી દાંત ઘસવા અને દુર્ગંધવાળુ, અંદ रथी पोलु, सुडु, भीहु, पाटु, मने प्यारुं गोवु દાતણ વવું. ૨.
हंतधावन - विधिः
विलिख्य रसनां जिह्नानिर्लेखिन्या शनैः शनैः । शुचिप्रदेशे प्रक्षाल्य, दन्तकाष्ठं पुनस्त्यजेत् ॥ ३॥ विवेकविलास, उल्लास १, लो० ६८.
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨૮ )
સુભાષિત-પદ્ય–રતાકર
જીભીવર્ડ ( દાતણુની ચીરવડે ) ધીરે ધીરે જીભ ઉપરને મળ ઉતારવા અને પછી દાતણુ ધાઇને આગળ શુદ્ધ ભૂમિ ઉપર નાખી દેવુ. ૩.
अभावे दन्तकाष्ठस्य, मुखशुद्धिविधिः पुनः । कार्यो द्वादशगण्डूषै-जिहोल्लेखस्तु सर्वदा ॥ ४ ॥ વિવેજવિલાસ, ઉડ્ડાલ ૨, ડ્રૉ॰ ઠં૭
દાતણું મળી શકે નહિ તે ખાર કોગળા કરી મુખ શુદ્ધિ કરવી પણુ છલ ઉપરના મેલ તે હંમેશાં ઘસીને ઉતારવા. ૪.
तल्लीनमानसः स्वस्थो दन्तमांसमपीडयन् ।
उत्तराभिमुखः प्राचीमुखो वा निश्चलासनः || ५ ॥
વિવેજવિજ્ઞાન, ડટ્ટાલ o, t॰ ૬૪.
દાંત ઘસતી વખતે સ્વસ્થ થઇ ઘસવામાં જ ખરાખર ચિત્ત રાખવુ, દાંતની આજીમાજીના માંસને (પેઢાને ) પીડા ન થાય એમ ઘસવું, ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરી નિશ્ચળ બેસવું. ૫.
दन्तदाय तर्जन्या, घर्षयेद्दन्तपीठिकाम् । आदावतः परं कुर्याद्दन्तधावनमादरात् ॥ ६ ॥
વિષે વિહાલ, ઉડ્ડાલ ૨, ો .
દાંતને મજબૂત કરવા માટે પહેલાં તર્જની આંગળીવડે દાંતના પેઢા ઘસવા અને પછી દાંત ઘસવા જોઇએ. ૬.
Page #264
--------------------------------------------------------------------------
________________
દંતધાવન
(૧૦૦) દંતધાવન નિષેધ –
व्यतीपाते रवेर्वारे, सङ्क्रान्तौ ग्रहणे न तु । दन्तकाष्ठं नवाष्टकभूतपक्षान्तषड्धुषु ॥७॥
विवेकविलास, उल्लास १, श्लो० ६६. વ્યતીપાતને દિવસ, રવિવાર, સંક્રાતિને દિવસ, ગ્રહણને દિવસ, નવમી, અષ્ટમી, પ્રતિપદા, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા અને પછી એટલા દિવસે દંતકાષ્ઠ (દાતણ) કરવું નહિ. ૭. कासश्वासज्वराजीर्णशोफतृष्णास्यपाकयुक् । न च कुर्याच्छिरोनेत्रहत्कर्णामयवानपि ॥ ८ ।।
વિવિત્તિ, સટ્ટાર , 2. ૭૨. જે માણસને ઉધરસ આવતી હોય, દમ ચઢતે હોય, તાવ આવતું હોય, અજીર્ણ થયું હોય, જે હોય, તરસ લાગી હોય કે મેટું આવી ગયું હોય અને જેને માથામાં, આંખમાં, હૈયામાં અને કાનમાં દુઃખાવો હોય તેવા માણસે ( દાતણ) કરવું નહિ. ૮.
પ્રતિવશીવણીમદાહે નવમીતિયા सङ्कान्तापर्कवारे च, न कुर्याद्दन्तधावनम् ॥ ९ ॥
शङ्खस्मृति. પડે, દશમ, છઠની બપોરે, તેમના દિવસે, સંક્રાતિના દિવસે અને રવિવારે દાતણ ન કરવું જોઈએ. ૯.
श्राद्धे जन्मदिने चैत्र, विवाहेऽजीर्णदोषतः । તે જૈનોવવારે ૨, વર્કદ્દાવન | ૨૦ ||
ચમત, ૩૦ ૮૭.
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
શ્રાદ્ધને દિવસે, જન્મને દિવસે, વિવાહમાં, અજીર્ણન દેષમાં, વ્રતને દિવસે અને ઉપવાસને દિવસે દાતણ કરવું નહીં. ૧૦. દંતધાવન-ફળા–
यद्याद्यवारिगण्डूषाद्विन्दुरेकः प्रधावति । कण्ठे तदा नरैज्ञेयं, शीघ्रं भोजनमुत्तमम् ॥ ११ ॥
વિવેવિસ્ટાર, ૩ર ૨, - . જે દાતણ કરતાં પહેલાં કોગળાનું એક બિંદુ ગળામાં ઉતરી જાય તે મનુષ્યએ જાણવું કે આજે શીવ્ર અને સારું ભેજન મળશે. ૧૧.
सम्मुखं पतितं स्वस्य, शान्तानां ककुभां च यत् । ऊर्ध्वस्थं सुखदं तत् स्यादन्यथा दुःखहेतवे ॥ १२ ॥
વિટાણ, વાત , રોતે દાતણ જે આપણી સામું પડે, શાંત દિશામાં પડે, અથવા ઊંધું પડે તે તે સુખકારી સમજવું અને એથી ઉલટી રીતે પડે તે દુખનું કારણ જાણવું. ૧૨.
ऊर्ध्व स्थित्वा क्षणं पश्चात्, पतत्येव यदा पुनः । मिष्टाहारस्तदादिष्टस्तदिने शास्त्रकोविदः ॥१३ ॥
विवेकविलास, उल्लास १, श्लो०७०. શાસ્ત્રના જાણનારાઓનું વચન છે કે જે દિવસે (દાતણ) થોડા વખત ઉંચુ રહીને પછી પડી જાય તે દિવસે જમવામાં ગળપણ મળે. ૧૩.
Page #266
--------------------------------------------------------------------------
________________
3
हजामत (५०)
હજામતનો સમય --
दिवाकीर्तिप्रयोगे तु, वाराः प्रोक्ता मनीषिभिः । सौम्येज्यशुक्रसोमानां, क्षेमारोग्यसुखप्रदाः ॥ १ ॥
विवेकविलास, उल्लास २, श्लो० १६. હજામત કરાવવા માટે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને સેમવાર સુખ-શાંતિ અને આરોગ્યને આપનારાં છે, એમ વિદ્વાનેનું કહેવું છે. ૧.
क्षौर प्रोक्तं विपश्चिद्भिर्मगे पुष्ये चरेषु च । ज्येष्ठाश्विनीकरद्वन्द्वरेवतीषु च शोभनम् ।। २ ॥
विवेकविलास, उल्लास ५, लो० १७. મૃગ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, ચર નક્ષત્ર, યેષ્ઠા નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, હસ્ત નક્ષત્ર અને રેવતી નક્ષત્રમાં હજામત કરાવવી સારી છે એમ વિદ્વાનોનું કહેવું છે. ૨.
क्षौरे राजाज्ञया जाते, नक्षत्रं नावलोक्यते । कैश्चित्तीर्थे च शोके च, क्षौरमुक्तं शुभार्थिभिः ॥३॥
विवेकविलास, उल्लास २, श्लो० १८. રાજાની આજ્ઞાથી જે હજામત કરાવવી પડે તે નક્ષત્ર
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩ર) સુભાષિત-પ-રત્નાકર જેવાની જરુર નથી હોતી. વળી કેટલાક હિતકારી પુરુષનું કહેવું છે કે તીર્થસ્થાનમાં અને શેકના પ્રસંગે (પણ) હજામત માટે નક્ષત્ર જેવાની જરૂર નથી. ૩.
कल्पयेदेकशः पक्षे, रोमश्मश्रुकचानखान् । न चात्मदशनाण, स्वपाणिभ्यां च नोत्तमः ॥ ४॥
विवेकविलास, उल्लास २, श्लो० २०. એક પખવાડીયામાં એક વાર રૂંવાડા, દાઢી, મૂછ, કેશ અને નખને સમારવા જોઈએ. પિતાના દાંતના અગ્રભાગવડે નખને તથા પિતાના હાથ વડે ઉત્તમ પુરુષે કેશને સમારવા-કાતરવા, કાપવા નહીં. ૪. હજામત-નિષેધ –
चतुर्थी नवमी षष्ठी, चतुर्दश्यष्टमी तथा । अमावास्या च दैवज्ञैः, क्षौरकर्मणि नेष्यते ॥ ५॥
विवेकविलास, उल्लास २, श्लो० १५. ચથ, નોમ, છઠ, ચૌદશ, આઠમ અને અમાસ, આટલી તિથિએ તિષિઓએ શૌરકમ( હજામત)ને માટે ઈશ્કેલી નથી. આટલી તિથિએ ક્ષીર કરાવવું નહીં. ૫.
रात्रौ सन्ध्यासु विद्यादौ, क्षौर नोक्तं तथोत्सवे । भूषाभ्यङ्गाशनस्नानपर्वयात्रारणेष्वपि ॥ ६॥
વિસ્તાર, સટ્ટાર , ૨૨. રાત્રિએ, સંધ્યાકાળને વિષે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, શણગારને વખતે, અત્યંગ (તેલ-મર્દન) વખતે ભજન
Page #268
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩૩ )
અને સ્નાન કરી રહ્યા પછી, કોઈ પર્વને દિવસે તથા યાત્રાએ અથવા સંગ્રામને વિષે જતાં ક્ષોર કરાવવું નહિ. ૬.
अभ्यक्तस्नाताशितभूषितयात्रारणोन्मुखैः क्षौरम् | विद्यादिनिशासन्ध्यापर्वसु नवमेऽह्नि च न कार्यम् ||७|| થાવિધિ, પૃ ૧૮*
હામત
અભ્યંગ કર્યાં પછી, સ્નાન કર્યાં પછી, જમ્યા પછી, આભૂષિત થયા પછી, પ્રયાણુને દિવસે, યુદ્ધમાં જવા તૈયાર થયા હાય તે વખતે, વિદ્યા ભણવાના પહેલે દિવસે, રાત્રિ સમયે, સધ્યા સમયે અને પતિથિએ તથા હજામત કરાવ્યા પછીના નવમે દિવસે ક્ષોરકમ કરાવવું નહી-હજામત કરાવવી નહી. ૭.
વાળ બીજા પાસે આળાવવાઃ
केशप्रसाधनं नित्यं कारयेदथ निश्चलः ।
कराभ्यां युगपत् कुर्यात्, स्त्रोत्तमाङ्गे स्वयं न तत् ॥८. | વિવેવિહાર, ઉલ્લાસ ?, જો ૭૧.
પ્રસાધન
મનુષ્ય નિશ્ચળ-સ્થિર થઈને દરરાજ. કેશનુ એળવું ( બીજા પાસે ) કરાવવું. પેાતે પેાતાના મસ્તક ઉપર એકી સાથે બન્ને હાથવડે તે (કેશ સમારવાનું કા) કરવું નહીં. ૮.
Oc
Page #269
--------------------------------------------------------------------------
________________
*
* *
*
*
નાન (૬૨).
onడాం સ્નાન-મહાस्नानं नाम मनःप्रसादसदनं दुःस्वप्नविध्वंसनं,
शौचस्यायतनं प्रलापहरण कामाग्निसन्दीपनम् । रूपयोतिकरं वपुःसुखकर संवर्धनं तेजसः, स्त्रीणां मन्मथकारकं सुखकरं स्नाने दर्शते गुणाः ॥१॥
મનોજ સો. ૨૦. નાન એ મનની પ્રસન્નતાનું ઘર છે, અશુભ સ્વપ્નને નાશ કરનાર છે, પવિત્રતાનું સ્થાન છે, પ્રલાપને-ઉન્માદને નાશ કરનાર છે, કામરૂપી અગ્નિને દીપ્ત કરે છે, રૂપને પ્રકાશિત કરે છે, શરીરને સુખકારક છે, તેને વધારનાર છે, અને કામદેવ ઉત્પન્ન કરનાર છે અને સુખને કરનાર છે. આ પ્રમાણે નાનના દશ ગુણ છે. ૧. સ્નાન-વિધિ
पीड्यन्ते जन्तवो यत्र, जलमध्ये व्यवस्थिताः । स्नाने कृते ततः पार्थ !, पुण्यं पापसमं भवेत् । २ ।
માગવત ઘ ૨૨. ૫૦ ર, ર૦૮. હે અર્જુન ! જે જળમાં સ્નાન કરવાથી તેમાં રહેલા જતુઓ પીડા પામે છે, તેથી પુણ્ય અને પાપ સરખાં જ થાય છે. ૨.
Page #270
--------------------------------------------------------------------------
________________
સ્નાન
-
(१०५) गृहे चैवोत्तमं स्नान, जलं चैवं तु शोधितम् । तथा त्वं पाण्डवश्रेष्ठ ! गृहे स्नानं समाचर ।।३।।
भागवत, स्कन्ध ११, अ• ९, श्लो० ३२. હે શ્રેષ્ઠ પાંડવ ! ઘેર જ શુદ્ધ કરેલા જળવડે સ્નાન કરવું એ જ ઉત્તમ છે, તેથી તું ઘેર જ નાન કર. ૩. સ્નાન કયારે કરવું –
रते वान्ते चिताधमस्पर्शे दुःस्वमदर्शने । क्षौरकर्मण्यपि स्नायादलितैः शुद्धवारिभिः ॥४॥
विवेकविलास, उल्लास २, श्लो १४. સ્ત્રી–સંગ કરે, ઊલટી થાય, (સ્મશાનમાં) ચિતાને ધૂમાડો લાગે, મારું સ્વપ્ન આવે અને ક્ષારકર્મ કરાવે તે ગળેલા. शुद्ध थी ना. ४. द्रव्यस्नान:--
जलेन देहदेशस्य, क्षणं यच्छुद्धिकारणम् । प्रायोऽन्यानुपरोधेन, द्रव्यं स्नानं तदुच्यते ॥ ५ ॥
स्नानाटक हरिभद्र), श्लो० १. પ્રાયે કરીને અન્ય જે મળાદિક તેને રોકવામાં અસમર્થ એવા પાણી વડે, શરીરના અમુક ભાગની શુદ્ધિનું જે કારણ. હોય તે દ્રવ્ય સ્નાન કહેવાય છે. ૫. સ્નાન નિષેધ –
द्वितीया वर्जिता स्नाने, दशमी चाष्टमी तथा । त्रयोदशीचतुर्दश्यो. षष्ठी पञ्चदशी कुहः ॥६॥
विवेकविलास, उल्लास २, लो० १.
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૧૦૩૬ ) સુભાષિત-પદ્યરત્નાકર
બીજ, છઠ, આઠમ, દશમ, તેરશ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યાના દિવસે સ્નાન કરવું નહિ. ૬.
नग्नातः प्रोषितायतः, सुचेलो भुक्तभूषितः । नैव स्नायादनुव्रज्य, बन्धून कृत्वा च मङ्गलम् ।।७।।
विवेकविलास, उल्लास २, श्लो० ३. નગ્ન દશામાં, રોગાદિકથી પીડિત હોય ત્યારે, પરદેશથી આવેલ, સારાં વસ્ત્ર સહિત, ભજન કરીને, આભૂષણે પહેરીને, બાંધવાદિકને વળાવીને આવ્યા પછી તેમજ માંગલિક કાર્ય કર્યા પછી સ્નાન કરવું નહીં. ૭.
अज्ञाते दुःप्रवेशे च, चण्डालैर्दूषितेऽथवा । तरुच्छन्ने सशैवाले, न स्नानं युज्यते जले ।। ८ ।
विवेकविलास, उल्लास २, श्लो० ८. અજાણ્ય, વિષમ માર્ગવાળું, ચંડાળેએ દૂષિત કરેલું, વૃક્ષોથી ઢંકાયેલું અને શેવાળવાળું, એવા પાણીમાં ન્હાવું એ ઠીક નથી. ૮.
कूपे हृदेऽधमं स्नानं, नद्यामेव च मध्यमम् । वाप्यां च वर्जयेत्स्नानं, तटाके नैव कारयेत् ॥९॥
भागवत उत्तरार्ध, स्कन्ध ११, अ० १३, श्लो० ९. કુવામાં અને હદમાં સ્નાન કરવું તે અધમ છે, નદીમાં સ્નાન કરવું તે મધ્યમ છે, વાવમાં સ્નાન વજેવું જોઈએ અને તળાવને વિષે સ્નાન ન જ કરવું જોઈએ. ૯.
Page #272
--------------------------------------------------------------------------
________________
સ્નાન
( ૧૦૩૭ )
न प्रशस्तं निशि स्नानं, राहोरन्यत्र दर्शनात् । न भुक्तोत्तरकालं च, न गम्भीरजलाशये ॥ १०॥
મમત, વિરાટપર્વ, ૦ ૭૭, ૨૮. રાહુના દર્શન સિવાય અન્યત્ર એટલે ગ્રહણના નિમિત્ત સિવાય બીજે વખતે રાત્રિએ સ્નાન કરવું સારું નથી. ભોજન કર્યા પછી સ્નાન કરવું નહીં, તથા ઊંડા જળાશયમાં પણ સ્નાન કરવું નહીં. ૧૦. દુષ્ટનું સ્નાન નિરર્થક –
मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । न शुध्यन्ति दुराचाराः, स्नातास्तीर्थशतैरपि ॥ ११ ॥
નપુરાળ, વાસણvg, ચાદ, ગ- ૨૬. હજાર ભાર માટીવડે અને જળભરેલા સે કુંભવડે તથા સેંકડો તીર્થોને વિષે સ્નાન કરાયા હોય તે પણ દુરાચારી પુરુષે શુદ્ધ થતા નથી. ૧૧.
दुष्टमन्तर्गतं चित्तं, तीर्थस्नानान शुध्यति । શોર વધત, મધમાલમિવા ૨૨
સાકૃત, છો. ૩૨૯. શરીરની અંદર રહેલ દૂષિત ચિત્ત તીર્થમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. જેમકે અપવિત્ર એવું મદિરાનું પાત્ર સેંકડો વખત જળથી ધોયું હોય તે પણ તે શુદ્ધ થતું નથી. ૧૨.
Page #273
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય -રત્નાકર
( ૧૦૩૮ )
નાન અને મનઃ-
स्नानं शुद्धाम्भसा यत्तन्न कदाचिन्निषिध्यते । તિથિવારાવિશ યજ્ઞ, વૈજામ્યો તટીયત । ૨ । વિવવિલાસ, ઉડ્ડાસ ૨, જો ..
ચેખા પાણીથી સ્નાન કરવાનો નિષેધ કાઇ પણ વારે નથી કરવામાં આવ્યેા. (માત્ર) તેલ ચાળવા માટે જ તિથિ, વાર વગેરે જોવામાં આવે છે. ૧૩.
न पर्वसु न तीर्थेषु, न सङ्क्रान्तौ न च वैधृतो ।
न विष्टौ न व्यतीपाते, तैलाभ्यङ्गः प्रशस्पते ॥ १४ ॥ વિયેજવિલાસ, ઉડ્ડાલ ૨, જો .
પર્વના દિવસેામાં, તીર્થસ્થાનમાં, 'ક્રાન્તિના દિવસે, વૈધૃતિયેાગમાં, વ્યતીપાતમાં વિષ્ટિયોગમાં શરીર તેત્ર ચાળવાના નિષેધ કરવામાં આવે છે. ૧૪.
રવાનફળ:--
आदित्यादिषु वारेषु, तापः कान्तितिर्धनम् । दारिद्र्यं दुर्मगत्वं च कामाविः स्नानतः क्रमात् ।। १५ વિવિજ્ઞાત, છુાત્ત ૨, જો ૨.
રવિવારે સ્નાન કરવાથી તાપ થાય છે, સામવારે સ્નાન સ્વાથી તેજ મળે છે, મંગળવારે સ્નાન કરવાથી મરણુ નિપજે છે, મુધવારે સ્નાન કરવાથી ધન મળે છે, ગુરુવારે સ્નાન કરવાથી દરિદ્રપણું મળે છે, શુક્રવારે સ્નાન કરવાથી દુર્ભાગ્ય મળે છે અને શનિવારે સ્નાન કરવાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૧૫.
Page #274
--------------------------------------------------------------------------
________________
લેવજૂના ( પુર )
સાચી દેવપૂજાઃ
येन केनाप्युपायेन, यस्य कस्यापि देहिनः । सन्तोषं जनयेत् प्राज्ञस्तदेवेश्वरपूजनम् ॥ १ ॥ ભાગવત, ૧૨૬, ૬૦ ૨૨, એ૦ ૨૦.
ડાહ્યા માણસે કોઈ પશુ પ્રાણીને કોઈ પણ ઉપાયવડે સંતાષ પમાડવા તે જ ખરું ઇશ્વર પૂજન છે. ( આવી સેવા કરવાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે, તેથી તેનું પૂજન થયું કહેવાય છે. ) ૧.
દેવપૂજા-વિધિ:--
धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । નૈવેદ્યુનિપુર્ણ રાજ્ય, પ્રશિના શિવત્રતા ॥ ૨ ॥ રવેશતો, ૪. ૨૮૮. ( ય. વિ. ગ્રં.)
જિનેશ્વરની પૂજામાં કરેલા ધૂપ પાપને ખાળે છે, દીવા મૃત્યુના વિનાશ કરે છે, નૈવેદ્ય માટુ' રાજ્ય આપે છે અને પ્રદક્ષિણા માક્ષને આપે છે. ર.
प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयेज्जिनम् । પુબ્રાલિમિફ્તમર્થ્ય, નૈરમાં તુયાત્ ॥ મૈં ॥ શેષશાસ્ત્ર, પ્રમશ ૫, સ્ક્રે૰૧૫.
Page #275
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪૦ ) . સુભાષિત-પદ્ય-રત્નાકર
તે જિનચૈત્યને વિષે વિધિપૂર્વક પ્રવેશ કરીને જિનેશ્વ રને ત્રણ પ્રદક્ષિણા કરવી. પછી પુષ્પાદિકવડે તેની પૂજા કરીને ઉત્તમ સ્તવનવડે તેની સ્તુતિ કરવી. ૩.
शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्ययं वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ ४ ।।
થોળશાસ્ત્ર, પ્રાશ રૂ, સો રર. પવિત્ર થઈ ઘરમાં રાખેલા દેવને પુષ, નવેવ અને સ્તોત્રવડે પૂછ યથાશક્તિ પચખાણ કરી દેવગૃહ પ્રત્યેગામના ચૈત્ય પ્રત્યે જવું. ૪. દ્રવ્યપૂજા
स्वर्गापवर्गदो द्रव्यस्तवोत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्कर्तव्यो गृहिणा सदा ॥ ५ ॥
થોસાઇ, પ્રતાપ', ૦૫. દ્રવ્યપૂજા આ ભવમાં પણ સુખ આપનાર છે, પરભવમાં વર્ગ અને મોક્ષને આપનાર છે, તથા ચિત્તની નિમળતાનું કારણ છે; તેથી ગૃહસ્થીઓએ આ દ્રવ્યપૂજા અવશ્ય કરવા લાયક છે. ૫. ભાવપૂજા
आराधितोऽस्त्वसौ भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥ ६ ॥
बोगसार, प्रस्ताव १, श्लो० २९.
Page #276
--------------------------------------------------------------------------
________________
દેવપૂજા
( ૧૦૪૧ )
આ પરમાત્મા વ્રતના આચરણરૂપ ભાવસ્તવ વડે જ સરાગતા થાય છે, એમ કેટલાકો કહે છે, પણ તે ઠીક નથી. (ઉપલો શ્લોક જુઓ.) ૬ આઠ ભાવ પુષ્પાઃ—
अहिंसा परमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः ॥ ७ ॥ ध्यानपुष्पं तपः पुष्पं, ज्ञानपुष्पं च सप्तमम् । સત્યં ચૈવાઇમ પુછ્યું, તેન પુ(તુ)ન્તિ દેવતાઃ ।। ૮ || માàચપુરાન, ૬૦ ૧, ો ૮.
અહિંસા એ ઉત્તમ પુષ્પ છે, ઇંદ્રિયાના નિગ્રહ એ બીજું પુષ્પ છે, સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી એ ત્રીજું પુષ્પ છે, ક્ષમા એ વિશેષે કરીને ચાથું પુષ્પ છે, ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠ્ઠું પુષ્પ છે, જ્ઞાન એ સાતમુ પુષ્પ છે, અને સત્ય એ આઠમું પુષ્પ છે. આ પુષ્પાવર્ડ પૂજવાથી દેવતાએ તુષ્ટમાન થાય છે. ૭, ૮.
अहिंसा प्रथमं पुष्पं, द्वितीयं करणग्रहः । ત્તીય મૃતા, પતર્થ ક્ષાનેિવ ૨ || o ||
नमस्तु पश्चमं पुष्पं, ध्यानं दानं च सप्तमम् । सत्यं चैवाष्टमं पुष्पमेतैस्तुष्यति केशवः ॥ १० ॥ વદ્મપુરા, ૫૩ ૪, ૬૦ ૮૪,ો-૨૭. અહિંસા પહેલું પુષ્પ છે, ઇંદ્રિયાના નિગ્રહ બીજું પુષ્પ
૧૫
Page #277
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ર )
સુભાષિત-પ-રત્નાકર છે, જીવદયા ત્રીજું પુષ્પ છે, ક્ષમા એ ચોથું પુષ્પ છે, શમતા એ પાંચમું પુષ્પ છે, યાન એ છડું પુષ્પ છે, દાન એ સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમું પુષ્પ છે. આ પુષ્પવડે શ્રીકૃષ્ણ ભગવાન તુષ્ટ થાય છે. ૯, ૧૦. દેવપૂજા ફળા
फलं पूजाविधातुः स्यात् , सौभाग्यं जनमान्यता । ऐश्वर्य रूपमारोग्यं, स्वर्गमोक्षसुखान्यपि ॥ ११ ॥
પાન્ડરવરિત્ર ()* જિનેશ્વરની પૂજા કરનાર મનુષ્યને સૌભાગ્ય, લેકને વિષે માન, ઐશ્વર્ય, રૂપ, નીરોગતા અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખ, આ સર્વ ફળ પ્રાપ્ત થાય છે. ૧૧. यान्ति दुष्टदुरितानि दूरतः, कुर्वते सपदि सम्पदः पदम् । भूषयन्ति भुवनानि कीर्तयः, पूजया विहितया जगद्गुरोः ॥१२॥
૩ઘનતા , પૃ. ૨૦૦, (૪ . ઇં.) જગદ્ગુરુની-જિનેશ્વરની પૂજા કરવાથી દુષ્ટ પાપ દૂર જતાં રહે છે, તત્કાળ સંપત્તિઓ સ્થાનને કરે છે અને કીતિઓ ભુવનને શેલાવે છે એટલે જગતમાં કીર્તિ વિસ્તાર પામે છે. ૧૨.
करोति पुष्पैर्जिननायकस्य,
पूजां त्रिकालं तनुमान् सदा यः । तस्यामरेशावनिनाथचक्रवादिलक्ष्मीर्वशगा भवेद् द्राक् ॥ १३ ॥
પુ નયt, g૦ ૨.
Page #278
--------------------------------------------------------------------------
________________
દેવપૂજા
(१०४३)
જે પ્રાણું હમેશાં ત્રણે કાળ પુષ્પવડે નિંદ્રની પૂજા કરે છે તે પ્રાણીને દેવેંદ્ર, નરેન્દ્ર અને ચક્રવર્તી વગેરેની લક્ષ્મી શીઘ વશ થાય છે. ૧૩.
जिनार्चाकारकाणां न, कुजन्म कुगतिर्न च । न दारिद्यं न दौर्भाग्य, न चान्यदपि कुत्सितम् ॥१४॥
विषष्टिः, पर्व १०, स.११, श्लो० ३७८. જિનેશ્વરની પૂજા કરનારા પ્રાણીઓને કુજન્મ, મુગતિ, દારિદ્ર, દુર્ભાગ્ય અને બીજું કાંઈ પણ કુત્સિત-નિંદિત હેતું નથી. ૧૪. पापं लुम्पति दुर्गति दलयति व्यापादयत्यापदं,
पुण्यं सञ्चिनुते श्रिय वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निईतिं च रचयत्यर्चाहतां निर्मिता ॥१५॥
सिन्दुरप्रकरण, श्लो० ९. જે જિનેશ્વરની પૂજા કરી હોય તો તે પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાંખે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને એકત્ર કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, નીરોગપણને પુષ્ટ કરે છે, સૌભાગ્યને કરે છે, પ્રીતિને પલ્લવિત કરે છે, યશને ઉત્પન્ન કરે છે, સ્વર્ગને આપે છે અને મોક્ષને રચે છે. ૧૫. स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा,
सौभाग्यादिगुणावलिविलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलक्रोडे लुठत्यञ्जसा, यः श्रद्धाभरभाजनं जिनपतेः पूजां विधत्ते जनः ॥१६॥
सिन्दूरप्रकरण, श्लो. १०.
Page #279
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
મટી શ્રદ્ધાના સ્થાનરૂપ જે માણસ જિનેશ્વરની પૂજા કરે છે તેના ઘરનું આંગણું જ સ્વર્ગ સમાન છે, ચકવર્તીની શુભ લક્ષમી તેની સખી છે, સૌભાગ્ય વગેરે ગુણેની શ્રેણી તેના શરીરરૂપી ઘરને વિષે ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે, તેને સંસારસમુદ્ર સુખે તરવા લાયક થાય છે અને તેના હસ્તતલના મધ્ય ભાગમાં શીઘપણે મુક્તિ આળેટે છે. ૧૬. જિનપૂજા –
यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽर्च्यते, __ यस्तं वन्दत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ॥१७॥
સિપ્રજળ, ર૦ ૨૨. જે મનુષ્ય જિનેશ્વરને પુપિવડે પૂજે છે તે પુરુષ દેવાગનાઓનાં વિકવર લોચનેવડે પૂજાય છે, જે મનુષ્ય જિનેંદ્રને એક વાર જ વંદન કરે છે તેને ત્રણ જગત નિરંતર વાંદે છે, જે મનુષ્ય તે ભગવાનની સ્તુતિ કરે છે તેની પરકમાં ઈંદ્રના સમૂહ સ્તુતિ કરે છે, તથા જે મનુષ્ય તે પ્રક્ષુનું ધ્યાન કરે છે તે કર્મનો નાશ કરનાર પુરુષનું ચોગીઓ ધ્યાન કરે છે. ૧૭.
प्रसादनार्थ जगतां जनो यथा,
करोति चेष्टा विविधां समादरात् ।
Page #280
--------------------------------------------------------------------------
________________
દેવપૂજા
( ૧૦૫ )
तथैव चेद् विश्वपतेः प्रसादने, तनोति सिद्धिः सुलभा भवेत् तदा ।। १८ ।।
मुनि हिमांशुविजय જેમ જગતને-( જગતમાં કહેવાતા રાજ, શેઠ, સ્ત્રી વગેરે મેટા આકર્ષક માને) પ્રસન્ન કરવા મનુષ્ય બહુ આદરપૂર્વક અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેવી જ પ્રવૃત્તિ (ચેષ્ટા) જે તે પરમાત્માને પ્રસન્ન કરવા કરે છે, તેને ( મનુષ્યને) બધી (અહિક અને પારલૌકિક ) સિદ્ધિઓ સહેલી થઈ જાય-મળી આવે. ૧૮.
गृहादिकर्माणि विहाय भव्याः,
__ श्रीवीतरागं परिपूजयन्ति । ये शुद्धभावात्रिदशाधिपत्वं,
सम्पादयन्त्याशु शिवं क्रमेण ॥ १९ ॥ જે ભવ્ય પ્રાણીઓ પિતાના ઘર વગેરેનાં કાર્યોને છોડીને શુદ્ધ ભાવથી શ્રીવીતરાગની પૂજા કરે છે તેઓ દેવેનું ઇંદ્રપણુ ભગવાને અનુક્રમે શીઘ મોક્ષને મેળવે છે. ૧૯. जिनेन्द्रपूजा सुगति तनोति,
ददाति राज्यं च सुरेन्द्रलक्ष्मीम् । छिनत्ति दुःखानि च देहभाजां,
નરોતાં રાતિ સુરત ૨ || ૨૦ જિનેશ્વરની પૂજા પ્રાણીઓને સદ્ગતિ વિસ્તાર છે, રાજ્ય આપે છે, સ્વર્ગની લક્ષ્મી આપે છે, દુઃખને છેદી નાખે છે, નીરોગીપણું આપે છે, તથા સારું રૂપ આપે છે. ૨૦.
Page #281
--------------------------------------------------------------------------
________________
भोजन (५३ )
मन्त्र-महिमा:
लज्जा स्नेहः स्वरमधुरता बुद्धयो यौवनश्रीः, प्राणातङ्कः पवनसमता दुःखहानिर्विलासः । धर्मः शास्त्रं सुरगुरुमतिः शौचमाचार चिन्ता,
पूर्णे सर्वे जठरपिठरे प्राणिनां सम्भवन्ति ॥ १ ॥ जैनपञ्चतन्त्र, पृ० २४७, श्लो० ७३.
सल्ल, स्नेह, भधुर स्वर, बुद्धि, युवावस्थानी शोला, प्राशुनो विस्तार वायुनी समता-तुझ्यता, दुःमनो विनाश, विश्वास, धर्म, शास्त्र, देव भने गुरुने विषे बुद्धि, शोथપવિત્રતા અને આચારવિચાર એ સર્વે ગુણેા પ્રાણીઓનુ પેટ પૂર્ણ ભરાયેલુ હાય તા જ સભવે છે. ૧.
अन्नं वै प्राणिनां प्राणा, अन्नमोजः प्रदौषधी ।
| तस्मादन्नसमं रत्नं न भूतं न भविष्यति ॥ २ ॥
"
वैथरसराजसमुश्चय, प्र० ८. श्लो० ४७.
અન્ન જ પ્રાણીઓના પ્રાણ છે અને અન્ન જ શરીરના મળને આપનાર ઉત્તમ ઔષધ છે, તેથી આ પૃથ્વી પર અન્ન જેવું ખીજું કાઈ રત્ન થયું નથી અને થશે પણ નહીં. ૨.
Page #282
--------------------------------------------------------------------------
________________
ભજન
( ૧૯૪૭ ) ભોજન સમય:
देवसाधुपुरस्वामिस्वजनव्यसनादिषु । ग्रहणे च न भोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥ ३ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० १९. વિવેકી પુરુષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી અને સ્વજન, એમાંના કેઈને પણ કષ્ટ વગેરે પ્રાપ્ત થયું હોય, તથા ચંદ્ર સૂર્યનું ગ્રહણ હોય તે વખતે ભેજન કરવું નહીં. ૩. કોને જમાડીને જમવું –
पितुर्मातुः शिशूनां च, गर्भिणीवृद्धरोगिणाम् । प्रथमं भोजनं दत्वा, स्वयं भोक्तव्यमुत्तमैः ॥ ४ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० २०. ઉત્તમ પુરુએ પિતાને, માતાને, બાળકને, ગર્ભિણને, વૃદ્ધને તથા રોગીને પ્રથમ ભેજન આપીને પછી પિતાએ ભેજન કરવું જોઈએ. ૪.
याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लषयेत् । याममध्ये रसोत्पत्तिर्युग्मादूर्ध्व बलक्षयः ॥ ५ ॥
આયુર્વેક, માધ્યનિ શાણા, મો. ૨૮૦. દિવસના પહેલા પહોરમાં ભેજન કરવું નહીં, તથા બે પહેરને ઉલ્લંઘન કરવા નહીં એટલે બે પહોર પૂરા થાય ત્યાં સુધી ભૂખ્યા રહેવું નહીં; કેમકે પહેલા પહેરમાં ભેજન
Page #283
--------------------------------------------------------------------------
________________
(૧૦૪૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર કરવાથી રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ગયા પછી ભેજન કરવાથી બળને ક્ષય થાય છે. પ. ભજન કેવું લેવું –
हितं मितं सदाऽश्नीयात्, यत्सुखेनैव जीर्यते । धातुः प्रकुप्यते येन, तदनं वर्जयेद्यतिः ॥ ६ ॥
સ્કૃતિ, ૦ ૨૦૧૨. સુખે કરીને જીર્ણ-પાચન થાય તેવું હિતકારક અને માપસર અન્ન ખાવું જોઈએ, પરંતુ જેનાથી શરીરની ધાતુ કોપ-વિકાર પામે તેવું અન્ન મુનિએ વર્જવું જોઈએ. ૬.
आहारस्य तु द्वौ भागौ, तृतीयमुदकस्य तु । वायोः सञ्चरणार्थाय, चतुर्थमवशेषयेत् ।। ७ ॥
कात्यायन. પિતાના ઉદરના બે ભાગ પૂરાય તેટલે આહાર કરે, ત્રીજો ભાગ જળથી પૂર્ણ કરે અને ચોથો ભાગ વાયુના સંચારને માટે ખુલ્લે-ખાલી રાખ. ૭. કેવી રીતે ભેજન ન કરવું –
साकाशे सातपे सान्धकारे द्रुमतलेऽपि च । कदाचिदपि नाश्नीयादूर्वीकृत्य च तर्जनीम् ॥ ८ ॥
વિરહ્યાણ, વસ્ત્રાલ , જો ૨૦. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધારામાં, વૃક્ષ નીચે અને અંગુઠા પાસેની આંગળી ઉંચી રાખીને કઈ વખત ભોજન કરવું નહિ. ૮.
Page #284
--------------------------------------------------------------------------
________________
ભાજન
( ૧૦૪ )
अघौतमुखहस्तांर्निग्रश्च मलिनांशुकः । सव्येन हस्तेनोपात्तस्थालो भुञ्जीत न क्वचित् ।। ९ ।। विवेकविलास, उल्लास ३, श्लो० ३१.
હાથ, માહુ' અને પગ ધાયા વગર, મેલા કપડા પહેરીને અને ડાબા હાથમાં થાળી પકડીને કદાપિ ભાજન કરવું નહિ. ૯.
एकवस्त्रान्वितश्चार्द्रवासा वेष्टितमस्तकः ।
અવિત્રોઽતિનાથત્ર, ન મુન્નીત વિશ્વક્ષળઃ || ૦ ||
વિવિશ્વાસ, ઉડ્ડીસ રૂ, જો ફર.
બુદ્ધિશાળી માણસે એક કપડુ પહેરીને, લીલું કપડું પહેરીને, મસ્તક ઉપર કપડું વીંટાળીને, શરીર પવિત્ર કર્યાં વગર અને બહુ જ લેલુપતાપૂર્વક બાજન કરવું નહિ. ૧૦. उपानत्सहितो व्यग्रचित्तः केवलभूस्थितः ।
पर्यङ्कस्थो विदिग्याम्याननो नाद्यात्क्रशासनः ॥ ११॥ વિવિજાન, ગુડ્ડાR 3, જો ૩૨.
જોડા પહેરીને, વ્યગ્ર ચિત્તે, કેવળ ભૂમિ ઉપર જ બેસીને, પલંગ ઉપર બેસીને, વિદિશા (ખૂણા) અને દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને અને સાંકડા આસન ઉપર બેસીને ભેાજન કરવું નહિં. ૧૧. आसनस्थपदो नाद्याच्चण्डालैश्च निरीक्षितः ।
पतितैश्च तथा भिन्ने, भाजने मलिनेऽपि च ॥१२॥
વિવવિલાસ, ઉડ્ડાસ, જ્ઞે॰ રૂ.
આસન ઉપર પગ રાખીને, ચંડાલ અને ધમ બ્ર
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫૦) સુભાવિત-પદ્ય-રત્નાકર માણસોની દેખતાં અને તૂટેલાં તથા ગંદા વાસણમાં ભેજન કરવું નહિ. ૧૨. ભજન કેવું ન ખાવું –
अमेध्यसम्भवं नाद्याद् दृष्टं भ्रूणादिघातकः । रजस्वलापरिस्पृष्टमाघातं गोश्वपक्षिभिः ॥ १३ ॥
विवेकविलास, उल्लास ३, श्लो० ३५. અપવિત્ર વસ્તુનું બનેલું, બાળક વગેરેની હત્યા કરનાર પુરુષે જોયેલું, અડાયેલી સ્ત્રીનું અડેલું અને બળદ કુતરા અને પંખીએ શું ઘેલું ભેજન ખાવું નહિ. ૧૩. અજીર્ણમાં ભેજન ત્યાગ –
अजीर्णे पुनराहारे, गृह्यमाणः प्रकोपयेत् । वातं पित्तं तथा श्लेष्मदोषमाशु शरीरिणाम् ॥ १४ ॥
વિવિહાર, ર ૩, ૦ ૨૨. અજીર્ણ માં આહાર કરવાથી મનુષ્યને તત્કાળ વાત, પિત્ત અને કફ દેષ પ્રકોપ પામે છે. ૧૪. મૈન ભેજન ફળા–
यस्तु संवत्सरं पर्ण भुक्ते मौनेन सर्वदा । युगकोटिसहस्रेषु, स्वर्गलोके महीयते ॥१५॥
રિસૃતિ, કથાગ ૨, ૩૦ રૂર. જે મનુષ્ય સંપૂર્ણ એક વર્ષ સુધી હંમેશાં મૌનપણે ભેજન કરે તે હજાર કરોડ યુગ સુધી સ્વર્ગલેકમાં પૂજાય છે. ૧૫.
Page #286
--------------------------------------------------------------------------
________________
ભોજન
( ૧૦૫૧ )
ભૂખ્યા ભોજન કરવું –
अग्नावुदीर्णे जातायां, बुभुक्षायां च भोजनम् । आयुर्बलं च वर्ण च, संवर्धयति देहिनाम् ॥ १६ ॥
વિવિત્રત, છાસ રૂ, ૩૦ ૨૨. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય અને ભૂખ બરાબર લાગી હોય તે વખતે ભજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બળ અને વણે વૃદ્ધિ પામે છે. ૧૬. જેવું ભેજન તેવી સંતતિ –
दीपो भक्षयते ध्वान्तं, कज्जलं च प्रसूयते । ચળ માલિત્ય, ગાયતે તાદા પ્રજ્ઞા || ૭ ||
વાસના , spય ૮, માત્ર રૂ. દીવે અંધકારનું ભક્ષણ કરે છે તેથી તે કાજળને ઉત્પન્ન કરે છે, તે જ પ્રમાણે મનુષ્ય હમેશાં જેવું અન્ન ખાય છે તેવી જ તેની સંતતિ ઉત્પન્ન થાય છે. ૧૭. છ ઋતુનું ભજન – सूक्ष्मं गोधूमचूर्ण घृत-गुडसहितं नालिकेरोरुखण्ड, __ एला-पत्रादि-सुण्ठि-मरिच-तजयुतं पेशलं नागपुष्पम् । पक्त्वा ताने कटाहे टलपटलतल पावके मन्दकान्तौ, धन्हेमन्तकाले प्रचुरघृतयुता भुज्यते लापनश्रीः ॥१८॥
સારસહિતા, દયા, ૭, ૨૪ ઘી ગોળ સહિત ઘઉને ઝીણે આટે, નાળીયેરની સાથે ઘણું ખાંડ, એલાયચી, તમાલપત્ર, સુંઠ, મરી અને તજવડે
Page #287
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫ર )
સુભાષિત-પદ્ય-રત્નાકર
યુક્ત મનહર નાગપુષ્પનાગરવેલનું પાન, તાંબાના પાત્રમાં મંદ કાંતિવાળા અગ્નિ ઉપર પકાવેલી ઘણુ ઘીવડે યુક્ત લાપશીઃ આ સર્વ પદાર્થ હેમંત ઋતુમાં ધન્ય પુરુષે ખાય છે. ૧૮.
शरदि यज्जलं पीतं, यद्भुक्तं पौषमाघयोः । ज्येष्ठापाढे च यत्सुप्तं, तेन जीवन्ति मानवाः ॥१९॥
શકાતા, મા ૨, પૃ. ૨૪. ( ઇ. સ. )* શરદ ઠતુમાં (આસે તથા કાર્તિક માસમાં ) જે જળ પીધું હોય, પિષ અને માઘ માસમાં જે ભજન કર્યું હોય, તથા જેઠ અને અષાડ માસમાં જે નિદ્રા લીધી હોય તેનાથી મનુષ્ય જીવે છે એટલે તે તે માસમાં તે તે પદાર્થો જીવિતને પુષ્ટિ કરનારા છે. ૧૯
वर्षासु लवणममृतं, शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो, घृतं वसन्ते गुडश्च ग्रीष्मान्ते ॥२०॥
૩રપ્રાસા, મા ૨ પૃ૦ ૨૪. ( )* વર્ષા ઋતુમાં મીઠું-લૂણ અમૃત સમાન છે, શરદ ઋતુમાં જળ અમૃત સમાન છે, હેમંત ઋતુમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં આમળાને રસ અમૃત સમાન છે, વસંત ઋતુમાં ઘી અમૃત સમાન છે અને ગ્રીષ્મ ઋતુમાં ગોળ અમૃત સમાન છે. ૨૦. ભાજન પછી શું કરવું અને શું ન કરવું –
करेण सलिलाइँण, न गण्डौ नापरं करम् । नेक्षणे च स्पृशेत्किन्तु, स्पष्टव्ये जानुनी श्रिये ॥ २१ ॥
विवेकविलास, उल्लास , श्लो० ५४.
Page #288
--------------------------------------------------------------------------
________________
ભોજન
( ૧૦૫૩ )
(ભેજન કર્યા બાદ ધોયેલે ) ભીને હાથ ગાલ ઉપર, ડાબા હાથે અને બને આંખેએ અડાડે નહીં, પરંતુ એ હાથ બન્ને ઢીંચણ ઉપર લગાડવો મંગળકારી છે. ૨૧
मा करेण करं पार्थ ! मा गल्लौ मा च चक्षुषी । जानुनी स्पृश राजेन्द्र ! भर्तव्या बहवो यदि ॥ २२ ॥
विवेकविलास, उलास ३, श्ला० ५५. હે રાજાધિરાજ અર્જુન ! જે તું ઘણા માણસોનું પિષણ કરવા ચાહતે હોય તે (ભીના) હાથે હાથને, ગાલને કે આંખને સ્પર્શ ન કરતાં ઢીંચણને સ્પર્શ કરજે. ૨૨.
भोजनानन्तरं याच्यं, शलाकाद्वयमादरात् । यद्येका पतिता भूमावायुवित्तं च हीयते ॥२३॥
વિવેચત્રાસ, રાસ રૂ, ર૦ હ. ભજન કરી લીધા પછી વિનયપૂર્વક (દાંત ખેતરવા માટે) બે સળીઓ માગવી અને એમાંથી એક જે જમીન ઉપર પડી જાય તે ધન અને આયુષ્યને નાશ થાય. ૨૩.
भोजनानन्तरं वामकटिस्थो घटिकाद्वयम् । शयीत निद्रया हीनं, पूर्व पदशतं व्रजेत् ॥ २४ ॥
विवेकविलास, उल्लास , श्लो० ११. ભજન કર્યા પછી સૌથી પહેલાં સો ડગલા ચાલવું અને ત્યારબાદ બે ઘડી સુધી ડાબે પડખે ઉંઘ લીધા વગર સૂવું. ૨૪.
Page #289
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫૪). - સુભાષિત-પદ્ય-રત્નાકર ચહાનિંદા – प्रज्ञैर स्तरुणजरठः ब्राह्मणैरन्त्यजातैः,
पौराम्यैर्नरपतिवरैर्निर्गुहैनि:स्वकैश्च । प्रातः सायं नियमिततयाऽभ्यचितो भक्तिभावाद् हाहा ! चाहा ! हत कलियुगे कर्षति प्राणवित्तम् ॥ २५॥
બુદ્ધિશાળી અને બુદ્ધિહીન, તરુણ અને વૃદ્ધ, બ્રાહ્મણ કે શૂદ્ધ, શહેરી કે ગ્રામીણ, રાજા, ઘર વગરના કે ગરીબ-નિર્ધન, સવારે કે સાંજે નિયમિતપણે ભક્તિપૂર્વક ચાની પૂજા કરે છે-ચડા પીવે છે, ખરેખર આ ચહા કળિયુગમાં પ્રાણ અને પૈસાનું પાણી કરે છે. ૨૫.
Page #290
--------------------------------------------------------------------------
________________
좌회전
क्षुधा ( ५४ )
প
ਨਾਨ
क्षुधानी वेदना:त्यजेत्क्षुधात महिलां सपुत्रां, खादेत् क्षुधार्त्ता भुजगी स्वमण्डम् ।
बुभुक्षितः किं न करोति पापं ?
क्षीणा नरा निष्करुणा भवन्ति ॥ १ ॥
कारविमण्डल, सर्ग ३, श्लो० २७.
ભૂખથી પીડાયે
માણુત્ર પુત્ર સહિત સ્રીના ત્યાગ કરે છે, ભૂખથી પીડાયેલી સર્પિણી પેાતાનાં ઈંડાંને ખાઈ लय छे, लूण्यो भालु यु पाय न रे ? ( २ ) क्षी थयेसा भाष्यसेो हया रहित ( निर्दय ) थाय छे. १.
लूण्यो शुं न रे :
मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रपत्यदयतां नीचत्वमालम्बते । भार्याबन्धुसुतासुते पकृतीर्नानाविधावेष्टते,
कि कि यन करोति निन्दितमपि प्राणी क्षुधापीडितः १ || २ ||
ક્ષુધાથી પીડા પામેલા પ્રાણી કયા કયા નિ་ક્રિત કાર્યને પણ નથી કરતા ? સર્વ કાર્યને કરે છે; કેમકે તે માનને
Page #291
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫૬)
સુભાષિત-પ-રત્નાકર
મૂકી દે છે, ગૌરવને ત્યાગ કરે છે, દીનતાને પામે છે, લજજાને ત્યાગ કરે છે, નિર્દયપણાને આશ્રય કરે છે, નીયતાનું અવલંબન કરે છે, તથા સ્ત્રી, બંધુ, પુત્રી અને પુત્રને વિષે પણ વિવિધ પ્રકારના અપકાર કરે છે. ૨. સુધાઃ સર્વ અનર્થકારી – आदौ रूपविनाशिनी कुशकरी कामस्य विध्वंसिनी,
पुत्रधातुकलत्रछेदनकरी लज्जां च निर्नाशिनी । ज्ञानं मन्दकरी तपःक्षयकरी धर्मस्य निर्मूलनी, सा मां पीडति सर्वदोषजननी प्राणप्रहारी क्षुधा ॥३॥
मार्कण्डपुराण, स्कन्ध ९, अध्याय १७, श्लो० ९. જે સુધા પ્રથમ રૂપને વિનાશ કરે છે, પછી શરીરને કુશ કરે છે, કામને નાશ કરે છે, પુત્ર, ભાઈ અને સ્ત્રીનું છેદન કરે છે, લજજાને નાશ કરે છે, જ્ઞાનને મંદ કરે છે, તપને ક્ષય કરે છે અને ધર્મને નિર્મળ (નાશ) કરે છે, તે સર્વ દેષને ઉત્પન્ન કરનારી તથા પ્રાણનું હરણ કરનારી સુધા મને અત્યંત પીડા કરે છે. ૩.
Page #292
--------------------------------------------------------------------------
________________
છે
નઇ (પણ)
છે
કેવું જળ ન પીવું –
न पिबेत् पशुवत्तीयं, पीतशेषं च वर्जयेत् । તથા નાશિના જેવું, વયઃ વચ્ચે મિતે યતઃ || 8 ||
વિવેવસ્ટાર, સ્કાર રૂ, ૩૦ જરૂ. પશુઓની માફક પાણી પીવું નહિ તેમજ એડું પાણી પણ પીવું નહિ અને જરૂરત પ્રમાણેનું પાણી જ ગુણકારી હેવાના કારણે બાવડે પાણી પીવું નહિ. ૧. જળ કેમ પીવું —
अत्यम्बुपानान्न विपच्यतेऽन्न
मनम्बुपानाच्च स एव दोषः । तस्मानरो वह्निविवर्धनार्थ,
મુpદુર્વારિ વિસરિ | ૨ | ઘણું જળ પીવાથી અન્ન પચતું નથી અને જળ નહીં પીવાથી પણ તે જ દોષ થાય છે એટલે કે અન્ન પચતું નથી; તેથી મનુષ્ય જઠરાગ્નિને વધારવા માટે વારંવાર થોડું થોડું જળ પીવું જોઈએ. ૨.
Page #293
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫૮ )
જળના અનંત
સુશાષિત-પદ્મ-રત્નાકર
વાઃ—
कुसुम्भकुङ्कुमाम्भोवभिचितं सूक्ष्मजन्तुभिः । न दृढेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥ ३॥ ઉત્તરમીમાંસા, હ્તી ૩૮.
કુન્નુબ અને કંકુના જળમાં જેમ તે રગ વ્યાપીને રહેલ છે તેમ જળમાં સૂક્ષ્મ જંતુઓ પશુ વ્યાપીને રહેલા છે, તેથી દૃઢ-જાડા વજ્રવર્ડ પણું જળ શેાધી શકાય તેમ નથી. ૩. लूतास्यतन्तुपतिते, ये बिन्दौ सन्ति जन्तवः ।
सूक्ष्मा भ्रमरमानास्ते, नैव मान्ति त्रिविष्टपे ॥ ४ ॥ મહામાત, શાન્તિર્વ, અ૦ ૧૬, શ્લો ૩૦.
કરાળીયાની જાળમાંથી પડેલા એક જ બિંદુમાં જેટલા સૂક્ષ્મ જંતુઓ રહેલા છે તે બધા જો ભ્રમરા જેવડા મની જાય તે ત્રણે લેાકમાં ન સમાઈ શકે.
૪.
જળના ગુણઃ—
अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । अमृतं भोजनार्थे तु भुक्तस्योपरि तद्विषम् ॥ ५ ॥ વૃદ્ધાળનીતિ, ૬૦ ૮, જો ૭.
g
અજીણુ થયુ હોય ત્યારે જળ પીવુ એ તેનું ઔષધ છે, જીણુ થયા પછી જળ પીવું તે બળ આપનારું છે, અધ ભાજન કરીને જળ પીવુ તે અમૃત સમાન છે અને જમ્યા પછી તરત જળ પીવું તે બેષ સમાન છે. પ.
Page #294
--------------------------------------------------------------------------
________________
જલ
(१०५८)
અળગણ જળથી પાપ –
ग्रामाणां सप्तके दग्धे, यत् पापं समुत्पद्यते(जायते किल)। तत् पापं जायते पार्थ ! जलस्यागलिते घटे ॥६॥
विष्णुपुराण. હે અર્જુન ! સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે, તેટલું પાપ એક ઘડો અળગણુ પાણી વાપરવાથી થાય છે. ૬.
संवत्सरेण यत् पापं, कैवर्तस्यैव जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसङ्ग्रही ॥७॥
पद्मपुराण, प्रभासखण्ड, अ० ३६, श्लो०४२. મરછીમાર એક વર્ષમાં જેટલું પાપ કરે છે, તેટલું પાપ ગળ્યા વિનાના જળને સંગ્રહ કરનાર એક દિવસમાં જ પામે છે. ૭. सासन विध:-- षट्त्रिंशदङ्गलायाम, विंशत्यङ्गलविस्तृतं । दृढं गलनकं कार्य, भूयो जीवान विशोधयेत् ॥ ८॥
लिङ्गपुराण, अ० ११७, श्लो० १०१. છત્રીશ આંગળ લાંબું અને વિશ આંગળ પહેલું એવું દઢ ગળણું કરવું, અને તે વડે ફરીથી જીવને શોધવાપાણ ગળીને છાની રક્ષા કરવી. ૮.
विंशत्यङ्गलमानं तु, त्रिंशदङ्गलमायतम् । तद् वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वा पिबेजलम् ॥९॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान्, स्थापयेत् जलमध्यतः । एवं कृत्वा पिबेत् तोयं, स याति परमां गतिम् ॥ १० ॥
महाभारत, आदिपर्व, अ० ३०, श्लो, १३.
Page #295
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિશ આંગળ પહોળું અને ત્રીશ આગળ લાંબું એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે જળ ગળીને પછી પીવુ અને તે વસ્ત્રમાં જે જી રહેલા હોય તેમને જળમાં મૂકી દેવા. આ પ્રમાણે કરીને જે માણસ જળ પીએ છે તે માણસ પરમ ગતિને-મોક્ષને પામે છે. ૯, ૧૦.
तत्र स्थाने स्थितान् जीवान्, स्थापयेज्जलमध्यतः । નીવરક્ષપદેશ, ફર્વ મનુકિવી ?
મનુસ્મૃતિ, પૂર્વમાન, ઝોડ રૂર. તે જળ ગળેલા વસ્ત્રમાં રહેલા જીવોને તેમનું રક્ષણ કરવાને માટે જળને વિષે સ્થાપન કરવા, એમ મનુએ કહ્યું છે. ૧૧. ગળેલ જળથી પુણ્યઃ
त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे । ततः कोटिगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥ १२ ॥
જુવાળ, ૦ ૨૬, ૦ ૦૧. વેદના પારને પામેલા એવા બ્રાહ્મણને સમગ્ર ત્રણ ભુવનનું દાન આપવાથી જે પુણ્ય થાય છે, તેથી કરોડગણું પુણ્ય વસ્ત્રવડે ગળેલું પાણી વાપરવાથી થાય છે. ૧૨.
यः कुयात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥ १३ ॥
વિષ્ણુપુરાણ, ૩૦ ૨૭, ૦ ૮. જે માણસ વથી ગળેલા પાણી વડે જ સર્વ કાર્યો કરે છે તે જ મુનિ છે, તે મહાસાધુ છે, તે જ યોગી છે અને તે જ . મહાવ્રતી છે. ૧૩.
Page #296
--------------------------------------------------------------------------
________________
RSHASHISHSAR ६ स्वाध्याय (५६) ६
RASHASANSAR સ્વાધ્યાય મહિમા –
स्वाध्यायगुणने यत्नः, सदा कार्यों मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठं, स्वाध्यायस्य फलं यतः ॥ १ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो० ९. બુદ્ધિમાનેએ હમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરે જોઈએ, કારણ કે કરોડોના દાનથી પણ સ્વાધ્યાયનું ફળ श्रे४ छ. १. સ્વાધ્યાયના પ્રકાર –
स्वाध्यायः पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा । परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा ॥ २ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो. ५. વાચના, પ્રચ્છના, પરાવૃત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા : એ પ્રમાણે પાંચ પ્રકારે સ્વાધ્યાય જાણું. ૨. स्वाध्याय-२ वि१२:
वाचना तु गुरूपान्तेऽध्ययनं विनयेन यत् । प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णयः ॥ ३ ॥
उपदेशकल्पवल्लो, पल्लव १५, श्लो० ६. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬૨ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
હેવાય, અને ભણેલા શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશયાને પૂછી તેના નિર્ણય કરવા તે પ્રચ્છના કહેવાય. ૩.
परावृत्तिः पुराधीतागमोच्चारः पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ॥ ४॥
उपदेशकल्पवल्ली, पल्लव १५, ०७.
પહેલાં ભણેલાં શાસ્ત્રોના વાર'વાર ઉચ્ચાર કરવા-આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય, એ ભણેલાં શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું' તે ધર્મકથા કહેવાય. ૪.
રવાધ્યાય સંખ્યાઃ—
श्रमणैः श्रावकैश्वापि, क्रियाकरणतत्परैः ।
चतुर्वारं विधातव्यः, स्वाध्यायोऽयमहर्निशम् || ५ | उपदेशकल्पवल्ली, पल्लव १५, श्लो० ८.
ક્રિયા કરવામાં તત્પર એવા સાધુઓએ તથા શ્રાવકોએ પણ રાતદિવસમાં ચાર વાર સ્વાધ્યાય કરવા જોઇએ. પ.
Page #298
--------------------------------------------------------------------------
________________
R ६
चतुर्मास (५७) ५
ચતુર્માસ કર્તવ્ય –
उपवासस्य नियम, सर्वदा मौनभोजनम् । तस्मात्सर्वप्रयत्नेन, चातुर्मास्ये व्रती भवेत् ॥ १॥
भविष्योत्तरपुराण, अ० २९, श्लो० ३२. –તેથી કરીને ચોમાસાના ચાર માસમાં સર્વ પ્રયત્નથી એટલે પિતાની જેટલી શક્તિ હોય તેટલી શક્તિ ફેરવીને વ્રતવાળા થવું-વત ગ્રહણ કરવું; તેમજ અમુક અમુક તિથિએ ઉપવાસને નિયમ કરે અને સદા મૌનપણે ભજન કરવું. ૧. ચતુર્માસ વર્ક્સ –
योगस्थे च हृषीकेशे, यद्वयं तनिशामय । प्रवासं नैव कुर्वीत, मृत्तिकां नैव खानयेत् ॥ २ ॥
योगतारावली, श्लो० ५३. વિણ ચાતુર્માસમાં યોગને વિષે રહે છે તે વખતે જે જે વર્જવાનું છે તે તું સાંભળ–ચાર માસમાં પ્રવાસ કરે નહીં, તથા માટી ખોદવી નહિ. ૨.
परानं वर्जयेद्यस्तु, तस्य पुण्यमनन्तकम् । भुञ्जते केवलं पापं, यो (ये) मौनेन न भुञ्जते ॥३॥
मार्कण्डपुराण, अ० १०, श्लो० २२.
Page #299
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬૪)
, સુભાષિત-પદ્ય-રત્નાકર
ચતુમસમાં જે પુરુષ બીજાના અન્નનું ભોજન ન કરે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે, તથા જેઓ મૌનપણે ભજન કરતા નથી તેઓ કેવળ પાપનું જ ભેજન કરે છે. ૩.
एकानेन महीपाल ! चातुर्मास्यं निषेवते । चतुर्भुजो नरो भूत्वा, प्रयाति परमं पदम् ॥ ४ ॥
મામાત, ૩ , ૪૦ ૮, ૦ ૨૪. હે રાજા ! ચતુર્માસમાં જે એક જ અન્નનું ભજન કરે છે તે નર ચાર ભુજાવાળો ( વિષ્ણુરૂપ) થઈને મોક્ષપદને પામે છે. ૪.
वृन्ताकान् राजमाषांश्च, बल्लकुलत्थांश्च तूवरीम् । कलिङ्गानि त्यजेद्यस्तु, मूलकं तन्दुलीयकम् ॥ ५ ॥
વાસાણા, પૂર્વાર્ધ, ૦ ૩, ૦ ૦. વૃતાક-રીંગણ, રાજમાષ-અડદ, વાલ, કળથી. તુવેર, કાલીંગડા, મૂળા અને તાંદલીયાની ભાજી વગેરેને ત્ય ગ કર. ૫. ચતુર્માસમાં લગ્નનિષેધ–
वर्षासु शुभकार्याणि, नान्यान्यपि समाचरेत् । गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु का कथा ? ॥ ६ ॥
વસૂત્રભુવધિ ચા. ૭, પૃ. ૨૨૩ (માત્મા.સ.)* વર્ષાઋતુમાં બીજા પણ શુભ કાર્યો કરવા ન જોઈએ,
Page #300
--------------------------------------------------------------------------
________________
ચતુર્માસ
તેા પછી ગૃહસ્થીઓનું મુખ્ય કાર્ય જે વિવાહ તે તેમાં શું કહેવું ? ૬.
ચતુર્માસ કવ્યફળઃ
( ૧૦૬૫ )
ન કરવા
एकान्तरोपवासी च ब्रह्मलोके प्र ( म ) हीयते । धारणान्नख लोमानां, गङ्गास्नानं दिने दिने ॥ ७ ॥
મોત્તપુરાન, અ ર, જો .
ચતુર્માસમાં જે પુરુષ એકાંતર ઉપાવાસ કરે તે બ્રહ્મલેાકમાં જાય છે, તથા નખ અને કેશ ધારણ કરવાથીવધારવાથી હમેશાં ગંગાસ્નાન જેટલું પુણ્ય થાય છે. ૭.
Page #301
--------------------------------------------------------------------------
________________
વન ( ૧૮ )
વચન : ખરું' ભૂષણઃ—
कि हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं,
य निष्पीडितपार्वणा मृतकरस्यन्दोपमाः सूक्तयः ॥ १ ॥ મનુષ્યાને હારવડે શુ છે ? કંકણુ પહેવારથી શુ છે ? ઉત્તમ કર્ણના આભૂષણુવડે શું છે? ખાજુબંધ પહેરવાથી સર્યું.,મણિના કું ડલ પહેરવાથી સર્યું, ”ને આડંબરવાળા વસ્રોવડે પણ સર્યું.. ( આ સર્વ કાંઇ પણ શાભા આપનારાં નથી. ) પરંતુ વાદળાં વગેરેના આવરણ રહિત શરદ પુનમના ચંદ્રની ચાંદની જેવું એક સુભાષિત જ પુરુષોનું અખંડ આભૂષણુ છે એમ અમે માનીએ છીએ. ૧. केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः । वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते,
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥ २ ॥ નીતિરાતજ ( મહી ), એ ૧.
પુરુષને માજીમ ધ શાળાવતા નથી, ચંદ્ર જેવા ઉજજવળ હાર શાળાવતા નથી, સ્નાન શાભાવતુ નથી, વિલેપન શાળા
Page #302
--------------------------------------------------------------------------
________________
વચન
( ૧૦૬૭). વતું નથી, પુષ્પની માળા શેલાવતી નથી, તથા સાફ કરેલા કેશે શોભાવતા નથી પરંતુ જે એક સારી વાણું ધારણ કરવી તે જ પુરુષને શોભાવે છે, કેમકે અન્ય ભૂષણેને તે ક્ષય થાય છે, પરંતુ વાણીરૂપી ભૂષણ જ નિરંતરનું ભૂષણ છે. ૨. વચન જાતિલક્ષણ –
न जारजातस्य ललाटभृङ्ग,
कुले प्रसूतस्य न पाणिपनम् । यदा यदा मुञ्चति वाक्यवाणं,
तदा तदा जातिकुलप्रमाणम् ॥ ३ ॥ જારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને માથે શીંગડા હોતા નથી, તેમ જ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યના હાથમાં કમળ હેતું નથી, પરંતુ જ્યારે જ્યારે વચનરૂપી બાસુને મૂકે છે
ત્યારે ત્યારે તેનાં જાતિ અને કુળ જણાઈ આવે છે. ૩. કેવું વચન બોલવું--
परो रुष्यतु वा मा वा, विषवत् प्रतिभातु वा। भाषितव्या हिता भाषा, स्वपक्षगुणकारिणी ॥ ४॥
ત્રિટિ , પર્વ ૨૦, ૩ ૨૨, સ્કોટ રૂરૂ. • બીજે એટલે સામે માણસ રોષ કરે અથવા ન કરે, અથવા વિષ જેવું તેને ભાસે તે પણ ડાહ્યા પુરુષે પિતાના પક્ષને ગુણ કરનારી અને હિતકારક જ ભાષા બોલવી. ૪.
विमर्शपूर्वकं स्वार्थस्थापकं हेतुसंयुतम् । . स्तोकं कार्यकर स्वादु, निर्गवं निपुणं वदेत् ॥ ५॥
विधेकविलास, उल्लास ८, श्लो० ३१२.
Page #303
--------------------------------------------------------------------------
________________
( ૧૯૬૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
વિચાર યુક્ત, પોતાના કહેવાના આશયને બતાવનારું, સકારણ, ટુંકુ, પોતાના કાર્યને પાર પાડનારું, મીઠું, અભિમાન વગરનું અને બુદ્ધિયુક્ત (એવું વાકય) બલવું જોઈએ. ૫.
उकः सप्रतिमो ब्रूयात, सभायां सूनृतं वचः । अनुल्लण्ठमदैन्यं च, सार्थकं हृदयङ्गमम् ॥ ६ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३१३. સભામાં કંઈ પૂછવામાં આવે ત્યારે સાચું, મધુર, સરળ, દીનતા વગરનું, અર્થ યુક્ત અને હૃદયને અસર કરે એવું વાકય બોલવું જોઈએ. ૬.
उदारं विकथोन्मुक्तं, गम्भीरमुचितं स्थिरम् । अपशब्दोज्झितं लोकमर्मास्पर्शि सदा वदेत् ॥ ७॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३१४. ઉદાર-સારા અર્થવાળું, વિકથા રહિત, ગભીરતાવાળું, ઉચિત, સ્થિરતાવાળું, અપશબ્દ રહિત અને લેકના મર્મને પર્શ કરનારું ન હોય, એવું વચન સદા બોલવું એગ્ય છે. ૭.
सम्बद्धं शुद्धसंस्कार, सत्यानृतमनाहतम् । स्पष्टार्थ मार्दवोपेतमहसंश्च वदेद्वचः ॥ ८ ॥
विवेकविलास. उल्लास ८, श्लो० ३१५. પૂર્વાપર સંબંધવાળું, શુદ્ધ સંસ્કારવાળું ( વ્યાકરણના દેષ રહિત), સત્ય-પ્રાણુઓને હિતકારક, અનુત-સાચું, અનાહત-કેઈથી ખંડન ન થાય તેવું, પ્રગટ અર્થવાળું અને કમળતાયુક્ત એવું વચન હાંસી કર્યા વિના બેલવું જોઈએ. ૮
Page #304
--------------------------------------------------------------------------
________________
વચન
( ૧૦૬૮)
परार्थस्वार्थराजार्थकारकं धर्मसाधकं । वाक्यं प्रियं हितं वाच्यं, देशकालानुगं बुधैः ॥ ९ ॥
વિવિત્રાસ, કહાણ ૮, ઢાં રૂરલ. પરના અર્થને, પોતાના અર્થને તથા રાજાના અર્થને કરનારું (એટલે કે આ ત્રણમાંથી કોઈને હરકત ન આવે તેવું ), તથા ધર્મને સાધનારું, પ્રિય, હિતકારક અને દેશકાળને અનુસરતું વચન ડાહ્યા પુરુષે બેલવું યોગ્ય છે. ૯.
निरवद्यं वदेद्वाक्यं, मधुरं हितमर्थवत् । નાગિનાં તëિાતિ, વિવિદિતમ | ૨૦ ||
तत्त्वामृत, श्लो० ३२५. (મનુષ્યએ) પાપ રહિત, મધુર, હિતકારક, અર્થપ્રજનવાળું, પ્રાણીઓના ચિત્તને આનંદ કરનારું અને મિથ્યાવાદ રહિત-અસત્યપણાથી રહિત એવું વચન બોલવું જોઈએ. ૧૦.
सास्तु वाचः सभायोग्या याश्चित्ताकर्षणक्षमाः। स्वेषां परेषां विदुषां, द्विषामविदुषामपि ॥ ११ ॥
જે વાણી પિતાના મનુષ્ય, બીજાઓ, વિદ્વાને, શત્રુઓ અને અજ્ઞાનીઓઃ આ સર્વના ચિત્તનું આકર્ષણ કરવામાં સમર્થ હોય, તે વાણી સભાને યેગ્ય-સભામાં બેલવા ગ્ય છે. ૧૧. दारेषु किञ्चित् स्वजनेषु किश्चित्,
गोप्यं वयस्येषु सुतेषु किश्चित् ।
Page #305
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) સુભાષિત-પ-રત્નાકર युक्तं न वा युक्तमिदं विचिन्त्य, વપિત્મિહત્તોડનુરોધાત | ૨ |
સારસા (ઘળુન ), ૦ ૩ ૦ ૨. કોઈક વાત સ્વીથી ગુપ્ત રાખવા જેવી હેય, કેઈક વાત સ્વજનોથી ગુપ્ત રાખવા જેવી હોય, કેઈક વાત મિત્રેથી ગુમ રાખવા જેવી હોય અને કોઈક વાત પુત્રોથી ગુપ્ત રાખવા જેવી હોય છે, તેથી મહાપુરુષોના માર્ગને અનુસારે યોગ્ય અને અગ્યને વિચાર કરીને પછી પંડિત પુરુષે બોલવું જોઈએ. ૧૨.
सत्यं मित्रः प्रियं स्त्रीभिरलीकमधुरं द्विषा । अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह ॥ १३ ॥ મિત્રની પાસે સત્ય વચન બોલવું, સ્ત્રીની પાસે પ્રિય વચન બોલવું, શત્રુની પાસે અસત્ય અને પ્રિય વચન બોલવું તથા સ્વામીની પાસે અનુકૂળ અને સત્ય વચન બેલવું. ૧૩. ક્યારે ન બોલવું—
स्वामिनां स्वगुरूणां च, नाधिक्षेप्यं वचो बुधैः । कदाचिदपि चैतेषां, जल्पतां नान्तरा वदेत् ॥१४॥
. વિવિસ્ટાર, કટ્ટાર ૮, રૂા. ડાહ્યા માણસોએ પિતાના શેઠ અથવા પોતાના વડિલેના વચનની સામે થવું નહિ તેમજ એઓ જ્યારે બોલતા હોય ત્યારે કદાપિ વચમાં બોલવું નહિ. ૧૪.
सदा मूकत्वमासेव्यं, वाच्यमानेऽन्यमर्मणि। श्रुत्वा तथा स्वमर्माणि, बाधिर्य कार्यमुत्तमैः ॥ १५ ॥
विवेकविलास, उल्लास ८, श्लो. ३२२.
Page #306
--------------------------------------------------------------------------
________________
વચન
( ૧૦૭૧)
અન્ય જનનું મર્મ-ગુહ્ય કહેવામાં–પ્રગટ કરવામાં આવતું હોય ત્યારે ઉત્તમ પુરુષોએ સદા મુંગા રહેવું અને પોતાની ગુહ્ય વાત સાંભળવામાં આવે ત્યારે સદા બહેરા થવું. (તેવી વાત સાંભળવી જ નહીં. ) ૧૫. કેવું વચન ન બોલવું –
परस्परस्य मर्माणि, ये भाषन्ते नराधमाः । त एव विलयं यान्ति, वल्मीकोदरसर्पवत् ॥ १६ ॥
वृद्धचाणक्यनीति, अ० ९, श्लो० २. જે અધમ પુરુષો પરસ્પરના મર્મને ( ગુપ્ત વૃત્તાંતને) કહે છે–પ્રગટ કરે છે, તે જ પુરુષે રાફડામાં રહેલા અને ઉદરમાં રહેલા સર્પોની જેમ નાશ પામે છે. ( આ રાફડામાંના સર્પની અને ઉદરમાંના સપની કથા આ પ્રમાણે છે:-રાજાના ઉદરમાં રહેલા સર્ષે રાફડામાં ધનને માલિક થઈને રહેલા સપને મમ પ્રકાશ કર્યો અને રાફડાના સર્ષે રાજાના ઉદરમાં રહેલા સપને મર્મપ્રકાશ કર્યો. તે જાણું રાજા ઉદરના સર્પને નાશ કરી પોતે સાજો થયે, અને રાફડાના સપને નાશ કરી સર્વ ધન લઈ લીધું. એ રીતે તે બને સપને નાશ થયે) ૧૬.
अवधार्या विशेषोक्तिः, परवाक्येषु कोविदः । नीचेन स्वं प्रति प्रोक्तं, यत्तन्नानुवदेत्सुधीः ॥१७॥
વિકાસ, øાર ૮, ૩૦ ૨૨. પંડિતએ બીજાના બેલેલા વચનને વિષે જે કાંઈ વિશેષ કહ્યું હોય–ગૂઢ અભિપ્રાય જણાવ્યું હોય તેને વિચાર કર, અને નીચ માણસે પિતાને જે કાંઈ અસભ્ય વચન કહ્યું હોય
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૦૭ર). સુભાષિત-પદ્ય-રત્નાકર તેને ડાહ્યા પુરુષે અનુવાદ કરવો નહીં અર્થાત્ નીચનાં વચને ગાયા કરવા નહીં-ગણને ગાંઠે બાંધવાં નહીં. ૧૭.
मुखरन्ध्रमनाछिद्य, भणनीयं न कहिचित् । निमित्तं च विकालानां, न वाच्यं कस्यचित् पुरः ॥ १८ ॥
મુખના છિદ્રને ઢાંક્યા વિના (મેઢા આગળ કપડું રાખ્યા વગર ) મનુબે કદાપિ બલવું ન જોઈએ. તથા કેઇની પાસે મૃત્યુનું નિમિત્તે કહેવું નહીં. (તારું અમુક દિવસે કે અમુક રીતે મરણ થશે એવું નિમિત્તશાસ્ત્ર કેઈની પાસે કહેવું નહીં. ૧૮.
कालत्रयेऽपि यत्किञ्चिदात्मप्रत्ययवर्जितम् । एवमेतदिति स्पष्टं, न वाच्यं चतुरेण तत् ॥ १९ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० ३२३. ચતુર માણસે પિતાની ખાત્રી વિનાનું જે કાંઈ હોય તે ત્રણ કાળમાં પણ-કદાપિ “ આ એમ જ છે, હતું અથવા થશે એમ સ્પષ્ટ રીતે નિશ્ચયપૂર્વક બોલવું નહીં. ૧૯ વગર બોલાવ્યે ક્યારે બોલવું – .. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तन, वक्तव्यं तनिषेधितुम् ॥ २० ॥
થાશાસ્ત્ર, p. ૨૬, રીજાનો સ્ત્રો છે. ધર્મને નાશ થતું હોય, કિયાને લોપ થતું હોય, અને પિતાના શાસ્ત્રના અર્થનું વિપરીત પણું થતું હોય, તે વખતે પૂછયા વિના પણ શક્તિવાળા પુરુષે તેને નિષેધ કરવા માટે બોલવું જોઈએ. ૨૦.
Page #308
--------------------------------------------------------------------------
________________
વચન
( ૧૯૭૩)
પુનરુક્તિદેષ કયારે ન લાગે –
अनुवादादरामयाऽन्योक्तिसम्भ्रमहेतुषु । विस्मयस्तुतिवीप्सासु, पौनरुक्त्यं स्मृतौ न च ॥२१॥
विषेकविलास, उल्लास ८, श्लो० ३२०. અનુવાદ, આદર-સત્કાર, અસૂયા, અન્યક્તિ, સંભ્રમઉતાવળ, હેતુ-કારણ, આશ્ચર્ય, સ્તુતિ, વીપ્સા અને સ્મરણ આટલી બાબતમાં પુનરુક્તિનો દોષ નથી. ( આ બાબતમાં એક જ વચન વારંવાર બોલવામાં આવે તે પણ તે પુનરુક્તિ નામને દેષ ગણાતું નથી.) ૨૧. કડવું વચન –
रोहति सायकैर्विद्धं, छिन्नं रोहति चासिना । वचो दुरुक्तं बीभत्सं, न प्ररोहति वाक्क्षतम् ॥ २२ ॥
પતન્ય. બાથી વીંધાયેલ અવયવ રુઝાય છે અને તરવારથી છેરાયેલે અવયવ પણ રુઝાય છે. પરંતુ દુષ્ટ અને નિંદનીય બેલેલ વચનરૂપી વાણીને ક્ષત-ઘા રુઝાતો નથી. ૨૨. કમળ છતાં કઠોર વચન --
कोमलाऽपि सुरम्याऽपि, वाणी भवति कर्कशा। अप्राञ्जलाऽस्फुटाऽत्यर्थ, विदग्धा चर्विताक्षरा ॥ २३ ॥
ચાંનવાર, ઘરાવ, ચ્છ ૧.
Page #309
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે કે કોઈની વાણું કમળ અને રમણીય હોય તે પણ જે તે અસરલ એટલે વક્રોક્તિવાળી હય, અસ્પષ્ટ એટલે ગૂઢ અર્થવાળી હોય, અત્યંત ચતુરાઈભરેલી હોય અને ચવિતાક્ષરા એટલે અક્ષરો ચાવી ચાવીને બોલેલી હોય તે તેવી વાણી કઠેર જ કહેવાય છે. ૨૩. અસમય વચન ફી: –
अप्राप्तकालं वचनं, बृहस्पतिरपि ब्रुवन् । न केवलमसम्मानं, विप्रियत्वं च गच्छति ॥ २४ ॥
નાશતત્ર, પૃ. ૭, ૦ ૨૩.* સમયને અગ્ય વચન બોલનાર કદાચ બૃહસ્પતિ હોય તે પણ તે કેવળ અસન્માનને પામે છે એટલું જ નહીં પરંતુ અપ્રિયપણાને પણ પામે છે, તેથી સમયને ઉચિત વચન બોલવું સારું છે. ૨૪. યોગ્ય વચન ફળ –
हितं मितं प्रियं काले, वश्यात्मा यो हि भाषते । स याति लोकानाहादहेतुभूतान्नृपाक्षयान् ॥ २५ ॥
વિષ્ણુપુરાણ, શ , ગ . હે રાજા ! પિતાના આત્માને વશ રાખનાર જે પુરુષ અવસરે હિતકારક, પરિમિત ( કામ જેટલું થોડું) અને પ્રિય વચન બોલે છે તે પુરુષ આનંદ આપવાના હેતુભૂત
Page #310
--------------------------------------------------------------------------
________________
વચન
( ૧૯૭૫ )
અને જેને ક્ષય નથી એવા લેકમાં (સ્વર્ગમાં ) જાય છે અથવા મોક્ષમાં જાય છે. ૨૫.
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने किं दरिद्रता ? ॥ २६ ॥
ચાળનોતિ, ૫૦ , ૦ ૨૮. મધુર વચન બેલવાથી સર્વ પ્રાણીઓ ખુશી થાય છે, તેથી તેવું જ વચન બેલવુ એગ્ય છે. શા માટે વચનમાં દરિદ્રના કરવી ? વચન તે હંમેશાં ઉદાર બેલવું જોઈએ. ૨૬.
જ
Page #311
--------------------------------------------------------------------------
________________
અવસ્થા ( પ્† )
કઇ અવસ્થામાં શુ કરવુ’—
प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् | तृतीये नार्जितो धर्मश्वतुर्थे किं करिष्यति ? || १ ॥
આવાકુવૃત્તિ, પૃ.
*
જે પુરુષે પહેલી વયમાં વિદ્યા ઉપાર્જન કરી ન હોય, બીજી વયમાં ધન ઉપાર્જંન કર્યું ન હેાય અને ત્રીજી વયમાં ધર્મ ઉપાર્જન કર્યાં ન હોય તે પુરુષ ચેાથી વયમાંવૃદ્ધાવસ્થામાં-શું કરી શકશે ?-અન્તકાળે આત્મસાધન શી રીતે કરી શકશે ? નહીં જ કરી શકે. ૧.
બાલ્યાવસ્થામાં શું શાભે—
मातुः स्तन्यं रजःक्रीडा, मन्मना वागलज्जता । શૈશવે માન્તિ નિર્દેતુ, હારૂં મોનઃ વિસ્તુઃ શ્રિયઃ || ૨ ||
માતાનું સ્તનપાન, ધૂળમાં ક્રીડા, કાલી-ખેાખડી વાણી, નિલજ્જપણું, કારણ વિનાનું હસવું અને પિતાની લક્ષ્મીને ભાગ : આ સર્વ માલ્યાવસ્થામાં જ શાભે છે. ૨. બાળકને કેમ ભણાવવું:—
बालः पुत्रो नीतिवाक्योपचारैः, कार्ये कार्ये यत्नतः शिक्षणीयः ।
Page #312
--------------------------------------------------------------------------
________________
અવસ્થા
( ૧૦૭૭ ).
लेखा लना याऽऽमपात्रे विचित्रा,
नासौ नाशं पाककालेऽपि याति ॥ ३॥
जननीतिशतक, (काव्यमाला गुच्छ १३), श्लो० १०. પુત્રને બાળપણમાં જ નીતિવાક્યના ઉપચારવડે દરેક કાર્યમાં યત્નથી ભણાવે જોઈએ, કારણ કે (માટીના ) કાચા વાસણમાં જે ચિત્ર વિચિત્ર રેખાઓ લાગી હોય તે પાકને વખતે પણ-એટલે નિંભાડામાં નાંખીને પકાવતાં પણ–નાશ પામતી નથી. ૩. યુવાવસ્થામાં ગર્વ ન કરો – परिभवसि किमिति लोकं, जरया परिजर्जरीकृतशरीरम् । एवं त्वमपि भविष्यसि, यौवनगर्व किमुद्वहसि ?॥ ४ ॥
|
સમાસ્વાતિi. જરા-વૃદ્ધાવસ્થાવ! જેનું શરીર જીણું થયેલું હોય એવા મનુષ્યને તું પરાભવ કેમ કરે છે? તું પણ એ જ થવાને છે. હાલમાં તને યુવાવસ્થા છે તેને ગર્વ તું કેમ કરે છે? ૪. કોને શાથી યૌવન મળે –
अर्थो नराणां पतिरङ्गनानां, ___ वर्षा नदीनामृतुराट् तरूणाम् । स्वधर्मचारी नृपतिः प्रजानां, गतं गतं यौवनमानयन्ति ॥ ५ ॥
વિમો, 1 ઇ, ઓ૦ ઈ. ધન મનુષ્યનું ગયેલું યૌવન પાછું લાવે છે, પતિ સ્ત્રીઓના ગયેલા યૌવનને પાછું લાવે છે, વર્ષાઋતુ નદીઓના
Page #313
--------------------------------------------------------------------------
________________
( ૧૭૮ )
, સુભાષિત-પદ્ય-રનાકર
ગયેલા યૌવનને પાછું લાવે છે, વસંતઋતુ વૃક્ષોનું ગયેલું યૌવન પાછું લાવે છે અને પિતાના ધર્મમાં રહેલે રાજા પ્રજાઓનું ગયેલું યૌવન પાછું લાવે છે. ૫. યુવાવસ્થાનું કાર્ય વૃદ્ધાવસ્થાનું સુખ
यौवनं प्राप्य सर्वार्थसार्थसिद्धिनिबन्धनम् । तत्कुर्यान्मतिमान् येन, वार्धके सुखमनुते ॥ ६॥
વિવેટિસ, ડ્રાણ ૭, ઋોડ ક. સવ પ્રજનના સમૂહને સિદ્ધ કરવામાં કારણભૂત એવી યુવાવસ્થાને પામીને બુદ્ધિમાન મનુબે તેવું કામ કરવું જોઇએ કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખ પ્રાપ્ત થાય. ૬. વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા સમાન
वदनं दशनविहीनं, वाचो न परिस्फुटा शक्तिः । विगता चेन्द्रियशक्तिः, पुनरपि बाल्यं कृतं जरया ॥७॥
મવભૂતિ શાચ, ક ૨, ૦ ૨૧. વૃદ્ધ મનુષ્યનું મુખ દાંત રહિત થયું, વાણીની શક્તિ સ્પષ્ટ ન રહી, અને ઇદ્રિની શક્તિ જતી રહી; તેથી વૃદ્ધાવસ્થાએ ફરીથી બાલ્યાવસ્થા કરી એવું દેખાય છે. હ. વૃદ્ધાવસ્થાની દુર્દશા– गात्रं सङ्कचितं गतिविगलिता भ्रष्टा च दन्तावलि
दृष्टिनश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते, हा! कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ॥८॥
વૈરાગત (મર્તરિ), રહો .
Page #314
--------------------------------------------------------------------------
________________
અવસ્થા
( ૧૯૭૯)
અહો ! મહાકષ્ટ છે કે વૃદ્ધ થયેલા પુરુષનું ગાત્ર સંકેચ પામે છે, ચાલવાની શક્તિ મંદ થાય છે, દાંતની શ્રેણી પડી જાય છે, નેત્રની દૃષ્ટિ નષ્ટ થાય છે, કાનની બધિરતા વધતી જાય છે, મુખમાંથી લાળ પડવા માંડે છે, બાંધવ જને તેના વાકયને આદર કરતા નથી, ભાયં સેવા કરતી નથી અને પુત્ર પણ શત્રુ જે થાય છે. ૮. जनयति वचोऽव्यक्तं वक्त्रं तनोति मलाविलं,
स्खलयति गति हन्ति स्थाम श्लथीकुरुते तनुम् । दहति शिखिवत्सर्वाङ्गानां च यौवनकाननं, गमयति वपुर्मानांवा करोति जरा न किम् ॥९॥
सुभाषितरत्नसन्दोह, श्लो० २१९. વૃદ્ધાવસ્થા વચનને અસ્પષ્ટ કરે છે–બરાબર બેલી શકાતું નથી, મુખને લાળથી વ્યાપ્ત બનાવે છે, ગતિને ખલના પમાડે છે, તેજને-સામર્થ્યને-હણે છે, શરીરને શિથિલ કરે છે, સર્વ અવયથી વિકસ્વર થયેલા યૌવનરૂપી વનને અગ્નિની જેમ બાળે છે, તથા છેવટ શરીરને પણ નાશ કરે છે. વૃદ્ધાવસ્થા મનુષ્યોને શું શું અનિષ્ટ નથી કરતી ? ૯. चलयति तनुं दृष्टेन्ति करोति शरीरिणां,
रचयति बलादव्यक्तोक्ति तनोति गतिक्षतिम् । जनयति जने नानानिन्दामनर्थपरम्परां, हरति सुरभि गन्धं देहाजरा मदिरा यथा ॥ १० ॥
મવિતરણરજદ, ૦ ૨૭મદિરાની જેમ વૃદ્ધાવસ્થા શરીરને પ્રજાવે છે, દૃષ્ટિને મિત કરે છે, બળાત્કારે અવ્યક્ત-અસ્પષ્ટ વચન બોલાવે છે, ચાલવામાં ખલના પમાડે છે, લોકમાં વિવિધ પ્રકારની
Page #315
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮૦ )
સુભાષિત-પ-રત્નાકર
નિંદા અને અનર્થની પરંપરાને પમાડે છે, તથા શરીરમાંથી સુગંધને નાશ કરે છે–દુર્ગધ ઉત્પન્ન કરે છે. ૧૦.
गलति सकलं रूपं लालां विमुश्चति जल्पनं, __स्खलति गमनं दन्ता नाशं श्रयन्ति शरीरिणः । विरमति मतिर्नो शुश्रूषां करोति च गेहिनी, वपुषि जरसा ग्रस्ते वाक्यं तनोति न देहजः ॥ ११ ।।
ગુમાવવાનો હો ૨૭૬ વૃદ્ધાવસ્થા વડે પ્રાણીઓનું શરીર વ્યાપ્ત થાય છે ત્યારે સમગ્ર રૂપ ગળી જાય છે-નાશ પામે છે, મુખમાંથી લાળ પડે છે, ચાલતાં ખલના પામે છે, દાંત પડી જાય છે, બુદ્ધિ વિરામ (નાશ) પામે છે, સ્ત્રી પણ સેવા કરતી નથી અને પુત્ર પણ કહ્યા પ્રમાણે કરતો નથી. ૧૧. વૃદ્ધાવસ્થામાં શું ન કરવું – न च विभूषणमस्य युज्यते,
न च हास्यं कुत एव विभ्रमः । अथ तेषु च वर्तते जनो
ध्रुवमायाति पगं विडम्बनाम् ॥ १२ ॥
1 પ્રારાકૂi, ya ૨૦૭, ૦ ૨.* વૃદ્ધ થયેલા આ જીવને વિભૂષણ-અલંકાર ધારણ કરવા ગ્ય નથી, તથા હાસ્ય કરવું યંગ્ય નથી, તે પછી વિલાસકીડા–તે કયાંથી જ યોગ્ય હોય ? છતાં વૃદ્ધાવસ્થાને પામેલે લેક તે વિભૂષાદિકમાં પ્રવર્તે છે, તેથી તે અવશ્ય મેટી વિડંબનાને પામે છે. ૧૨.
Page #316
--------------------------------------------------------------------------
________________
1 जीवित (६०)
[Lamxxxxx જીવિત સાફલ્ય ઉપાય –
पूजामाचरतां जुगत्रयपतेः सङ्घार्चनां कुर्खतां, तीर्थानामभिवन्दनं विदधतां जैन वचः शृण्वतां । सदानं ददतां तपश्च चरतां सत्त्वानुकम्पाकृताम्, येषां यान्ति दिनानि जन्म सफलं तेषां सुपुण्यात्मनाम् ॥१॥
धर्मकल्पद्रुम, पृ० ३९, श्लो० ६६. ( दे. ला. ) ત્રણ જગતના સ્વામી-તીર્થંકરની પૂજા કરતાં, સંઘનું વાત્સલ્ય કરતાં, તીર્થોનું વંદન કરતાં, જિનાગમનું શ્રવણ કરતાં, સુપાત્રદાન દેતાં, તપનું આચરણ કરતાં અને પ્રાણુંએના ઉપર દયા કરતા જે મનુના દિવસો જાય છે-નિગ• મન થાય છે, તે પુણ્યશાળીને જન્મ સફળ છે. ૧. जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः,
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ २॥
- सिन्दुरप्रकरण, श्लो० ९३. જિનેશ્વરની પૂજા, ગુરુની સેવા, પ્રાણુઓ ઉપર દયા, સુપાત્રદાન, ગુણને વિષે પ્રીતિ અને આગમનું શ્રવણ; આ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનાં ફળે છે. ૨.
Page #317
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮૨ )
સફળ જીવિતઃ––
वाणी रसवती यस्य भार्या पुत्रवती सती । लक्ष्मीर्दानवती यस्य, सफलं तस्य जीवितम् ॥ ३॥
૩૫મેશતજ્ઞળો, જુ૦૨, શ્લૉ૰ ૪૦ (વ. વિ. ×)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જેની વાણી રસવાળી-મીઠી હાય, જેની ભાર્યાં પુત્રવાળી અને સતી હાય, તથા જેની લક્ષ્મી દાનમાં અપાતી હાય તેવા પુરુષનું જીવિત સફળ છે. ૩.
स जातो येन जातेनापक्वानां पाचनं कृतम् । कर्मणां पाकघोराणां, विबुधेन महात्मना ॥ ४॥
તરવામૃત, સ્ને૦ ૧૨. બુદ્ધિમાન એવા જે મહાત્માએ
જન્મ પામેલા અને વિપાકને વિષે ભયંકર એવા કર્યાં કે જે ઉદયમાં આવ્યાં ન હાય તેમને હ્રદયમાં લાવીને ખપાવ્યા હાય છે તે જ ઉત્પન્ન થયા કહેવાય તેના જન્મ જ સફળ છે. ૪.
स पुमानर्थवज्जन्मा, यस्य नाम्नि पुरः स्थिते । नान्यामङ्गुलिमभ्येति, संख्यायामुद्यताऽङ्गुलिः ॥ ५ ॥ શિલાનુંનીય, સને ૧, ॰ દૂર.
જેનું નામ આગળ રહે છતે ગુણવાનની સંખ્યા-ગણુતરી કરવાને માટે ઊંચી કરેલી આંગળી ખીજી આંગળીને પામતી ન હેાય એટલે ગુણવાન પુરુષાની ગણતરી કરતી વખતે જેનું નામ પહેલી આંગળી ઉપર આવતુ હોય તે પુરુષના જન્મ સાર્થક-સફળ છે. ૫.
Page #318
--------------------------------------------------------------------------
________________
વેત
( ૧૦૮૩ )
परिवर्तिनि संसारे, मृतः को वा न जायते । સ નાતો ચેન નાતેન, યતિ વંશ:સમુન્નતિનું ॥ ૬ ॥ નીતિશતજ ( મતૃત્તિ); એ ર.
ચક્રની જેમ નિર ંતર ફરતાં આ સંસારને વિશે મરેલા એવા કયા જીવ ઉત્પન્ન થતા નથી ? પરંતુ જેના ઉત્પન્ન થવાથી પેાતાના વંશ ઉન્નતિને પામે તે જ પુરુષ જન્મ પામ્યા તે કૃતાથ છે. ૬.
चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः ।
वैरिमुक्तं च यद्राज्यं सफलं तस्य जीवितम् || ७ ||
જેને મનને અનુસરનારી ભાર્યા, વિનયવંત પુત્ર અને શત્રુ રહિત રાજ્ય હોય તેવુ જીવિત સફળ છૅ. ૭.
જીવિત અસાફલ્ય કારણ—
क्रोधो न्यक्कृतिभाजनं न विहितो नीतो न मानः क्षयं, माया नैव हता हताश नितरां लोभो न सङ्क्षोभितः । रे तीव्रोत्कटकूट चित्तवशग स्वान्त त्वया हारितं,
हस्ताप्तं फलमाशु मानवभव श्री कल्पवृक्षोद्भवम् ॥ ८ ॥ વૈરાગ્યશતત્ત ( પદ્માનz ), ઝે॰ ૨૮.
તીવ્ર અને મોટા કપટથી બુદ્ધિને વશ થયેલા હે અધમ અંતઃકરણ ! તે ક્રોધને તિરસ્કાર( પરાભવ )નું સ્થાન કર્યાં નથી, માનને ક્ષય પમાડ્યો નથી, માયાને હણી નથી, લેાલને અત્યંત શૈાન પમાડ્યો નથી ( નાશ કર્યાં નથી ); ( અર્થાત્ ક્રોધાદિક ચારે કષાયેાના નાશ કર્યાં નથી ) તેથી મનુષ્ય ભવ
Page #319
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
રૂપી ક૯૫વૃક્ષથી ઉત્પન્ન થયેલું ફળ કે જે હાથમાં પ્રાપ્ત થયું હતું તે (ચારિત્રરૂપી ફળ) તે તત્કાળ ગુમાવ્યું છે. ૮. बाल्ये मोहमहान्धकारगहने मग्नेन मूढात्मना,
तारुण्ये तरुणीसमाहृतहदा भोगेकसङ्गेच्छुना । वृद्धत्वेऽपि जराभिभूतकरणग्रामेण निःशक्तिना, मानुष्यं किल देवतः कथमपि प्राप्तं हतं हा मया ॥९॥
વૈરાગ્યશત (પાન), ૦ ૪૨ મૂઢ આત્માવાળે હું બાલ્યાવસ્થામાં મેહરૂપી મેટા અંધકારવાળા વનમાં મગ્ન થયે, યુવાવસ્થામાં સ્ત્રીએ મારા હૃદયનુ હરણ કર્યું તેથી તેના જ ભેગના એક સંગની ઈચ્છાવાળે થયે, અને વૃદ્ધાવસ્થામાં પણ જરાવડે ઇદ્રિને સમૂહ પરાભવ પામે તેથી શક્તિરહિત થે. આ રીતે આખી જંદગીમાં કોઈ પણ ધર્મ કે નહીં, તેથી કઈ પ્રકારે દેવગે પ્રાપ્ત થયેલા મનુષ્યભવને મેં વૃથા ગુમાવ્યું. તે ખેદની વાત છે. ૯. અફળ જીવિત –
जीवितेनाऽपि किं तेन, कृता यत्र न निर्जरा । વર્મળાં સવા વાડજ, સંસામારિ | ૨૦ ||
તરવામૃત, ર ૧૨. જે જીંદગીમાં સંસારને અસાર કરનાર કર્મની નિર્જરા ન કરી હોય અથવા સંવર ન કર્યો હોય તેવા જીવિતનું શું ફળ છે ? ૧૦.
Page #320
--------------------------------------------------------------------------
________________
જીવિત
( ૧૦૮૫ )
ન દેવપૂના ન ર પત્રપૂના, ન શ્રાદ્ધધર્મશ ન સાધુધ ! लब्ध्वाऽपि मानुष्यमिदं समस्तं,कृतं मयारण्यविलापतुल्यम् ॥११
મેં મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ દેવપૂજા કરી નહી, પાત્રની-સાધુની પૂજા કરી નહીં, શ્રાવકધર્મ પાળે નહીં, તથા સાધુધર્મ પણ પાળે નહીં, તેથી સવ, અરણ્યમાં વિલાપ કરવા જેવું, વૃથા ગુમાવ્યું. ૧૧.
दाने तपसि शौर्ये च, यस्य न प्रथितं मनः । विद्यायामर्थलामे च, मातुरुचार एव सः ॥१२॥
fહતો, મિત્રામ, દાન, તપ, શૂરવીરતા-પરાક્રમ, વિદ્યા અને ધનને લાલ, આટલી બાબતમાં જેનું મન પ્રસિદ્ધિને પામ્યું ન હોય, તે પુરુષ તેની માતાને માત્ર કહેવાને જ પુત્ર છે અર્થાત્ તેને જન્મ વૃથા છે. ૧૨. धिग् जीवितं शास्त्रकलोज्झितस्य, धिग्जीवितं चोद्यमवर्जितस्य । घिग जीवितं व्यर्थमनोरथस्य, धिग्जीवितं ज्ञातिपराजितस्य॥१३
નીતિરિત્ર (વિ), મો.૮૦. શાસ્ત્ર અને કળા રહિત પુરુષના જીવિતને ધિક્કાર છે, ઉદ્યમ રહિત પુરુષના જીવિતને ધિક્કાર છે, બેટા મને રથ કરનાર પુરુષના જીવિતને ધિક્કાર છે અને જ્ઞાતિથી પરાભવ પામેલા ( ભ્રષ્ટ થયેલા) પુરુષના જીવિતને ધિક્કાર છે. ૧૩,
Page #321
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮૬).
સુભાષિત-પદ્ય-નાકર
यस्मिन् रुटे भयं नास्ति, तुटे नास्ति धनागमः । निग्रहानुग्रहो न स्तः, स जातः कि करिष्यति ॥ १४ ॥
જેના કોધથી ભય નથી અને મહેરબાનીથી ધનની પ્રાપ્તિ નથી, તેમ જેનાથી નિગ્રહ-દંડ કે અનુગ્રહ-પ્રસાદ થતાં નથી તે પુરુષ કદાચ ઉત્પન્ન થયે-જપે તે પણ તે શું કરી શકશે ? કાંઈ પણ જન્મની સાથે ક્તા કરી શકશે નહીં.૧૪.
पुंसो यस्य गुरून यावदुपालम्भः प्रवर्तते । તા થયા મૃત્યુÍવિત સુત્રપમ / ૧ //
જે પુરુષને પિતાના ગુરુજન સુધી ઠપકો પ્રવર્તતે હોય (એટલે કે જે પુરુષ પિતાના બાપદાદાને પણ ગાળો ખવરાવતે હોય) તેવા પુરુષનું મૃત્યુ જ કલ્યાણકારક છે, અને તેનું જીવિત તે લજજાકારક છે. (આખા કુળને લજાવનાર તેવા પુરુષનું જીવિત વ્યર્થ છે.) ૧૫.
Page #322
--------------------------------------------------------------------------
________________
onninn લાંબું આયુષ્ય કોનું ન હોય –
लोष्ठमर्दी तृणच्छेदी, नखखादी च यो नरः । नित्योच्छिष्टः शचन्मूत्रैर्नेहायुविन्दते महत् ॥ १ ॥
महाभारत, शान्तिपर्व, अ० ११, श्लो० १८. જે મનુષ્ય માટીનાં ઢેફાં વગેરેનું મર્દન કરનાર, તૃણને છેદનાર, નખને ખાનાર એટલે દાંત વડે નખને કાપનાર અને વિઝા તથા મૂત્રવડે નિરંતર ઉચ્છિષ્ટ-અપવિત્ર હોય તે પુરુષ લાંબું આયુષ્ય ભગવતે નથી. ૧. આયુષ્યને નિય ક્ષય
રોજ કૃતિ રે વાર્તા, શારે સારું ? कुतः कुशलमस्माक्रमायुर्याति दिने दिने ॥ २॥
વાતા, મા પૃ. ૨૮ (ક. ૪) લેક મારી ખબર પૂછે છે કે તારા શરીરે કુશળ છે ? તેને હું જવાબ આપું છું કે-અમારે કુશળ ક્યાંથી હોય? કેમકે દિવસે દિવસે આયુષ્ય જતું રહે છે–એછું થાય છે. ૨. क्षणयामदिवसमासच्छलेन गच्छन्ति जीवितदलानि । इति विद्वानसि कथमिह गच्छसि निद्रावश रात्रौ १ ॥३॥
રચના (માસિક), પૃ. ર
Page #323
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
હે જીવ! ક્ષણ, પ્રહર, દિવસ અને માસ વગેરેના મિષથી આયુષ્યના દળિયાં જતા રહે છે એમ તું જાણે છે; છતાં રાત્રિને વિષે તું નિદ્રાને વશ કેમ થાય છે? જરા પણ પ્રમાદ કરે એગ્ય નથી. ૩. આયુષ્યની ચંચળતા –
विषयामिषलोलुब्धा मन्यन्ते शाश्वतं जगत् । आयुर्जलधिकल्लोललोलमालोकयन्ति न ॥ ४ ॥
રૂપરેશપ્રાસાર માગ ૨, પૃ. ૨૦. ( સ.) વિષયરૂપી માંસને વિષે અત્યંત લુબ્ધ થયેલા મનુષ્ય આ જગતને (જગતમાં રહેલા પદાર્થોને ) શાશ્વત (નિત્ય રહેનારું) માને છે, પરંતુ સમુદ્રના તરંગ જેવા ચપળ આયુષ્યને જોતા નથી–જાણતા નથી. ૪.
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदधं गतं, ___ तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः ।
शेषं व्याधिवियोगदुःखसहित सेवादिभिर्नीयते, - जीवे वारितरगचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् ॥५॥
વૈરાગત (મો ), ડો. જે. મનુષ્યના આયુષ્યનું પ્રમાણ સો વર્ષનું છે, તેમાંથી રાત્રિના ભાગનું અર્ધ ગયું. બાકીના અર્ધમાંથી બાળપણમાં અને વૃદ્ધપણામાં બીજું અર્ધ ગયું, બાકીનું જે અર્ધ રહ્યું તે વ્યાધિ અને વિયોગના દુઃખ સહિત પરની સેવા–નેકરીવગેરેમાં વ્યતીત થાય છે. આ રીતે જળના તરંગ જેવું અતિ ચંચળ છવિત હોવાથી પ્રાણીઓને સુખ કયાંથી હોય? ૫.
Page #324
--------------------------------------------------------------------------
________________
છે ક્ષાણિ (ર) છે ક્ષણિક વસ્તુ
मेघच्छाया खलप्रीतिर्नवसस्यानि योषितः। किञ्चित्कालोपभोग्यानि, यौवनानि धनानि च ॥१॥
નિઝરત્ર, પૃ. ૧, સે. ૨૨ મેઘની છાયા, લુચ્ચા પુરુષની પ્રીતિ, નવું ધાન્ય, સ્ત્રીઓ, યુવાવસ્થા અને ધન; આટલી વસ્તુઓ અ૫ કાળ જ ભેગવવા લાયક છે. ૧.
अभ्रच्छाया तृणादग्निः, खले प्रीतिः स्थले जलम् । વેપારી મિત્ર , વહેતે ગુડ્ડોમ | ૨ |
| ગુપયનશિપ, પૃ૦ રૂ. વાદળાંની છાયા, ઘાસને અગ્નિ, ખલા માણસની પ્રીતિ, કઠણ ભૂમિમાં પડેલું જળ, વેશ્યાની પ્રીતિ અને ખરાબ મિત્ર, આ છ પાણીના પરપોટાની જેમ ક્ષણમાં નાશ પામે છે. ૨. બધું અસ્થિર –
कस्य स्यान्न स्खलितं, पूर्णाः सर्वे मनोरथाः कस्य । कस्येह सुखं नित्यं, दैवेन न खण्डितः को वा १ ॥३॥
કયા પુરુષની ખલના થઈ નથી? કોના સર્વે મને રથ પૂર્ણ થયા છે? કેને નિત્ય સુખ છે? અને દેવે કેને ખંડિત કર્યો નથી ? ૩.
૧૮
Page #325
--------------------------------------------------------------------------
________________
ગોર ( ૧૨ )
શરીરની સાર્થકતા : તમઃ— ब्रह्मचर्येण तपसा निग्रहेणेन्द्रियस्य च । जपेन ध्यानमनाभ्यां प्राणायामैः समाधिना ॥ १ ॥ एतैस्तपोभिः कुरुते, नियतं कायशोषणम् । स सर्व लभते कामं, दुष्प्रापं नात्र संशयः ॥ २ ॥ मानसोल्लास. બ્રહ્મચર્ય, તપ, ઇંદ્રિયાને નિગ્રડ, જપ, ધ્યાન, મૌન, પ્રાણાયામ અને સમાધિ; આ સર્વ તપત્રડે જે પુરુષ અવશ્ય દેહનુ' શાષણ કરે છે, તે પુરુષ દુ:ખે કરીને પામી શકાય એવા પણ સર્વ મનોરથને-વાંછિતને પામે છે, તેમાં કાંઇ પણ સ્રશય નથી. ૧, ૨.
શરીરની અસારતાઃ—
यत्प्रातः संस्कृतं धान्यं, मध्याह्ने तद्विनश्यति । તટીયરસનિષ્પને, જાયે ા નામ સારતા ? ॥ ૨ ॥
જ્ઞાનવસમીથા, પૃ૦ ૨૧, સ્ને॰ ૧૨. (ચ. વિ. ગ્રં.)* જે ધાન્ય પ્રાતઃકાળે સંસ્કારિત કર્યું છે-રાંધ્યું છે, તે ધાન્ય મધ્યાહ્નકાળે વિનાશ પામે છે-બગડી જાય છે. તે તેવા ધાન્યના રસથી અનેલા આ શરીરને વિષે શા સાર છે ? તે અસાર જ છે. ૩.
Page #326
--------------------------------------------------------------------------
________________
શરીર
( ૧૦૯૧)
શરીરઃ ધર્મસાધન ઉપાય
रूपं तु धर्मस्य न साधनं हि, ___ मतं शरीरं मुनिभिः परन्तु । कुरूपभाजो बहवोऽपि लोका अनुत्तरं सिद्धिपथं प्रजग्मुः ॥ ४ ॥
ધર્મવિયોગમાઢા, એ. રૂ. રૂપ એ ધર્મનું મુખ્ય સાધન નથી, પરંતુ મુનિઓએ શરીરને જ ધર્મનું સાધન માનેલ છે ( અર્થાત્ શરીરથી તપઅનુષ્ઠાનાદિ કરી આત્મકલ્યાણ (ધમ ) કરી શકાય છે.), કારણ કે ખરાબ રૂપવાળા એવા ઘણા ય માણસે થયા છે કે જેઓ ( શરીરદ્વારા તપ કરી) અનુત્તર એવા મોક્ષના માર્ગે ગયા છે. ૪. શરીરઃ સુખદુઃખનું કારણ शरीरमेवायतनं मुखस्य,
दुःखस्य चाप्यायतनं शरीरम् । यद्यच्छरीरण करोति कर्म, तेनैव देही समुपाश्नुते तत् ॥ ५ ॥
મહામાત, શાતિપર્વ, ૩૦ ૨૭રૂ, સ્કા. રર. સુખ ભેગવવાનું સ્થાન શરીર જ છે, અને દુઃખ ભેગવવાનું સ્થાન પણ શરીર જ છે. પ્રાણ (જીવ) શરીરે કરીને જે જે કામ કરે છે, તે કર્મનું ફળ તે જ શરીરવડે જીવ ભગવે છે. પ.
Page #327
--------------------------------------------------------------------------
________________
સુભાવિત-પદ્ય-રસ્તાકર
मृत्युर्जरा च व्याधिव, दुःखं चानेककारणम् ।
અનુપત્ત યા છે, જિ સ્વસ્થ જ્ઞ વિસિ ? || ૬ || મહામાત, શાન્તિવર્ષ, ૧૦ ૨૭૪, જો રૂ.
( ૧૦૯૨ )
હે જીવ! જ્યારે આ શરીરને વિષે મૃત્યુ, જરા, વ્યાધિ અને અનેક કારણવાળાં દુઃખા રહેલાં છે, ત્યારે તું જાણે સ્વસ્થ હાય એમ કેમ બેસી રહ્યો છે? ૬.
શરીર માટે પાપ ન કરવું— पुष्णासि यं देहमघान्यचितयं
स्तवोपकारं कमयं विधास्यति ।
कर्माणि कुर्वन्निति चितयायति, जगत्ययं वंचयते हि धूर्तराट् ॥७॥
અધ્યાત્મપદુમ, આધિાર •, પૃ. ૪ર, જૉ છું.
પાપને અણુવિચારતા તુ જે શરીરને પાષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? ( તેથી તે શરીર માટે હિં'સાદિક ) કર્યાં કરતાં, આવતાં કામને વિચાર કર. આ શરીરરૂપ ધૂતારા પ્રાણીને દુનિયામાં છેતરે છે. ૭. શરીરના રક્ષણના ઉપદેશઃ—
शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीरात् स्रवते धर्मः, पर्वतात् सलिलं यथा ॥ ८ ॥ રૂપફેનપ્રાસાનૢ, માન ૨, પૃ૦ ૨૦૪ (પ્ર. સ.) ધર્મથી યુક્ત હોય તો આ શરીરનું નિરંતર પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, કેમકે જેમ પર્વતમાંથી જળ ઉત્પન્ન થાય છે તેમ શરીરમાંથી ધર્મ ઉત્પન્ન થાય છે. ૮.
Page #328
--------------------------------------------------------------------------
________________
ANKA KIER
આના ( ૪ )
PAMADAX
:
ઉત્તમ, મધ્યમ, અધમ આજીવિકાઃ-
उत्तमा बुद्धिकर्माणः, करकर्मा च मध्यमः । अधमाः पाद कर्माणः, शिरः कर्माऽधमाधमः ॥ १॥
શ્રાદ્ધવિધિ, પૃ૦ ૮૭, ( આમ્મા. સ.)*
બુદ્ધિથી કાર્ય કરનારા પુરુષા ( અધિકારીએ ) ઉત્તમ છે, હાથથી કાર્ય કરનાર (લેખકેા) મધ્યમ પુરુષ છે, પગથી કમ કરના-૫ (કાસદીયા) અધમ પુરુષો છે અને મસ્તકથી કર્મ કરનારા-મજૂર અધમાધમ છે. ૧.
આજીવિકા માટે શું નથી કરાતું
अस्य दग्धोदरस्यार्थे, किं न कुर्वन्ति पण्डिताः ? | वानरीमित्र वाग्देवीं, नर्तयन्ति गृहे गृहे । २ ॥
-
આ બળેલા-અધમ ઉદરને માટે થઇને પંડિતે શું નથી કરતા ? કેમકે તેઓ પેાતાની સરસ્વતીને વાનરીની જેમ ઘેર ઘેર નચાવે છે. ૨.
Page #329
--------------------------------------------------------------------------
________________
મૂળ ( ૨: )
કાણ શાથા શાભે ?
मायया राजते वेश्या, शीलेन कुलबालिका । न्यायेन मेदिनीनाथः, सदाचारतया यतिः ॥ १ ॥ વાયરતા ( પદ્માનંવ), ≈ા ૬.
વેશ્યા માયાવડે શાલે છે, કુલીન સ્ત્રી શીલવડે શેલે છે. રાજા ન્યાયવડે શાલે છે અને યતિ સદાચારવર્ડ શેલે છે. ૧.
वो हि सप्तेः परमं विभूषणं, नृपाङ्गनायाः कृशता तपस्विनः । द्विजस्य विधैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रचलोपजीविनः || २ ||
૩૧નપ્રાસાનૢ ( માત્રાન્તર ), મા॰ ૪, ૬૦ ૨૭.
અશ્વનું ભૂષણ વેગ છે, રાજાની રાણી અને તપસ્વીનુ ભૂષણ શરીરની કૃશતા છે. બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા જ છે, સુનિનું ભ્રષણ ક્ષમા છે તથા શસ્રના બળથી જીવનારા પુરું. હતુ ભૂષણ પરાક્રમ છે. ૨.
कोकिलानां स्वरो रूपं स्त्रीणां रूपं पतिव्रतम् ।
9
विद्या रूपं कुरूपाणां, क्षमा रूपं तपस्त्रिनाम् || ३ ॥
वृद्धचाणक्यनीति, अध्याय ३, श्लो० ९.
કોયલનુ રૂપ મધુર સ્વર છે, સ્ત્રીઓનુરૂપ પતિવ્રત છે, કદ્રુપા માણસનું રૂપ વિદ્યા છે અને તપસ્વીઓનુ રૂપ ક્ષમા છે. ૩.
Page #330
--------------------------------------------------------------------------
________________
(ace4)
पण
गुणो भूषयते रूपं, शीलं भूषयते कुलम् | सिद्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम् ॥ ४ ॥ वृद्धचाणक्यनीति, अ० ८. लो० १४.
સિદ્ધિ
ગુણા રૂપને શેાભાવે છે, શીલ કુળને શાલાવે છે, વિદ્યાને શાલાવે છે અને ભાગ ધનને શેલાવે છે. ૪. नागो भाति मदेन कं जलरुहैः पूर्णेन्दुना शर्वरी,
शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैर्मन्दिरम् । वाणी व्याकरणेन हंसमिथुनैर्नद्यः सभा पण्डितैः,
सत्पुत्रेण कुलं नृपेण वसुधा लोकत्रयं तेजसा ॥ ५॥ ज्ञानप्रकाश ( कालीदास ) तरङ्ग ५, श्लो० १०९. હાથી મદવડે શેલે છે, પાણી કમળવડે શેાલે છે, પૂર્ણિ માના ચંદ્રવડે રાત્રી શેાલે છે, શીલવડે સ્રી શાલે છે, વેગવડ અશ્વ શેાભે છે, નિર ંતર ઉત્સવડે મંદિર शोले छे, व्याકરણવડે વાણી શોભે છે, 'સના જોડલાવડે નદીએ શેાભે છે, પડતાવડે સભા શાભે છે, સારા પુત્રવડે કુળ શાલે છે, રાજાવડે પૃથ્વી શોભે છે અને તેજપ્રતાપવડે ત્રણ લેાક શોભે છે. ५. मणिना चलयं वलयेन मणिर्मणिना वलयेन विभाति करः । कविना च विभुर्विभुना च कविः, कविना विभुना च विभाति सभा ॥ ६ ॥ शशिना च निशा निशया च शशी, शशिना निशया च विभाति नभः। पयसा कमलं कमलेन पयः, पयसा कमलेन विभाति सरः । ७ । रसतरङ्गिणी (हरिभट्ट), श्लो० ४४, ४५. મણુિવડે કોંકણુ म शोले छे. તથા મણિ અને કોંકણુ એ નેવર્ડે હાથ લે છે. કવિ
•
અને
Page #331
--------------------------------------------------------------------------
________________
( ૧૦૯૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વડ રાજા અને રાજા વડે કવિ શેાલે છે તથા રાજા અને કવિ એ બન્ને વડે સભા શાલે છે. ચદ્રવડે રાત્રિ અને રાત્રિવડે ચદ્ર શોભે છે, તથા ચંદ્ર અને રાત્રિ એ અનેવર્ડ આકાશ શોભે છે. જળવડે કમળ અને કમળવડે જળ શાલે છે, તથા જળ અને કમળ એ બન્નેવડે સરાવર શોભે છે. ૬. ૭.
वसुधाऽऽभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानलक्ष्मीः । જામના દ્વાન, તાનામાં મુત્ર ૨ ૫ ૮ || ૩૫વેગડિનો, ૪૦ ૨. (ય. વિ. શ્રંદ્ર )
પૃથ્વીનું આભૂષણુપુરુષ છે, પુરુષનું આભૂષણુ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણુ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે. ૮.
यद्राज्यं न्यायसम्पन्नं, यच्छक्तिः शमशालिनी । यौवनं शीलरम्यं यत, तद्दग्धं शर्करान्वितम् ॥ ९॥
સૂનાવટો, તો, ૪૮૬, (આત્મા. સ.)
ન્યાય ચુકત જે રાજ્ય હોય, શમતાવડે શે।ભતી જે શક્તિ હોય અને શીળવડે શેલતુ જે યૌવન હોય, તે સવ દૂધમાં સાકર નાંખ્યા જેવું ઉત્તમાત્તમ છે. ૯.
प्रभुर्विवेकी धनवांश्च दाता, विद्वान् विरागी प्रमदा सुशीला । तुरङ्गमः शस्त्रनिपातधीरां
भ्रमण्डलस्याभरणानि पञ्च ॥ १० ॥
સ્વામી વિવેકવાન હોય, ધનવાન દાતાર હાય, વિદ્વાન પુરુષ વૈરાગ્યવાન હાય, સ્રી સારા શીલવાળી હાય અને
Page #332
--------------------------------------------------------------------------
________________
( ૧૦૯૭ )
અશ્વ શાસ્ત્રને ઘા સહન કરવામાં ધીર હોય, તે આ પાંચ પૃથ્વીમંડલનાં આભૂષણ રૂપ છે. ૧૦. કેણ કયાં શેભે– हंसो विभाति नलिनीदलपुञ्जमध्ये,
सिंहो विभाति गिरिगह्वरकन्दरासु । जात्यो विभाति तुरगो रणयुद्धमध्ये, विद्वान् विभाति पुरुषेषु विचक्षणेषु ।। ११ ।।
રામાયણ, મુદ્રા, રહો૧૨. હંસ કમલની લતાના પાંદડાના સમૂહની મધ્યે શોભે છે, સિંહ પર્વતની વચ્ચેના ભાગમાં રહેલી ગુફાને વિષે શોભે છે, જાતિવંત અશ્વ રણભૂમિને વિષે શોભે છે તથા વિદ્વાન માણસ વિચક્ષણ પુરુષની મથે શોભે છે. ૧૧. કેણુ કયાં ન શોભે – हंसो न भाति बलिभोजनवृन्दमध्ये,
गोमायुमण्डलगतो न विभाति सिंहः । जात्यो न भाति तुरगः खरयूथमध्ये, विद्वान् न भाति पुरुषेषु निरक्षरेषु ॥ १२ ॥
વર્તાવ્ય, ગ, , છો. ૨૦ હંસ કાગડાઓના સમૂહની મધ્યે રહ્યો હોય તો તે શેલનો નથી,સિહ શિયાળીયાના ટોળામાં રહ્યો હોય તે તે શોભતે નથી, જાતિવંત અશ્વ ગધેડાના ટેળા મધ્યે રહ્યો હોય તો તે શોભતે નથી અને વિદ્વાન માણસ નિરક્ષર ( મૂર્ખ ) પુરુષની મધ્યે શેભતે નથી. ૧૨.
Page #333
--------------------------------------------------------------------------
________________
અષરવ (6)
સાચું અંધત્વ: –
एकं हि चक्षुरमलं सहजो विवेक___ स्तद्वद्भिरेव सह संवसतिद्वितीयम् । एतद्द्वयं भुवि न यस्य स तत्वतोऽन्ध
स्तस्यापमार्गचलने खलु कोऽपराधः ? ॥ १॥ મનુષ્યને સ્વાભાવિક વિવેક જ એક નિર્મલ નેત્ર છે, અને વિવેકવાળા પુરુષની સાથે જે વસવું તે બીજું નેત્ર છે. આ બે નેત્ર પૃથ્વીમાં જેને ન હોય તે તે તત્વથીવાસ્તવિકપણે અંધ જ છે. આ અંધ માણસ કુમાર્ગે ચાલે તે તેમાં તેને શો અપરાધ છે ? (અંધ માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને અપરાધ નથી. ) ૧. આંધળો જીવતે છતાં મરેલે –
जीवमेव मृतोऽधो यस्मात्सर्वक्रियासु परतन्त्रः । नित्यास्तमितदिवाकरस्तमोऽधकारार्णवनिमग्नः ॥२॥
મારાજાસૂત્રવૃત્તિ, go ૨૦, શ્રદ્ધા છે.* અંધ પુરુષને જીવતા છતાં મરેલે જ સમજ, કેમકે તે સર્વ કાર્યમાં પરાધીન હોય છે. તેને તે નિરંતર સૂર્ય અરત પામેલે જ છે, તેથી તે ગાઢ અંધકારરૂપી સમુદ્રમાં ડૂબેલો જ છે. ૨.
Page #334
--------------------------------------------------------------------------
________________
અંધત
( ૧૦
)
અંધત્વ: વૈરાગ્ય કારણ –
लोकद्वयव्यसनवनिविदीपिताङ्ग___ मन्धं समीक्ष्य कृपणं परयष्टिनेयम् । को नोद्विजेत भयकृजननादिवोग्रात, कृष्णाहिनकानिचितादिव चान्धगर्तात ? ॥ ३ ॥
સાચા સૂત્રવૃત્તિ. p. ૨૦. ર્ડા. ૨૪ બને લેકના કષ્ટરૂપી અગ્નિવડે જેનું અંગ પ્રદીપ્ત થયેલું છે, જે અત્યંત દીન છે અને જે અન્ય જનરૂપી યષ્ટિવડે દોરવા લાયક છે એવા અંધને જોઈને જેમ મહા ઉગ્ર અને ભયને કરનારા જન્મથી તથા જેમ કૃષ્ણ સર્પવડે વ્યાસ એવા અંધ-ઊંડા ખાડાથી લેક ઉદ્વેગ પામે છે તેમ કણ ઉદ્વેગ ન પામે ? ૩. કાણનિંદા -- काणो निमग्नविपमानतदृष्टिंरकः,
शक्तो विगगजनने जननातुगणाम् । यो नैव कस्यचिदुपैति मन:प्रियत्व. मालेख्यकर्मलिखितोऽपि किमु स्वरूपः ? ॥ ४ ॥
ઝાઝારાકૃત્રy 2૨૦, ૦ ૨૪ જેની દૃષ્ટિ-કીકી વિષમ કે ઉન્નત સ્થાનમાં ડબિ ગઈ હોય એટલે આંખનો ડે પિતાના સ્થાનથી આઘે પાછો હોય એ એક કાણે માણસ જ જન્માદિકથી આતુર-પીડિત થયેલા મનુબેને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં શક્તિમાન છે, કેમકે તે કાણે ચિત્રને વિષે આળેખાયેલો હોય તે પણ તે કોઈના મનને પ્રિય લાગતું નથીતે પછી સાક્ષાત્ કાણે માણસ અપ્રિય લાગે તેમાં શું કહેવું ? ૪.
Page #335
--------------------------------------------------------------------------
________________
6 વરિત્ર (૭) % %
% બધિરત્વ નિંદા
स्वकलत्रबालपुत्रकमधुरवचःश्रवणबाह्यकरणस्य । बधिरस्य जीवीतं किं जीवन्मृतकाकृतिधरस्य ॥ १ ॥
મારા સૂત્રવૃત્તિ, પૃ.૨૦, ગો.૨ * બધિર માણસ પોતાની સ્ત્રી અને બાલ્યાવસ્થાવાળા પુત્રના મધુર વચનના શ્રવણથી રહિત હોય છે, તેથી જીવતા છતાં મરેલાની આકૃતિને ધારણ કરનાર એવા તે બધિરનું જીવિત શું કામનું છે ? નિષ્ફળ છે. ૧. બધિરત્વ : મરણ સમાનાधर्मश्रुतिश्रवणमङ्गलवर्जितो हि,
लोकश्रुतिश्रवणसंव्यवहारबाह्यः । f૪ નીવત ધિરો સર યશ શાળ્યા, स्वप्नोपलब्धधननिष्फलतां पयान्ति ॥ २ ॥
મારરાષ્ટ્રસૂત્રવૃત્તિ, પૃ.૨૦, વો..* ધર્મશાસાના શ્રવણરૂપી મંગળથી રહિત અને લેક કૃતિના શ્રવણથી પ્રાપ્ત થયેલા વ્યવહારથી રહિત એ બધિર મનુષ્ય, કે જેના શબ્દો સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ નિષ્ફળ તાને પામે છે, તે શું આ જગતમાં (સાચે જ) જીવતે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
માસ ( ૮ )
સ્વભાવ અપરિવર્તનીયઃ—
न काकाः शुक्लतां यान्ति, मराला न च कृष्णताम् । शुनः पुच्छं न सारल्यं, स्वभावो दुस्त्यजो मतः ॥ १ ॥
- મુને હિમાંશુ ય. કાગડાઓ સફેદપણાને પામી શકતા નથી અને હંસ કાળાપણાને પામી શકતા નથી. વળી કુતરાની પૂંછડી સીધી થઈ શકતી નથી, (કેમકે) સ્વભાવ કોઈ પણ રીતે છોડી શકાતો નથી. ૧. મધ્યમ સ્વભાવ રાખવે –
મૃતક પરિમવું (વ) નિત્ય, વૈર તીર્ય નિત્યાદા उत्सृज्यैतद्वयं तस्मान्मध्यां वृत्ति समाश्रयेत् ॥२॥
માનવત, ર૫ રૂ, દર ૨. ર૦ ૨૦. અત્યંત કમળ સ્વભાવ રાખવાથી નિરંતર બીજાથી પરાભવ થાય છે, અને અત્યંત તીક્ષણ-ઉગ્ર રહેવાથી નિરંતર લકો સાથે વેર થાય છે, તેથી તે બન્નેને ત્યાગ કરી મધ્યમ વૃત્તિને-સ્વભાવને આશ્રય કર. ૨. જાતિસ્વભાવની વિશેષતા –
सेव भूमिस्तदेवाम्भः, पश्य पात्रविशेषतः। आम्रो मधुरतामेति, तिक्ततां निम्बपादपः ॥ ३ ॥
याज्ञवल्क्यस्मृति, पूर्वभाग, श्लो० ६५.
Page #337
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સુભાતિ-પદ્ય -રત્નાકર
આંબા અને લીંબડાને ઊગવાની ભૂમિ એક જ છે, તેમને એક જ પાણીનું સિંચન પણ થાય છે, તે પણ જુએ કે પાત્રના વિશેષપણને લીધે એટલે ભેદને લીધે આંબે મધુર તાને પામે છે અને લીંબડો કડવાપણાને પામે છે. ૩.
स्त्रीजातो दाम्भिकता भीरुकता भूयसी वणिगजातो। रापः क्षत्रियजातो द्विजातौ पुनर्लोभः ॥ ४ ॥
શ્રાકૃતિક મળમૂત્રવૃત્તિ, g૦ કરૂ, (રે. જા)* સ્ત્રાતિમાં માયા-કપટ રહેલું છે, વણિક જાતિને વિષે ભીરુતા (બીક) રહેલી છે, ક્ષત્રિય જાતિમાં ક્રોધ રહે છે અને બ્રાહ્મણ જાતિમાં જ રહે છે. આ સર્વે ને એ જ સ્વભાવ છે. ૪. જાતિસ્વભાવ કદી ન બદલાય – व्याघ्रस्तुष्यति कानने सुगहनां सिंहा गुहां सेवते,
हंसोऽह्नाय च पद्मिनी कुसुमितां गृधः स्मशानस्थलीम् । साधुः सत्कृतिमाधुमेव भजते नीचोऽपि नीचं जनं,
या यस्य प्रकृतिः स्वभाव जनिता केनापि न न्यज्यते ।।५।।
વાઘ વનમાં સંતોષ પામે છે, સિંડ અત્યંત ગહન ગુફાને સેવે છે, હંસ તકાળ ફૂલેલી કમલિનીને સેવે છે, ગીધ પક્ષી સ્મશાનની ભૂમિને સેવે છે, સજજન સારા પુણ્યશાળી સાધુ જનને જ ભજે છે અને નીચ માણસ નીચ માણસને જ
Page #338
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦૩)
ભજે છે. જેની જેવી સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ હોય તેવી જ તે રહે છે, તેને કઈ પણ તજી શકતું નથી. પ. कर्पूरधूलीरचितालबालः, कस्तूरिकाचर्चितदोहदश्रीः ।। कश्मीरनीरैरभिषिच्यमानः, प्राच्यं गुणं मुश्चति किं पलाण्डुः॥६॥
ડુંગળીને કયારે કપૂરની ધૂળને કર્યો હોય, કસ્તૂરીથી તેના દેહલા પૂર્ણ કર્યા હોય અને તેને કેસરનું પાણી પાવામાં આવ્યું હોય તે પણ તે ડુંગળી પોતાના પ્રથમના ગુણ-દુર્ગધને શું મૂકી દે છે?-જાતિસ્વભાવ જતું જ નથી. ૬. લેકસ્વભાવ : નવનવગુણરાગી – प्रथमदिवसचन्द्रः सर्वलोकैकान्द्यः,
मच सकलकलाभिः पूर्णचन्द्रो न वन्द्यः । अतिपरिचयदोषात् कस्य नो मानहानि
नवनवगुणरागी प्रायशः सर्वलोकः ॥७॥ પ્રથમ દિવસ(બીજ)ના ચંદ્રને બધા લોકે પ્રણામ કરે છે જ્યારે તે જ ચંદ્ર બધી કળાઓવડે યુક્ત હોય તે પણ (પુનમના દિવસે) કે તેને પ્રણામ કરતા નથી. અતિપરિચયના દોષથી તેના માનની હાનિ નથી થતી ? કારણ કે ઘણું કરીને બધા લોકો ( ને રવાભાવ) જ એવા હોય છે કે તે નવા નવા ગુરુ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. ૭.
Page #339
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
मधुकरगणश्वतं त्यक्त्वा गतो नवमल्लिकां, पुनरपि गतो रक्ताशोकं कदम्बवनं ततः । तदपि सुचिरं स्थित्वा तेभ्यः प्रयाति सरोरुहं, परिचितजनद्वेषी लोको नवं नवमीहते ॥ ८ ॥
માત્રામ્ય, સન ૭, ૧૦૮૬.
ભમરાના સમૂહ આંબાને ત્યાગ કરીને નવી મલિકા પાસે ગયા. ત્યાંથી રાતા અશોક વૃક્ષની પાસે ગયે. ત્યાંથી કદંબ વૃક્ષના વનમાં ગયેા. ત્યાં પણ ઘણા કાળ રહીને ત્યાંથી કમળ પાસે ગયા. ( એક ઠેકાણે સ્થિર રહ્યો નહીં. ) તે જ પ્રમાણે જણાય છે કે લેાકેા પરિચયવાળા જન ઉપર દ્વેષી અરુચિવાલા જ હોય છે તેથી તે નવા નવાને ઇચ્છે છે. ૮,
Page #340
--------------------------------------------------------------------------
________________
gછ00 0 0 0 0 0 0 PM 8 વિવાર (૬) હ
રોજ શું વિચારવું –
उत्थायोत्थाय बोद्धव्यं, महद्भयमुपस्थितम् । मरणव्याधिशोकानां, किमद्य निपतिष्यति ? ॥१॥
fહતા , ઢામ સો. ઇ. હમેશાં પ્રાતઃકાળે ઊઠી ઊઠીને કાંઈ પણ મેટે ભય પ્રાપ્ત થયે હોય તેમ જાણવું-વિચારવું કે આજે મરણ, વ્યાધિ કે શેકમાંથી શું આવી પડશે ? ૧.
જ વીર: નિ મિત્રાનિ, રો ફેશઃ સૌ ચામૌ? I कस्याहं का च मे शक्तिरिति चिन्त्यं मुहुर्मुहुः ॥२॥ .
વૃક્રવાજાનીતિ, શ્વાસ , ગો. ૧૮. અત્યારે મારે કયો કાળ છે ? મારા કયા મિત્ર છે (મારે સહાય કે છે )? મારો કો દેશ છે ? મારાં આવક–ખર્ચ કેવાં છે ? હું કોને છું ? અને મારી શક્તિ કેવી છે ? આ પ્રમાણે મનુષે વારંવાર વિચાર કર. ૨. વિચારપૂર્વક ક્રિયા કરવી:––
अविमृश्य कृतं कार्य, पश्चात्तापाय जायते । न पतत्यापदम्भोघौ, विमृश्य कार्यकारकः ॥ ३॥
Page #341
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે વિચાર કર્યા વિના કાર્ય કર્યું હોય તે તે પાછળથી સંતાપને માટે થાય છે, અને વિચાર કરીને કાર્ય કરનાર પુરુષ આપત્તિરૂપી સમુદ્રમાં પડતો નથી. ૩. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्य कारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः॥४॥
જિતાતાજુનીસ, ૨, ર૦ ૨૦. સહસા એટલે વિચાર કર્યા વિના કાર્ય કરવું યોગ્ય નથી, કેમકે અવિવેક એ મટી આપત્તિનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે તેને ગુરુને વિષે લુબ્ધ થયેલી સંપકાએ પિતે જ વરે છે–પ્રાપ્ત થાય છે. ૪. અવિચારી કાર્યફળ – सगुणमपगुणं वा कुर्वता कार्यजातं,
परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकतानां कर्मणामाविपत्ते
र्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ ५॥ પંડિત પુરુષે ગુણવાળું અથવા ગુણ વિનાનું કાર્ય કરતી વખતે પ્રયત્નથી તે કાર્યનું પરિણામ શું આવશે તેને પ્રથમ વિચાર કર, કેમકે અતિવેગથી-વિચાર કર્યા વિના કરેલા કાર્યને મરણ પર્યત હદયને દાહ કરનાર શલ્યના જે વિપાક-પરિણામ થાય છે. પ.
Page #342
--------------------------------------------------------------------------
________________
कार्य-कर्तव्य (७०)
કેવુ કાર્ય કરવું – सुहृद्भिराप्तैरसद्विचारित,
स्वयं च बुद्धया प्रविचिन्तिताक्षर( श्रय )म्। . करोति कार्य खलु यः स बुद्धिमान, ___ म एव लक्ष्म्या यशमां च भाजनम् ॥ १ ॥
. जैनपञ्चतन्त्र, पृ० १२५, श्लो. .४+ હિતકારક મિત્રોએ વારંવાર વિચારેલું અને પિતે પણ બુદ્ધિથી અત્યંત વિચાર્યું હોય એવું કાર્ય જે કરે છે તે બુદ્ધિમાન છે અને તે જ પુરુષ લક્ષ્મી અને યશનું સ્થાન છે. ૧.
अकृत्वा परमन्तापमगत्वा खलु नम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तद्बहु ।। २ ।।
व्यासदेव. જે અન્ય પ્રાણીને પીડા ઉત્પન્ન ન કરે, બીજા પાસે દીનતાથી નમ્રતા ન કરે, અને પુરુષના માર્ગને ત્યાગ ન કરે, તે પુરુષ ડું પણ સુકૃત કરે તે ઘણું જ છે. ૨. जानेन जीवलोके, द्वे चव नरेण शिक्षितव्ये । कर्मणा येन जीवति, येन मृतः मुगति याति ॥ ३ ॥
सूक्तमुक्तावलि, पृ०९, श्लो० ४७. (हि. हं.)*
Page #343
--------------------------------------------------------------------------
________________
( ૧૧૦૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
મનુષ્ય આ જીવલોકમાં ઉત્પન્ન થયા પછી બે જ બાબત શીખવાની છે. એક તે જે કર્મ કરવાવડે જીવિકા થાય, અને બીજું એ કે જે કર્મ વડે મર્યા પછી સુગતિમાં જવાય. ૩. यदाचरन्ति विद्वांसः, सदा धर्मपरायणाः । तदेव विदुषा कार्यमान्मनो हितमिच्छता ॥४॥
તારકુચર, ૩૦ ૦ ૦ ૪૨ ધર્મમાં તત્પર એવા વિદ્વાને નિરંતર જે આચરણ કરે છે તે જ પિતાના આત્માનું હિત ઇચ્છનાર વિદ્વાને કરવું જોઈએ. ૪. કેનું શું કર્તવ્ય –
राज्ञां प्रतापश्च सुनीतिमत्ता,
शिष्यस्य भक्तिश्च विनीतिमत्ता । गुरोहितैपिन्चमदोषवत्ता, मौनं मुनीनां प्रशमश्च धर्मः ॥ ५ ॥
| મુનિ મિશુવિના. પિતાનો પ્રભાવ જમાવ ( ધાક બેસાડવી) અને સામદામાદિ નીતિ-અથવા ન્યાયયુક્ત થવું તે રાજાઓને ધમે છે. ગુરુની ભક્તિ કરવી, તેમને વિનય કરવો એ શિષ્યનું કર્તવ્ય છે. શિષ્યનું હિત ચિંતવવું કરવું તથા પિતે આચારવિચારમાં પવિત્ર રહેવું, આદર્શ રહેવું એ ગુરુનું કર્તવ્ય છે અને બોલવાના કારણ વગર મૌન ધારણ કરવું (તથ્ય અને પથ્ય બેલવું) તથા શાંતિ ધારણ કરવી તે મુનિ-સાધુઓને ધર્મ છે. પ.
Page #344
--------------------------------------------------------------------------
________________
કાર્યકર્તવ્ય
( ૧૧૯)
यः क्षोणी निजकां न रक्षति मुदा वाच्यः स भूपो मृषा,
यः शिष्याय हितानि नोपदिशति प्रायो गुरुर्नेदृशः । नापत्यानि निजानि पालयति या माताऽपि सा कीदृशी,
को नामेष पिता न शिक्षयति यः पुत्रं हितार्थीभवन् ?॥६॥
ધર્મપમ, કૃ૦ . ડોઇ, (રે. ઝા.)*
જે હર્ષથી પોતાની પૃથ્વીનું રક્ષણ ન કરે તે રાજાને વૃથા કહેવું જોઈએ, જે શિષ્યને હિતને ઉપદેશ ન આપે તે ગુરુ જ ન કહેવાય, જે પિતાની સંતતિનું પાલન ન કરે તે માતા પણ કેવી ? તેને માતા જ ન કહીએ, તથા હિતકારક છતાં જે પુત્રને શિક્ષા ન આપે તે પિતા પણ શાનો? તે પિતા જ ન કહેવાય. ૬. જેનોનું કર્તવ્ય – विचार्य सम्यक् समयस्य पद्धति, युक्त्याऽनुभूत्या च समन्तताद् भुवि। सुश्रावकैः साधुगणेः सुसाधनैः, प्रचारणीया जिनधर्मभावना ॥७॥
| મુનિ હિમાંશુઝિય. યુક્તિ તથા અનુભવથી જમાનાને અને આગમને વિચારી (ઓળખી) સાચા શ્રાવક તથા સાધુઓએ સારા ઉપાયે વડે જગતમાં ચોમેર જૈનધર્મની ભાવના ફેલાવવી જોઇએ-શાસનની વૃદ્ધિ કરવી જોઈએ. ૭.
Page #345
--------------------------------------------------------------------------
________________
સુભાવિત-પદ્ય-રત્નાકર
( ૧૧૧૦ )
કન્ય શા માટે કરવું:
―
अर्जनीयं कलावद्भिस्तत्किञ्चिज्जन्मनाऽमुना | ध्रुवमासाद्यते येन शुद्धं जन्मान्तरं पुनः ॥ ८ ॥
•
ધમઝુમ. વૃજ '', માઁ॰ ૭૪. (ૐ. હ્રા. ) કળાવાન-પડિત પુરુષોએ આ આખા જન્મવડે કરીને એવું કાંઇક-પુણ્ય ઉપાર્જન કરવું કે જેથી બીજા ભવમાં શુદ્ધ જન્મ પ્રાપ્ત થાય. ૮.
मासँग्टभिरह्ना च पूर्वेण वयमायुषा । तत्कर्तव्यं मनुष्येण येनान्ते सुखमेधते ॥ ९ ॥ ચાકુમૂત્ર, ૫૦ ૨૦૨, lo o
મનુષ્યે આઠ માસડે, દિવસવડે, પહેલી વયવડે અને સમગ્ર આયુષ્યવડે એવું કાય કરવું જોઇએ કે જેથી તેને અંતે સુખ પામે. ( એટલે મનુષ્યે આડ માસ એવું કાર્ય કરવુ કે પાછળના ચામાસાના ચાર માસ સુખે જાય, દિવસે એવું કામ કરવુ` કે રાત્રિ સુખમાં જાય, પહેલી વયમાં એવું કરવુ. કે વૃદ્ધાવસ્થા સુખે જાય અને આખી જિંદગી એવું કામ કરવું કે મર્યા પછી પરભવમાં સુખ થાય.) ૯.
दिवा यामचतुष्केण, कार्य किमपि तन्नरैः ।
નિશ્ચિન્તથૈર્યન, યામિન્યાં મુખ્યતે મુલમ્ ॥ શ્॰ || વિવવિજ્ઞાન, ઉચ્છ્વાસ ૭, 1૦ ૨.
મનુષ્યાએ દિવસના ચાર પહેારમાં એવું કાંઇક કાર્ય
Page #346
--------------------------------------------------------------------------
________________
કાર્યકર્તવ્ય
( ૧૧ ) કરવું જોઈએ કે જેથી રાત્રિએ સુખે કરીને નિશ્ચિત હદયવાળા થઈને સૂઈ રહેવાય. ૧૦. પરમ કર્તવ્ય –
धर्म सत्यं श्रुतं न्याय्यं, महती प्राणिनां दयाम् । નિહામણાä 1, યત્નાતક પરિમા | ?? |
મામાત, રાજપ, કર, કરો૮૨. ધર્મ, સત્ય, કૃત ( શાસ્ત્ર), ન્યાય, પ્રાણી પરની મેટી દયા, અવક્રતા અને શઠતારહિતપણું: આટલી બાબતને યત્નથી શોધવી (મેળવવી ). ૧૧.
मयि भक्तो जनः सर्व इति हृष्येन साधकः । મથ્યમો બનઃ સર્વ તિ વાપુનઃ |૨ |
વિવિરાર, સટ્ટાર ૨૨, ૨૦. ( આત્માની) સાધના કરનાર માણસ “ બધા માણસો મારા ભક્ત છે” એ ભાવનાથી ફૂલાઈ જતું નથી તેમજ “બધા માણસો મારા દુશ્મન છે” એ વિચારથી કોધ નથી કરતે. ૧૨. અકતવ્ય ન કરવું –
अकर्तव्यं न कर्तव्यं, प्राणः कण्ठगतैरपि । dવ શર્તવ્યું, કાળ: #Muસૈનિ || 3 |
શ્રાવિકાળ, g૦ રૂર. (મારા સ. )* જે કાર્ય કરવા લાયક ન હોય તે કાર્ય કઠે પ્રાણ આવે તે પણ મનુષ્યએ કરવું નહીં અને કંઠે પ્રાણ આવે
Page #347
--------------------------------------------------------------------------
________________
(૧૧૧૨) સુભાષિત-પદ્ય-રત્નાકર તે પણ જે કાર્ય કરવા લાયક હોય તે કાર્ય મનુષ્યએ કરવું જ જોઈએ. ૧૩. શુભ કાર્યમાં વિક્તઃ
श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्यापि यान्ति विनायकाः । १४ ॥
મોટા પુરુષોને પણ કલ્યાણનાં કાર્ય કરતાં ઘણું વિઘો આવે છે, પણ પાપના કાર્યમાં પ્રવર્તેલા પુરુષને તે વિદને કઈ પણ ઠેકાણે ચાલ્યા જાય છે અર્થાત્ તેમને વિન થતાં નથી. ૧૪. ધીમે કરવાનું કાર્ય
શનૈઃ ન્યિા ને વચા, નૈઃ તમતા शनैर्विद्या निर्वित्तं, पञ्चैतानि शनैः शनैः ।। १५ ।।
વધમાઢા, (ર ) ૦ ૭, દસ્ક્રો શરૂ માર્ગમાં ધીમે ધીમે ચાલવું જોઈએ, કંથા એટલે ઘણા કકડાને સાંધીને કંથા-ચાદર બનાવવી હોય તે તે ધીમે ધીમે બનાવવી જોઈએ, પર્વતના શિખર પર ચઢવું હોય તે ધીમે ધીમે ચઢવું જોઈએ, વિદ્યા ધીમે ધીમે ભણવી જોઈએ તથા ધીમે ધીમે ધન ઉપાર્જન કરવું જોઈએ. આ પાંચ બાબત ધીમે ધીમે કરવાની કહી છે. ૧૫. શીધ્ર કરવાનું કાર્ય –
आदानस्य प्रदानस्य, कर्तव्यस्य च कर्मणः । क्षिप्रमक्रियमाणस्य, कालः पिबति तद्रसम् ॥ १६ ॥
મમત, રાતિજ, જળ છે, ૨૮.
Page #348
--------------------------------------------------------------------------
________________
કાર્યકર્તવ્ય
( ૧૧૧૩)
કઈ પણ વસ્તુ ગ્રહણ કરવી હોય અથવા આપવાની હોય, તથા કોઈ પણ કાર્ય કરવા લાયક હોય, તે જે શીશ કરવામાં ન આવે તે તેને રસ કાળ પી જાય છે. ૧૬.
श्वःकार्यमद्य कुति, पूर्वाहे चापराह्निकम् । न हि मृत्युः प्रतीक्षेत, कृतं चास्य न वा कृतम् ॥ १७॥
શ્રાવિધિ, પૃ. ૨૨ આવતી કાલે જે કાર્ય કરવાનું હોય તે આજે જ કરી લેવું, અને બપોર પછી કરવાનું કાર્ય સવારમાં જ કરી લેવું, કારણ કે “આનું કાર્ય સમાપ્ત થયું છે કે નહીં?” તે બાબત મૃત્યુ રાહ જોતું નથી.-વિચાર કરતું નથી. ૧૭. કર્તવ્યભ્રષ્ટતા ફળ –
अपार्थलामा कलकण्ठता तव,
शिशुन् यतो विभ्रति काकपक्षिणः । मन्येऽन्यपुष्टाऽसि ततः छविस्तव, Mા કમિ, વિર્દિોષતઃ || ૧૮
मुनि हिमांशुविजय. હે કોયલ! તારે મધુર સ્વર નકામે છે કેમકે તારાં બચ્ચાંએનું પાલન પણ કાગડા જેવા પક્ષિઓ કરે છે (તું નથી કરી શકતી). પોતાનાં સંતાન તરફ આટલી બેપરવાઈ રાખવાના કલંક( પા૫ )થી તારી કાંતિ-શ્યામ થઈ છે. વિધાતાના દેશથી તારી કાંતિ કાળી નથી થઈ. ૧૮.
Page #349
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કાર્યસિદ્ધિ-ઉપાય
इन्द्रियाणि च संयम्य, बकन्तु पण्डितो नरः । देशकालबलं ज्ञात्वा, सर्वकार्याणि साधयेत ॥ १९ ॥
રાજયનીતિ. ૪૦ ૬ ૦ ૨૭. ઈદ્રિયોને નિયમમાં રાખી બગલાની જેમઈદ્રિયોને વશમાં રાખીને પંડિત માણસે દેશ, કાળ અને બળને જાણને સર્વ કાર્યો સાધવો. (કઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આ સર્વને વિચાર કરી કાર્ય કરે તે તે સિદ્ધ થાય છે.) ૧૯.
तत्किञ्चिदष्टभिर्मासैः, कार्य कर्म विवेकिना । एकत्र स्थीयते येन, वर्षाकाले यथासुखम् ॥ २० ॥
વિવાર, ડટ્ટાર ૭, ૭ ૩૨. વિવેકી પુરુ આઠ માસમાં એવું કઈક કર્મ કરવું કે જે કર્મ કરવાથી વર્ષાકાળના ચાર માસ સુધી એક ઠેકાણે સુખપૂર્વક રહી શકાય. (મતલબ કે આખા વર્ષમાં એકાદ પણ સત્કાર્ય થઈ જાય તે આખું ચતુર્માસ આનંદપૂર્વક પસાર કરી શકાય છે.) ૨૦. દુષ્કાર્ય ફળ
अकृताखण्डधर्माणां, पूर्वजन्मनि जन्मिनाम् । सापदः परिपच्यन्ते, गरीयस्योऽपि सम्पदः ॥ २१ ।।
नलविलास नाटक જેઓએ પૂર્વ જન્મમાં અખંડિત એટલે નિરંતર ધર્મ ન કર્યો હોય તે મનુષ્યની મેટી સંપદાઓ પણ આપત્તિ સહિત જ પરિપાક પામે છે એટલે કે મેટી સંપદાઓ પ્રાપ્ત થઈ હોય તે પણ તેમને વચ્ચે વચ્ચે કષ્ટ આવ્યા જ કરે છે. ૨૧.
Page #350
--------------------------------------------------------------------------
________________
000 wwwsing
गुण (७१)
occomocmoamweao गुएन। महिमा:
विभवे सति सन्तोषः, मंयमः सति यौवने । पाण्डित्ये सति नम्रत्वं, हीरोऽयं कनकोपरि ॥ १ ॥
सूक्तरनाल, श्लो० ४८८. (आत्मा. स ) વૈભવ છતાં તેષ હોય, યૌવન છતાં સંયમ હેય અને વિદ્વત્તા છતાં નમ્રતા હોય, તે તે સુવણે ઉપર જડેલા हीरा समान छ. १.
गुणैरेव महत्त्वं स्यान्नाङ्गेल वयसाऽपि वा । दलेषु केतकीनां हि, लघीयस्सु सुगन्धता ॥ २ ॥
श्राद्धप्रतिक्रमणवृत्ति, पृ० ९१: ( दे. ला.)* ગુણથી જ મોટાઈ પ્રાપ્ત થાય છે, પરંતુ મોટા શરીરવડે કે મે વયવડે મોટાઈ પ્રાપ્ત થતી નથી; કેમકે કેતકીના પાંદડાં અત્યંત નાનાં છે તે પણ તેમાં સુગંધતા રહેલી છે. ૨ कौशेयं कृमिजं सुवर्णमुपलाढुर्नाऽपि गोलोमतः,
पकात्तामरसं शशाङ्क उदधेरिन्दीवरं गोमयात् । काष्ठादग्निरहेः फणादपि मणिगोंपित्ततो रोचना, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना ? ॥३॥
जनपञ्चतन्त्र, पृ० ११, श्लो० ७०*
Page #351
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
કૃમિમાંથી રેશમ ઉત્પન્ન થાય છે, પત્થરમાંથી સુવર્ણ ઉત્પન્ન થાય છે, ગાયના રૂંવાડામાંથી ધરા થાય છે, કાદવમાંથી ક્રમળ થાય છે, સમુદ્રમાંથી ચંદ્ર ઉત્પન્ન થાય છે, છાણમાંથી ઇંદીવર-કમળ ઉત્પન્ન થાય છે, લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, સપના ામાંથી મિણુ ઉત્પન્ન થાય છે, ગાયના પિત્તમાંથી ગારાચન ( ગારાચંદન ) ઉત્પન્ન થાય છે—આ સર્વનુ ઉત્પત્તિ સ્થાન સારું નથી તે પણ તે સર્વ ઉત્તમ વસ્તુ છે. તેથી સિદ્ધ થાય છે કે-ગુણી જતે પેાતાના ગુણના ઉદયથી જ પ્રસિદ્ધ થાય છે, જન્મથી શું ફળ છે ? ૩.
गुणेषु क्रियतां यत्तः, किमाटोपैः प्रयोजनम् । विक्रयन्ते न घण्टाभिगांवः क्षीरविवर्जिताः ॥ ४ ॥ પાસવ.
ગુણાને વિષે જ યત્ન કરવા યાગ્ય છે, આડંબરનું શુ પ્રયોજન છે ? કેમકે દૂધ વિનાની ગાય કાંઈ ગળે ઘંટા બાંધવાથી વેચાતી નથી-તેનું મૂલ્ય મળતુ નથી. ૪. ગુણ : માચી મેટાઇઃ
गुणैरुत्तुङ्गवां याति, नोचैरासनसंस्थितः । प्रासादशिखरस्थोऽपि, काकः किं गरुडायते ? ॥ ५ ॥
મનુષ્ય ગુણાવડે જ માટાઇને પામે છે, પણ ઊંચા આસન પર બેઠેલા હાય તેથી કાંઇ મોટાઈને પામત નથી; કેમકે પ્રાસાદના શિખર ઉપર રહેલા પશુ કાગડો શું ગરુડ જેવા થાય છે ? નહીં જ. ૫.
Page #352
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧૭ ). ગુણીને મહિમા – न हि भवति वियोगः स्नेहविच्छेदहेतु
जंगति गुणनिधीनां सजनानां कदाचित् । घनतिमिरनिबद्धा दूरसंस्थोऽपि चन्द्रः,
किमु कुमुदवतानां प्रेमभङ्गं करोति ? ॥ ६ ॥ આ જગતમાં ગુણના નિધિરૂપ સજજનોને વિયેગ કદાપિ સ્નેહના વિનાશનો હેતુ થતો નથી. જેમકે મેઘ-વાદળાંના અંધકારવડે ઢંકાયેલા અને દૂર રહેલે એ પણ ચંદ્ર શું પોયણાના વનને પ્રેમભંગ કરે છે ? નથી કરતે, તેમને વિકવર કરે જ છે. ૬.
गुणी गुणं वेत्ति न वेत्ति निर्गुणो
बली बलं वेत्ति न वेत्ति निर्बलः । पिको वसन्तस्य गुणं न वायसः,
વારી ૧ મિચ વર્ણન વિક ૭ | ગુણ માણસ ગુણને જાણે છે, નિર્ગુણ માણસ જાણત નથી, અને બળવાન માણસ બળને જાણે છે, પણ નિર્બળ માણસ જાણતું નથી; જેમકે કોયલ વસંતના ગુણને જાણે છે, પણ કાગડે જાણતા નથી, અને હાથી સિંહના બળને જાણે છે, પણ ઉદર જાણી શક્યું નથી. ૭. ગુણજ્ઞતા સાચી મહત્તા –
विरोधकालेऽपि विपक्षवर्गे,
सन्तं गुणांशं प्रविदन्ति चाहुः ।
Page #353
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
સુભાષિત-પત્ર-રત્નાકર
निष्पक्षतो ये मनुजास्त एव,
धन्याः प्रमान्या इति मे मतं भोः ॥ ८ ॥ ધર્મચિયામાજા, તાā૦ ૪.
જે વખતે વિરાધ ચાલી રહ્યો હાય તે વખતે પણુ દુશ્મનેાના નાના સરખા ગુણુને પણ પક્ષપાત વગર જે મનુષ્યો સમજે છે અને લેકે આગળ કહે છે તે જ મનુષ્યા ખરેખર ધન્યવાદને યાગ્ય છે તથા લેકેમાં પૂજ્ય છે, એમ મ્હારું માનવુ છે. ૮.
કાના કયા ગુણઃ—
गूढं च मैथुनं घाट, काले चालयसंग्रहम् । अप्रमत्तमविश्वास, पञ्च शिक्षेत वायसात् ॥ ९ ॥ મહામારત, જ્ઞાનવર્ષ, અન્યાય ૧૬, જૉ કર. કેઇ ન દેખે તેવું ગુપ્ત મૈથુન, ધૃષ્ટતા–નિડરતા, અવસરે નિવાસસ્થાન કરવું, પ્રમાદરહિતપણું અને અવિશ્વાસકોઇના પણ વિશ્વારા ન કરવા તેઃ આ પાંચ ગુણૢા કાગડા પાસેથી શીખવાના છે. ૯.
ગુણવાન થવુ':—
सर्वत्र निन्दासन्त्यागो वर्णवादस्तु साधुषु । આવન્યમથી, તંદ્વત્સત્ નમ્રતા | શ્॰ ||
સર્વ કાઇની નિંદાના ત્યાગ કરવા, સજ્જનેાની પ્રશંસા કરવી, આપત્તિને વિષે અત્યંત અીનતા રાખવી અને સપત્તિને વિષે નમ્રતા રાખવી. ૧૦.
Page #354
--------------------------------------------------------------------------
________________
ગુણ
(
૧૧૯ ).
સ્વગુણ નિર્ણય –
न गर्वः सर्वथा कार्यो, भट्टादीनां प्रशंसया । व्युत्पन्नश्लाघया कार्यः, स्वगुणानां तु निश्चयः ॥११ ।।
વિવરિત્રાસ, કાર ૮, સો રૂ૭. ચારણ, ભાટ વગેરેની પ્રશંસાથી ડાહ્યા માણસે બીલકુલ ગર્વ કરે નહીં, પરંતુ પંડિતએ કરેલી શ્લાઘાથી પિતાના ગુણને નિશ્ચય કર. ૧૧. ગુણું પ્રત્યેનું ખરાબ વર્તન –
निर्माया यः कृपालुर्यः, सत्यो यः सनयश्च यः । प्रायेण तत्र लोकस्य, क्लीववुद्धिर्विजृम्भते ॥ १२ ॥
નત્રિાસ, મદ ૨, સ્તોત્ર શરૂજે પુરુષ માયા રહિત હોય, દયાળુ હોય, સત્ય વચન બોલનાર હોય અને નીતિવડે યુક્ત હોય, તેના ઉપર પ્રાયે કરીને સામાન્ય લકે કલીબની બુદ્ધિ ધારણ કરે છે-આવા ગુણીને નપુંસક જેવા ગણે છે. ૧૨. ગુણ ફળ –
उद्यमं साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमः । षडेत यस्य विद्यन्ते, तस्य देवोऽपि शकते ॥ १३ ॥
હતા , (માધાપર), ો ર. ઉદ્યમ, સાહસ, ધર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ, આ છે જેને હેય છે તેનાથી દેવ પણ શંકા રાખે છે. ૧૩.
Page #355
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર ગુણાતીતનું સ્વરૂપ –
समदुःखसुखः स्वस्थः, समलोष्ठाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥ १४ ॥ मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । સ મપરિત્યાગ, ગુણાતીતઃ સ ચ | 2 //
માવા , ઘા ૨૪, ૦ ૨૪, ૨. જે સુખદુઃખમાં સમાન હોય, સ્વસ્થ ચિત્તવાળે હેય, પત્થર અને સુવર્ણને વિષે સમાન હોય, પ્રિય અને અપ્રિયને વિષે સમાન હોય, ધીરતાવાળે હાય, પિતાની નિંદા અને સ્તુતિને વિષે સમાન હોય, માન અને અપમાનને વિષે સમાન હોય, મિત્રપક્ષ અને શત્રુપક્ષને વિષે સમાન હોય તથા સર્વ આરંભને ત્યાગી હોય તે ગુણાતીત-સત્વ, રજસ અને તમસ્ એ ત્રણે ગુણેથી રહિત કહેવાય છે. ૧૪, ૧૫. સ્વ–પર ગુણષ –
कस्यापि चाग्रतो नैव, प्रकाश्यः स्वगुणः स्वयम् । ચતુઝન લુછોડી, વાવ્યઃ ગુણઃ પુનઃ II II
विवेकविलास, उल्लास ८, श्लो० ३१८. કેઈની પાસે પિતાને ગુણ પિતે પ્રકાશ-પ્રકટ કરે નહીં, પરંતુ બીજાને અલ્પ ગુણ હોય તે પણ તેને માટે કરીને કહે, ૧૮
Page #356
--------------------------------------------------------------------------
________________
६ दोष (७२) ४
કેનો કો દોષ –
देहस्य दृषणं तन्द्रा, कुमन्त्री राज्यदृषणम् । रूपस्य दृपणं जाड्यमधाम्यं नरदूषणम् ॥ १॥
हिङ्गुलप्रकरण, पृ० १, श्लो० ८. આળસ તે શરીરનું દૂષણ છે, ખરાબ મંત્રી રાજ્યનું દૂષણ છે, મૂખતા રૂપનું દૂષણ છે તથા અધાર્મિકપણું पुरुषनुषाय छे. १. સ્વ અને પારને દોષઃ
द्रष्टुं स्वदोषान् लोकानां, नैकमप्यस्ति लोचतम् । सन्ति लोचनलक्षाणि, परदोपविलाको ॥ २ ॥
महाभारत, विराटपर्व, अ० ३९, श्लोक ९९. માણસોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને પરના દેષ જોવા માટે તે લાખો નેત્ર હોય છે, અર્થાત્ પિતાના દેષ પોતે જાણતા નથી અને પરના દેવને જ જુએ છે. ૨.
दृष्टं किमपि लोकेऽस्मिन् , न निदोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्, विवृणुध्वं गुणान् बुधाः ॥ ३ ॥
Page #357
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
આ સંસારમાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી દેષ રહિત દેખાતા નથી, તેમ જ ગુણ રહિત પણ દેખાતા નથી, તે પછી હું ડાહ્યા પુરુષ! તમે દેને ઢાંકે અને ગુણેને પ્રકટ કરે. ૩. દરેકમાં દોષ હોય જ –
शशिनि खलु कलङ्कः कण्टकं पद्मनाले,
जलधिजलमपेयं पण्डित निर्धनत्यम् । दयितजनवियोगो दुर्भगत्वं सुरूपे, धनपतिकपणत्वं रत्नदोषी कृतान्तः ॥ ४ ॥
પરિ , ૨૭, રોગ ૨૭. ચંદ્ર સૌમ્યાદિક ગુણ સહિત છે છતાં તેમાં કલંકરૂપ દેષ છે, કમળનું નાળ સુગંધાદિક ગુણવાળું છે છતાં તેમાં કાંટારૂપ દોષ છે, સમુદ્રમાં ઘણું જળ છે પરંતુ તે પીવા લાયક નથી, પંડિતને વિષે વિદ્વત્તાદિક ગુણ છે પરંતુ તે નિધન હોય છે, પ્રિયજન હિતકર વગેરે ગુણવાળા હોય છે પરંતુ તેને વિયેગ થાય છે, માણસ સુંદર રૂપવાળો હોય છે પરંતુ તે દુર્ભાગી હોય છે, ઘણા ધનને સ્વામી હોય છે પરંતુ તે લેભી હોય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કેદેવ રત્નને વિષે કાંઈક પણ દેષ મૂકે જ છે. ૪.
Page #358
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
છ પ્રકારનાં સુખ – अर्थागमो नित्यमरोगिता च,
प्रिया च भार्या प्रियवादिनी च । વય પુત્રાથી ૧ વિદ્યા, પ ગવાક્ય મુનિ પાનન ! | ૨
હતોશ, પ્રતાવા, કા. ધનની પ્રાપ્તિ, નિત્ય નીરોગીપણું, વહાલી અને પ્રિય વચન બોલનારી ભાર્યા, વશમાં વર્તનારો પુત્ર અને ધનાદિક પ્રજનને સિદ્ધ કરનારી વિઘા : આ છ પદાર્થ હે રાજા ! જીવલેકને સુખકારક છે. ૧. आरोग्यमानृण्यमविप्रवासः,
मप्रत्यया वृत्तिरभीतिवासः । सर्भिमनुष्यैः सह सम्प्रयोगः,
પદ્ ર્નવાચ સુવાનિ રાજન ! | ૨ | આરોગ્ય-નરેગતા, દેવારહિતપણું-કરજરહિતપણું, પ્રવાસરહિતપણું, નીરાંતવાળી આજીવિકા-ધધ, ભય રહિન સ્થાનમાં વસવું અને પુરુષોની સાથે સંગતિ, હે રાજા ! આ છે જીવલેકનાં સુખ છે. ૨.
Page #359
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર સાચો સુખી –
स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथिता यः स निन्यसुखी ।। ३ ॥
ગમત, ઋા. ર૪૦. જે પિતાના શરીર ઉપર પણ રાગ કરતા નથી, શત્રુ ઉપર પણ દ્વેષ કરતો નથી અને રોગ, જરા તથા મરણના ભયથી હીતે નથી–અબાધિત રહે છે તે નિત્ય સુખી છે. ૩. અકાન્ત સુખ અલભ્ય – चन्दनतरुषु भुजङ्गा जलेषु कमलानि तत्र च ग्राहाः । गुणघातिनः खला इति भवन्ति न सुखान्यविनानि ॥ ४ ॥
તન્ન, પૃ૦ ૭૨. આ૦ ૨૭૭. ચંદનનાં વૃક્ષે સારાં છે પણ તેમાં સર્ષ રહેલા છે, જળને વિષે કમળે છે તે સારાં છે પણ તેમાં મગર વગેરે જીવ છે તથા ગુણ પુરુષો સારા છે પણ તેમના ગુણને ઘાત કરનારા બળ પુરુષે તેમની સાથે જ છે, આથી જણાય છે કે કોઈ પણ ઠેકાણે વિન વિનાનાં એકલાં સુખ હતાં નથી. ૪. સુખાભાસ : વૈિભવ – तृया शुष्यत्यास्ये पिवति सलिलं स्वादु सुरभि,
क्षुधातः सन् शालीन् कवलयति शाकादिकलितान् । प्रदीप्ते कामाग्नौ सुदृढतरमाश्लिष्यति वधू, प्रतीका व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ ५॥
વૈરાગ્યાતા (મર ), તા. ૨૯
Page #360
--------------------------------------------------------------------------
________________
સુખ
( ૧૧૨૫ )
મનુષ્ય પોતાનું મુખ તરશવડે સૂકાય છે ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધી જળ પીએ છે, ભૂખથી પીડા પામે છે ત્યારે શાક વગેરે સહિત ભાત વગેરેને ખાય છે તથા કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થાય છે ત્યારે સ્ત્રીને ગાઢ આલિંગન કરે છે. આ સરકારને આ સર્વ વાસ્તવિક રીતે જોતાં વ્યાધિને પ્રતીકાર (ઉપાય) જ છે, તેને મૂઢ માણસ સુખરૂપે માને છે તે તેની બુદ્ધિને વિપર્યાય છે–વિપરીત બુદ્ધિ છે. ૫. સુખદુઃખ અસ્થાયી – ये वर्धिताः करिकपोलमदेषु भृङ्गाः,
प्रोत्फुल्लपङ्कजरजःसुरभीकृताङ्गाः ।। ते साम्प्रतं विधिवशाद् गमयन्ति कालं, नि बेषु चार्ककुसुमेषु च देवयोगात् ॥ ६ ॥
વાગત (માતૃકાર), છત્તાં રૂ. વિકસ્વર કમળની રજવડે જેના શરીર સુગંધી કરાયાં છે એવા જે ભમરાઓ હાથીના ગંડસ્થળના મદજળને વિષે વૃદ્ધિ પામ્યા છે તે ભમરાઓ હાલમાં વિધિના વશથી લીબડા અને આકડાનાં પુણોને વિષે રહીને કાળને નિર્ગમન કરે છે ( કારણ કે સુખ કે દુઃખ સ્થિર હોતું નથી. ). ૬. करभदयिते ! यत्तत्पीतं मुदुर्लभमेनदा,
मधु वनगतं तस्यालाभे विरोपि किमुत्सुका ? ।
Page #361
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર कुरु परिचितः पिलोः पत्रे ति मरुगोचरजगति सकले कस्यावाप्तिः सुखस्य निरन्तग ? ॥ ७ ।।
अन्योक्तिमुक्तावली. હે ઉંટડી ! તે કોઈ એક વખત વનમાં રહેલું અત્યંત દુર્લભ જે મધ પીધું છે તે મધ ફરી ન મળવાથી તેમાં ઉત્સુક થઈને કેમ રૂએ છે? મરુદેશ(મારવાડ)માં રહેલા તારા અતિ પરિચયવાળા પીલુનાં પાંદડાંવડે તું સંતેષ પામ, કેમકે આ સમગ્ર જગતમાં નિરંતર સુખની પ્રાપ્તિ કરે છે ? ૭ સુખના ઉપાય – कृत्वाऽर्हतपदपूजनं यतिजनं नत्वा विदित्वाऽऽगमं,
हिन्वा सङ्गमधर्मकर्मठधियां पात्रेषु दत्त्वा धनम् । गत्वा पद्धतिमुत्तमक्रमजुपां जित्वाऽन्तराग्विज, स्मृत्वा पञ्चनमस्त्रियां कुरु कर क्रोडस्थमिष्टं सुखम् ॥८॥
સિઘળ, ઝો૯. હે ભવ્ય પ્રાણી ! જિનેન્દ્રના ચરણની પૂજા કરીને, સાધુ જનને વાટીને, આગમનું જ્ઞાન મેળવીને, અધમના કાર્યમાં નિપુણ બુદ્ધિવાળા પુરુષના સંગને ત્યાગ કરીને, સુપાત્રને વિષે ધનનું દાન આપીને, ઉત્તમ પુરુષના માર્ગમાં ચાલીને, અત્યંતર શત્રુઓને જીતીને તથા પંચ નમસ્કારનું સ્મરણ કરીને તું ઈચ્છિત સુખને હાથના મથે રહેલું કર (અર્થાત સુખની ઈચ્છા હોય તે આ સર્વ તું કર.). ૮.
Page #362
--------------------------------------------------------------------------
________________
સુખ
( ૧૧૨).
सर्वमङ्गलनिधौ हृदि यस्मिन् , सङ्गत निरुपमं सुखमति । मुक्तिशर्म च वशी भवती द्राक्, तं बुधा भजत शान्तरसेन्द्रम् ॥९॥
કદારમા રહો. ૨. સર્વ માંગલિકનો નિધાન એ શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને મોક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે માટે હે પંડિતે ! એવા શાંતરસને તમે ભજે.-સે–ભા. ૯.
कामः क्रोधस्तथा लोभो हो मानो मदस्तथा । पड्वर्गमुत्सृजेदेतं, यः सदा स सुखी भवेत् ॥ १० ॥ ઉત્તરાયફૂગા ( મહંમ ), g૦ ર૧ ( ૪)*
જે માણસ કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદગર્વઃ આ છ વર્ગને ત્યાગ કરે તે સદા સુખી થાય છે. ૧૦.
अहमतिर्गुरुप्रीतिविरतिनिजयोषिति ।
धर्मश्रुतिर्गुणासक्तिः, सद्यो यच्छति निवृतिम् ॥ ११ ॥ सूकरत्नावली (विजयसेनसरि) पृ० ४६, श्लो० ४८९.(आत्मा.स.)
અરિહંતને નમસ્કાર કરવા, ગુરુ ઉપર પ્રીતિ રાખવી, પિતાની સ્ત્રીને વિષે સંતેષ રાખવે, ધમના ઉપદેશનું શ્રવણ કરવું અને ગુણ ગ્રહણ કરવામાં આસક્તિ રાખવી-આ પ્રમાણે કરવાથી પ્રાણી શીગ્રપણે સુખને-મોક્ષને પામે છે. ૧૧.
सूक्तयो रामचन्द्रस्य, वसन्तः कलगीतयः । તિમિદાન, પતિ સટ્ટામૃદય: I ૨૨
Page #363
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
રામચંદ્રની મધુર વાણી, વસંત ઋતુ, મનહર ગીત, સ્વતંત્રપણું અને પ્રિયના સચેગ: આ પાંચ હર્ષની વૃષ્ટિ સમાન છે અથવા હર્ષને સરનાર-ઉત્પન્ન કરનાર છે. ૧૨. अहिंसा सत्यवचनं, सर्वभूतेषु चार्जवम् ।
क्षमा चैवाप्रमादश्च यस्यैते स सुखी भवेत् ॥ १३ ॥ મહામાત, નાન્તિર્ન, થાય ૨૨૭, અે॰ ૮. અRsિ'સા, સત્ય વચન, સર્વ પ્રાણીને વિષે સરલતા, ક્ષમા અને પ્રમાદરહિતપણું: આટલી બાબત જેને હોય તે માણુસ સુખી છે. ૧૩.
विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतां भजसि मानस मैत्रीम् । तत्सुखं परममंत्र परत्राप्यश्नुषे न यदभूत्तव जातु ॥ १४ ॥ આયામ કુમ, જો૦ ૮.
ક્ષણવાર
હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક પણ પરહિત ચિંતારૂપ મૈત્રીભાવ ભારીશ તે તને આ ભવ અને પરભવમાં એવુ સુખ મળશે કે જેવું તેં કદી પણ અનુભવ્યુ હશે નહિ. ૧૪.
निःसङ्गतामेहि सदा तदात्मन्नर्थेष्वशेषष्वपि साम्यभावात् । ras faar ! मत मूलं, शुचां सुखानां समतैव चेति ॥ ॥ १५ ॥ अध्यात्मकल्पद्रुमः अधिकार १६, श्लो० ३.
હે આત્મન્ ! સર્વ પદાર્થોં ઉપર સદા સમતા ભાવ લાવીને નિઃસગપણું પ્રાપ્ત કર ! હું વિદ્વન્ ! તું જાણી લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનુ મૂળ સમતા જ છે. ૧૫.
Page #364
--------------------------------------------------------------------------
________________
૬ ટુવ ( ૭૪ ) .
* * * * * * છ પ્રકારનાં દુઃખા– कुग्रामवासः कुजनस्य सेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । मूर्खश्च पुत्रो विधवा च कन्या, विनाऽग्निना सन्दहते शरीरम् ॥१॥
વધમાલ્ટા (વા ), H૦ ૨૨, રૂ. ખરાબ ગામમાં રહેવું, નઠારા માણસની સેવા, કુત્સિત ભોજન, ક્રોધી સ્ત્રી, મૂર્ખ પુત્ર અને અને વિધવા દીકરી એ બધાં આગ વિના શરીરને બાળી નાંખે છે. ૧. कुग्रामवासः कुनरेन्द्रसेवा,
कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, પ નીવારે નરણા મવતિ | ૨ |
શ્રાદ્ધપુળવિવા પૃ૨૪, ( મા. સ. )* કુગ્રામમાં વસવું, દુષ્ટ રાજાની સેવા કરવી, ખરાબ ભજન કરવું, ભાર્યાનું મુખ નિરંતર ક્રોધાયુક્ત હોય, ઘણી કન્યાઓ હોય અને દરિદ્રતા હોયઃ આ છ બાબતે આ
વેલકમાં જ નરકરૂપ છે-નરકના જેવી દુઃખદાયી છે. ૨.
Page #365
--------------------------------------------------------------------------
________________
(૧૧૩૦) સુભાષિત-પદ્ય-રત્નાકર કેને શું દુખરૂપमूर्योऽशान्तस्तपस्वी क्षितिपतिरलसो मत्सरी धर्मशीलो
दुःस्थो मानी गृहस्थः प्रभुरतिकृपणः शास्त्रभृद्धर्महीनः । आज्ञाहीनो नरेन्द्रः शुचिरपि सततं यः परामोपमोजी, वृद्धो रोगी दरिद्रः स च युवतिपतिर्धिग विडम्बप्रकारान् ॥३॥
નતિશત્ત (મહા), ર૦ ૮. તપરવી હોય છતાં મૂર્ખ અને ક્રોધી હોય, રાજા છતાં આળસુ હેય, ધર્મનું આચરણ કરતે હોય છતાં બીજા ઉપર મત્સર રાખતું હોય, ગૃહસ્થ હોય છતાં દુઃખી અને ગર્વિષ્ઠ હોય, સ્વામી છતાં કૃપણ હય, શાસ્ત્ર ભણેલો છતાં ધર્મની શ્રદ્ધા કે આચરણ રહિત હોય, રાજા છતાં આજ્ઞા રહિત હોય–તેની આજ્ઞા કેઇ માનતું ન હોય, નિરતર પવિત્ર છતાં પરનું અન્ન ખાતે હય, જુવાન સ્ત્રીને પતિ છતાં વૃદ્ધ, રેગી કે દરિદ્રી હોય આ સર્વ વિડંબનાના પ્રકારેને ધિક્કાર છે. ૩.
मुखों द्विजातिः स्थविरो गृहस्थः,
कामी दरिद्रो धनवांस्तपस्वी । वेश्या कुरूपा नृपतिः कदयों
लोके पडेतानि विडम्बनानि ॥ ४ ॥ બ્રાહ્મણ છતાં મૂર્ખ હોય, વૃદ્ધ છતાં ગૃહસ્થાશ્રમી હોય, દરિદ્ર છતાં કામી હોય, તપસ્વી છતાં ધનવાન હોય, વેશ્યા છતાં કુરૂપવાળી હોય અને રાજા છતાં કંજુસ હોય, તે આ
Page #366
--------------------------------------------------------------------------
________________
( ૧૧૩૧ ) છ જાતના મનુષ્યની આ છ જાતની અવસ્થાઓ જગતમાં વિડંબનાનાં સ્થાનરૂપ છે. ૪. સાચે દુખી –
ईयी घृणी त्वसन्तुष्टः, क्रोधनो नित्यशङ्कितः । परभाग्योपजीवी च, षडेते दुःखभागिनः ॥५॥
હિતોપદેશ, મિત્રામ, ૩૦ ૨. ઈષ્યવાન, નિર્દય, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાવાળો અને પરના ભાગ્યથી જીવવાવાળઃ આ છ મનુષ્ય દુઃખી છે. પ. સુખ દુઃખની વિપરીત બુદ્ધિા–
दुःखात्मकेषु विषयेषु सुखाभिमानः, ___ सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः । ... उत्कीर्णवर्णपदपङ्क्तिरिवान्यरूपा, सारूप्यमेति विपरीतगतिप्रयोगात् ॥ ६ ॥
__आचाराङ्गसूत्र, पृ० ९८, श्लो० १* - દુઃખના જ સવરૂપવાળા શબ્દાદિક વિષયને વિષે (મૂઢ પ્રાણીને) સુખનું અભિમાન થાય છે–વિષયેને સુખરૂપ માને છે, અને વ્રત-નિયમ વગેરે જે સુખરૂપ છે તેને વિષે દુઃખની બુદ્ધિ થાય છે–દુઃખરૂપ માને છે. જેમકે વિપરીત રીતે લખેલી વર્ણ અને શબ્દોની શ્રણિ વિપરીત ગતિના પ્રયોગથી સમાનપણને પામે છે. (એટલે કે જેમ છાપખાનાના ટાઈપ ઊંધા છે તેને કાગળ પર છાપવાથી સવળા પડે છે અને સવળા ટાઈ૫ હેાય તે ઊંધા પડે છે, અથવા
Page #367
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
આરિસામાં પ્રતિબિંબિત થયેલા અક્ષરો સવળા હોય તે ઊંધા દેખાય છે અને ઊંધા હોય તે સવળા દેખાય છે, તેમ મૂઢ માણસ દુઃખકર વિષને સુખકર અને સુખકર વ્રતાદિકને દુઃખકર માને છે. ) ૬. દુઃખમાં સારું પણ ખોટું થાય:
आपदामापतन्तीनां, हितोऽप्यायाति हेतुताम् । मातृजवा हि वत्सस्य, स्तम्भा भवति बन्धने ।। ७ ।।
હિતાવળ, મિત્રામ, ગોળ રૂ. આપત્તિ આવવાની હોય ત્યારે હિતકારક પુરુષ પણ તેનું કારણે થાય છે, કારણ કે વાછરડાને બાંધતી વખતે તેની માતાને (ગાયને) પગ જ ખીલારૂપ થાય છે. (દેતી વખતે ગાયને પગે વાછરડાને બાંધવામાં આવે છે.) ૭. દુઃખ કોને કહેવું –
सुहृदि निरन्तरचित्ते, गुणवति भृत्येऽनुवर्तिनि कलत्रे । स्वामिनि शक्तिसमेते, निवेद्य दुःखं सुखी भवति ॥ ८॥
તૈનાચત, g૦ ૨, ૨૦૧૭* અંતર રહિત-ભેદભાવ રહિત ચિત્તવાળા મિત્રની પાસે, ગુણવાન ચાકરની પાસે, અનુકૂળતાવાળી સ્ત્રીની પાસે અને શક્તિવાળા સ્વામીની પાસે મનુષ્ય પોતાનું દુઃખ નિવેદન કરી સુખી થાય છે. ૮.
Page #368
--------------------------------------------------------------------------
________________
દુખ
? ૧૧૩૩ ) દુખ : મિત્રની કસોટી –
मित्रस्वजनबन्धूनां, बुद्धधैर्यस्य चात्मनः । विपनिकषपापाणे, नरा जानाति सारताम् ॥ ९ ॥
aatવ. મનુષ્ય વિપત્તિરૂપી કસોટીના પત્થર ઉપર પોતાના મિત્રના, સ્વજનના, બંધુના, બુદ્ધિના અને પૈયના સારને જાણી શકે છે, અર્થાત જ્યારે વિપત્તિ આવે ત્યારે મિત્ર વગેરે સર્વની પરીક્ષા થાય છે. ૯. દુઃખનાં કારણે–
सर्वे जानन्ति जीवा हि, पापं दुःखस्य कारणम् । તથsfપ તેમ મુન્નતિ, પાપં સૌથલિનોરામ | ૨૦ |
| મુનિ હિમાંશુવિલા, પાપથી દુઃખ જન્મે છે એમ બધા લેક જાણે છે, તે પણ તે પાપને છોડતા નથી કે જે સુખને નાશ કરનાર છે, એ કેવી દુ:ખની વાત છે? ૧૦ जिनेष्वभक्तिर्यमिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसङ्गः। पित्राद्युपेक्षा परवञ्चनं च, सृजन्ति पुंसां विपदः समन्तात्॥११॥
ગામવપકુમ ધાર ૨૨, ૨૪૦ ૨૨. જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ ( તેમની અશાતના), સાધુઓની અવગણના, વ્યાપારાદિમાં અનુચિત પ્રવૃત્તિ, અધમને સંગ, માબાપ વગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી)
Page #369
--------------------------------------------------------------------------
________________
( ૧૧૩૪)
, સુભાષિત-પદ્ય-રત્નાકર
અને પરવંચન (બીજાને ઠગવું તે ) : આ સર્વ પ્રાણીને માટે ચોતરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે. ૧૧.
सर्वतोऽत्यन्तक्लेशानौ, दीन्यायभयङ्करे । माध्यस्थं दुष्करं शान्तिदुर्लभा च सहिष्णुता ॥ १२ ॥
| મુનિ હિમાંશુ વાય. ભયંકર અન્યાય અને કલેશાગ્નિ ચારે તરફ સળગી રહ્યો હોય તે વખતે તટસ્થવૃત્તિ, શક્તિ અને સહન કરવાની શક્તિ બહુ દુર્લભ થઈ જાય છે. ૧૨.
क्लेशलेशोऽपि यत्र स्यादस्याव्यभिचारिते। तत्र सिद्धिर्न कार्याो, न धर्मो न सुखं पुनः ।।१३।।
પોળમાત્રા, કર. જ્યાં શેડ પણ કલેશ-કંકાસ હોય, અસૂયા–અદેખાઈ અને વ્યભિચાર હોય છે ત્યાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી, કેઈ જાતને શુદ્ધ ધર્મ કરતું નથી તેમ કોઈ જાતનું ભવિષ્યમાં સુખ પણ મળતું નથી. (અર્થાત કલહઈર્ષ્યા અને પરસ્ત્રી પરપુરુષગમન કરનાર મનુષ્યને કોઈ પણ કાર્યમાં સફળતા, ધર્મ અને સુખ મળતાં નથી.) ૧૩.
Page #370
--------------------------------------------------------------------------
________________
*
सत्सङ्ग (७५)
५
सत्संग महिमा:
वरं नरकवासोऽपि, विद्वद्भिः सहितो मम । न नीचजनसम्पर्कः, सुरेन्द्रभुवनेष्वपि ॥१॥
जैनपञ्चतन्त्र, पृ. १६५, श्लो०१६८. વિદ્વાનોની સાથે મારે નરકમાં વાસ થાય તે સારે છે, પરંતુ દેવેંદ્રના વનને વિષે પણ નીચ પુરુષને સંબંધ થાય તે સારો નથી. ૧.
स्तोकोऽपि गुणिसंसर्गः, श्रेयसे भूयसे भवेत् । लवणेन किमल्पेन, स्वादु नान्नमनायत १ ॥ २ ॥
सूक्तरत्नावली, ग्लो० ३४. ગુણીજનને થડે પણ સંગ મેટા કલ્યાણને માટે થાય છે. શું શેડા લવણ(મીઠા )વડે અન્ન સ્વાદિષ્ટ થતું नथी थाय छे. २.
काचः काश्चनसंसर्गाद्धत्ते मारकी यतिम् । तथा सत्सभिधानेन, मूों याति प्रवीणताम् ॥ ३ ॥
हितोपदेश, प्रस्तावना, लो० ४१. સુવર્ણના સંગથી–સુવર્ણના ભૂષણમાં જડાવાથી કાચ પણ મરકત મણિની જેવી કાંતિને ધારણ કરે છે, તે જ
Page #371
--------------------------------------------------------------------------
________________
( ૧૧૩૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
પ્રમાણે પુરુષના સંગવડે મૂખ જન પણ નિપુણતાને પામે છે. ૩.
कल्पद्रुमः कल्पितमेव सूते,
सा कामधुक् कामितमेव दोग्धि । चिन्तामणिश्चिन्तितमेव दत्ते,
सतां हि सङ्गः सकलं प्रसूते ॥ ४ ॥ કલ્પવૃક્ષ કપેલી (મુકરર કરેલી) વસ્તુને જ ઉત્પન્ન કરે છે (આપે છે), કામધેનુ ગાય ઇચ્છિત વસ્તુને જ આપે છે અને ચિંતામણિ રત્ન ચિંતવેલી વસ્તુને જ આપે છે, પરંતુ પુરુષને સંગ તે ઉપરની સર્વ વસ્તુને આપે છે. ૪. સત્સંગઃ ઉન્નતિનું કારણ
महानुभावसंसर्गः, कस्य नोन्नतिकारकः । गङ्गाप्रविष्टं रथ्याम्बु, त्रिदशैरपि वन्द्यते ॥ ५ ॥
: ૩vશકાતાસૂર, માન 8, 9 ૭૮, ( સ.)*
મોટા પ્રભાવવાળા મહાત્માને સંગ કોને ઉન્નતિ કરનાર ન થાય ? (સર્વને ઉન્નતિ કરે છે ) જેમકે શેરીઓ વગેરેનું મલિન જળ ગંગા નદીમાં મળે છે ત્યારે તે જળ દેવેને પણ વંદન કરવા યોગ્ય થાય છે. પ.
महानुभावसंसर्गः, कस्य नोन्नतिकारणम् ? । पनपत्रस्थितं वारि, धत्ते मुक्ताफलश्रियम् ॥ ६ ॥
Page #372
--------------------------------------------------------------------------
________________
સત્સંગ
( ૧૧૩૭)
મહાપુરુષાને સંગ કેાને ઉન્નતિનું કારણુ નથી ? ( સર્વને ઉન્નતિ કરનાર છે ) જેમકે કમળના પાંદડા પર રહેલુ જળ પણ મુક્તાફળની લક્ષ્મી ( શાભા )ને ધારણ કરે છે. ૬. સત્સંગ : ગુણ કારણઃ—
सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताऽऽकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते, प्रायेणाधममध्यमोत्तमगुणः संवासतां जायते ॥ ७ ॥
'
અગ્નિમાં તપાવેલા લેાઢા ઉપર પાણીનું બિંદુ પડયું હોય તે તેનું નામ પણ રહેતું નથી, તે જ જળબિંદુ કમલિનીના પાંદડા ઉપર રહ્યું હોય તે તે મેતીની જેમ Àાલે છે, અને તે જ બિંદુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની મધ્યે પડયુ હાય તે તે ઉત્તમ માતીરૂપ જ અને છે. ઘણું કરીને અધમ, મધ્યમ અને ઉત્તમના ગુણુ સંવાસથી જ પ્રાપ્ત થાય છે. ૭.
સત્સ`ગ : સ દાયકઃ
हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् | प्रथयति यशो धत्ते धर्मं व्यपोहति दुर्गति, जनयति नृणां किं नाभीष्टं गुणोत्तमसङ्गमः ॥ ८ ॥ सिन्दुरप्रकरण, लो० ६६.
૨૧
Page #373
--------------------------------------------------------------------------
________________
(૩૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર ઉત્તમ ગુણીજનને સંગ કર્યો હોય તે તે દુબુદ્ધિને હરે છે, મેહને ભેદી નાંખે છે, વિવેકીપણાને કરે છે, પ્રીતિને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, ગુણના સમૂહને આપે છે, યશને વિસ્તારે છે, ધર્મને ધારણ-સ્થાપન કરે છે અને દુર્ગતિને નાશ કરે છે. મનુષ્યના કયા કયા ઇછિત પદાર્થને તે ઉત્પન્ન નથી કરત? સર્વ ઈષ્ટ વસ્તુને ઉત્પન્ન કરે છે. ૮.
तृष्णां छिन्ते शमयति मदं ज्ञानमाविष्करोति, नीति सूते हरति विपदं सम्पदं सचिनोति । पुंसां लोकद्वितयशुभदा सङ्गतिः सज्जनानां, किंवा कुर्यान फलममलं दुःखनिःशदक्षा ॥ ९ ॥
सुभाषितरत्नसन्दोह, श्लो० ४६०. આ ભવ અને પરભવમાં શુભને આપનારી સજજનેની સંગતિ તૃષ્ણાને છેદે છે, મદને-ગર્વને શમાવે છે, જ્ઞાનને પ્રગટ કરે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિપત્તિને હરે છે તથા સંપત્તિને એકઠી કરે છે. અથવા તે દુઃખને નાશ કરવામાં નિપુણ એવી સત્સંગતિ કયું નિર્મળ ફળ ન આપે ? સર્વ શુભ ફળ આપે છે. ૯. કેને સંગ કરે –
शुभोपदेशदातारो वयोवृद्धा बहुश्रुताः । कुशला धर्मशास्त्रेषु, पयुपास्या मुहुर्मुहुः ॥ १० ॥
विवेकविलास. उल्लास ८, श्लो० ३९८. શુભ ઉપદેશ આપનારા, વૃદ્ધાવસ્થાવાળા, બહુશ્રુત-ઘણું
Page #374
--------------------------------------------------------------------------
________________
સત્સંગ
( ૧૧૩૮ )
પરામ
* કહ્યું છે. સાથે સં
શાસ્ત્રને જાણનારા અને ધર્મશાસ્ત્રને વિષે નિપુણ એવા પુરુષે વારંવાર સેવવા લાયક છે. ૧૦. કેનો સંગ ન કરે –
यस्य न ज्ञायते शीलं, न कुलं न पराक्रमः । न तेन सङ्गति कुर्यादित्युवाच बृहस्पतिः ॥ ११ ॥
કાનપત્ર, પૃ. ૨રૂ૨, ૩૦ ૨૭. જેનાં શીલ (આચાર), કુળ કે પરાક્રમ જણાતાં– દેખાતાં ન હોય તેની સાથે સંગતિ કરવી નહીં, એમ બૃહસ્પતિએ કહ્યું છે. ૧૧. સત્સંગને ઉપદેશ –
दृष्टा चन्दनतां यातान्, शाखोटादीनपि द्रमान् । મય તતઃ વર્યા, મકર સં સહતિઃ | ૨૨ છે
વિઢિાર, ૩ણ્યાણ ૮, ૨૩૦ ૩૨૭. મલયગિરિ પર્વત ઉપર (ચંદનની સોબતથી) બીજા સાગ વગેરે ઝાડ પણ ચંદન જેવાં બની જાય છે, એ જોઈને (માણસ) મેટાની સેબત કરવી. ૧૨. સત્સંગનું ફળઃ–
भवन्ति सङ्गताः सद्भिः, कर्कशा अप्यकर्कशाः । किं चन्द्रकान्तश्चन्द्रांशुसंश्लिष्टो न जलं जहो ? ॥ १३ ॥
પૂરા ત્રસ્ટ, ગો. ૨૨. કઠોર મનુષ્ય પણ પુરુષના સંગથી કમળ થઈ
Page #375
--------------------------------------------------------------------------
________________
(૧૧૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર જાય છે. કઠોર એ પણ ચંદ્રકાંત મણિ શું ચંદ્રનાં કિરણના સંગથી જળને નથી મૂકતે? ( અર્થાત્ ચંદ્રના કિરણથી ચદ્રકાંત મણિમાંથી પાણી ઝરે છે–એટલે તે કોમળ થાય છે.) ૧૩.
लब्धुं बुद्धिकलापमापदमपाकर्तुं विहर्तुं पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधुक्तुिं धर्म समासेवितुम् । रोद्धं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं, चेचं चित्त ! समीहसे गुणवता सङ्गं तदङ्गीकुरु ॥१४॥
सिन्दुरप्रकरण, श्लो० ६७ હે ચિત્ત ! જે તારે બુદ્ધિના સમૂહને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની ઈચ્છા હોય, સજજનને માર્ગે ચાલવાની ઈચ્છા હોય, કીર્તિ મેળવવાની ઈચ્છા હોય, દુષ્ટપણને ત્યાગ કરવાની ઇરછા હેય, ધર્મ સેવવાની ઈચ્છા હય, પાપને ઉદય રોકવાની ઈચ્છા હોય અને સ્વર્ગ–મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તે તું ગુણવાનના સંગને અંગીકાર કર. ૧૪.
यदि सत्सङ्गनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु, पतिष्यसि पतिष्यसि ॥ १५ ॥
પરિવુ, વૃ૦ રૂ. જે તું સત્સંગમાં તત્પર થઈશ તે તું સારે થઈશ-સદ્ગતિ પામીશ, અને જે અસપુરુષની ગોષ્ઠીમાં પણ તે નીચે પડીશ એટલે નરકે જઈશ. ૧૫.
Page #376
--------------------------------------------------------------------------
________________
સત્સંગ
( ૧૧
)
શ્વર સર્વ શાë, વળી વાળી નાશ ની રા. पुरुपविशेष प्राप्ता भवन्ति योग्या अयोग्याश्च ॥ १६ ॥
કેનવા , ૦ ૨૪, ૮.* અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણુ, વાણી, પુરુષ અને સ્ત્રીઃ આ સર્વે વિશેષ પ્રકારના પુરુષને પામીને યંગ્ય તથા . અગ્ય થાય છે, એટલે કે સારા પુરુષને પામીને યુગ્ય થાય છે અને નઠારા પુરુષને પામીને અગ્ય થાય છે. ૧૬.
कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्माऽपि याति देवत्वं. महद्भिः सुपतिष्ठितः ॥ १७ ॥
હિરા , મિત્રત્રામ, સ્થા. ઇકીડો પણ પુષ્પના સંગથી પુરુષોના મસ્તક પર ચડે છે અને મહાપુરુષે પ્રતિષ્ઠા કરેલે પત્થર પણ દેવપણાને પામે છે. ૧૭.
उत्तमानां प्रसङ्गेन, लघवो यान्ति गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ १८ ॥
મરે. ઉત્તમ પુરુષના સંગથી નીચ પુરુષે પણ ગૌરવનેઆદરસત્કારને પામે છે. જેમકે પુષ્પની માળાના સંગથી સૂતરને દોરો પણ મસ્તક પર ધારણ કરાય છે. ૧૮.
मलयाचलगन्धन, विन्धनं चन्दनायते।। तथा सज्जनसङ्गेन, दुर्जनः सज्जनायते ॥ १९ ॥
માત્ર મલયાચળ પર્વતના ગંધવડે જ ઇંધન એટલે કાષ્ઠ ચંદનરૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે સજજન પુરુષના સંગથી જ દુર્જન માણસ સજજન થઈ જાય છે. ૧૯.
Page #377
--------------------------------------------------------------------------
________________
(૧૧૪૨ )
સુભાષિત-પરત્નાકર
तत्वं चिन्तय सततं चित्ते, परिहर चिन्तां नश्वरविते । क्षणमिह सज्जनसङ्गतिरेका, भवति भवार्णवतरणे नौका ॥२०॥ | હે જીવ! તું તારા ચિત્તને વિષે નિરંતર તત્વને વિચાર કર, નાશવંત એવા ધનની ચિંતાને ત્યાગ કર, આ જગતમાં ક્ષણવાર પણ સત્પરુષની સંગતિ થઈ હોય તે તે એક જ, સંસારરૂપી સમુદ્રને તરવામાં, નૌકા (વહાણ) સમાન થાય છે. ૨૦.
पण्डितैः सह साङ्गत्यं, पण्डितैः सह सङ्कथाः । Teતૈઃ સદ મિત્રત્વે, વળો નાવલીતિ | ૨૨
પંડિતેની સાથે સંગ કરનાર પંડિતની સાથે સારી કથા-વાતચીત કરનાર અને પંડિતેની સાથે મિત્રાઈ કરનાર મનુષ્ય કોઈ વખતે નાશ પામતે નથી. ૨૧.
यामस्ते शिवमस्तु रोहणगिरे ! मत्तः स्थितिप्रच्युता वर्तिष्यन्त इमे कथं कथमिति स्वमेऽपि मैवं कृथाः । भ्रातस्ते मणयो वयं यदि भवनामप्रसिद्धास्ततः, के शृङ्गारपरायणाः क्षितिभुजो नाङ्गीकरिष्यन्ति नः ॥२२॥
હે રેહણાચળ પર્વત! અમે જઈએ છીએ, તારું કલ્યાણ થાઓ. અને “મારાથી-મારી પાસેથી દર થયેલાં આ રને હવે શી રીતે વર્તશે? તેમનું શું થશે ?” એમ રવપ્નને વિષે પણ ન ધારીશ, કેમકે હે ભાઈ! જે અમે મણિએ તારા નામથી પ્રસિદ્ધ થયેલા છીએ તે શૃંગાર કરવામાં તત્પર એવા કયા કયા રાજાઓ અમને અંગીકાર નહીં કરે ? (સર્વ રાજાઓ અંગીકાર કરશે માટે તારે અમારી ચિંતા કરવા જેવું નથી.) ૨૨.
Page #378
--------------------------------------------------------------------------
________________
कुसङ्ग (७६ )
दुसंगनिद्याः
नैवास्ता मलयाद्रिकाननभुवः स्वच्छस्रवन्निर्झरास्तृष्णा मासु निवर्तते तनुभृतामालोकमात्रादपि । रुक्षध्वाक्षपरिग्रहो मरुरयं स्फारीभवन्नातप
स्वा एता मृगतृष्णिका हरिण ! हे नेदं पयो गम्यताम् ॥ १॥ अन्योकिमुकावली.
હે હરણ ! જેમાંથી નિળ પાણીનાં ઝરણાં ઝરતાં હોય એવી આ મલયાચળ પર્વતની ભૂમિ નથી, કે જે ભૂમિમાં માત્ર લેવાથી પણ પ્રાણીઓની તરશ દૂર થાય; પરંતુ આ તે ઠાર કાગડાઓએ અંગીકાર કરેલા મરુદેશ ( મારવાડ ) કે જેમાં સૂર્યના ઉગ્ર તાપ પડે છે. તેથી કરીને આ જે ( જળ જેવું) દેખાય છે તે તે ઝાંઝવાના જળ છે તેને તું
9
पान शु. १.
सन २:
भोत सुखेप्सा जगतीह विद्यते,
गौस्ते तदा त्वं भृणु वाचिकं मम ।
शूनां कदाचारवतां कुवाग्वतां,
कदापि काले मज मा समीपताम् ॥ २ ॥
मुनि हिमांशुविजय
Page #379
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪૪ )
સુભાષિત-પદ્ય–રતાકર
""
હે ગાયા ! જો તમને સુખની ઇચ્છા હોય તેા મારી એક વાત સાંભળા− ખરાબ આચારવાળા તથા ખાખ વાણીવાળા કૂતરાઓની પાસે કદી પણ જશે! કે રહેશે નહિ.” ૨. ત્યંત ! ત્યું સત્યર્દેશોન, ભીનીવિવેજ્ઞાન્ ।
तदा न काकनीडेषु, वसविद्धि गुणागुणान् ॥ ३ ॥ मुनि हिमांशुविजय.
હું હંસ ! તું સાચેા હંસ છે અને દૂધ-પાણીના વિવેક કરી શકે છે, તેા પછી તું કાગડાના માળામાં ન રહે (તેના સંગ ન કર અને ગુણ-અવગુણનું પારખુ* કર.) ૩. पतितैश्च कथां नेच्छेदासनं च विवर्जयेत् ।
पतितान्नं न रोचेत, पतितैर्न सहाचरेत् ॥ ४ ॥
મહામાત, રાન્તિત્ત્વ, ૧૦ ૭૬, t૦૮.
ભ્રષ્ટ મનુષ્યા સાથે વાત કરવી નહીં, તેની સાથે બેસવુ' નહીં, ભ્રષ્ટ મનુષ્યનું અન્ન લેવું નહીં અને ભ્રષ્ટ મનુષ્યાની સાથે ચાલવું નહીં. ૪.
કુસ’ગનું' કડવુ’ ફળઃ—
જાનૈ: સાદ્ધ નમન જૈન, શોમતે ચાયનીતિ ।
યત: હોમત વાસૌ, બિલ્લો લુટ્ટો ન જાળવત્ ॥ मुनि हिमांशुविजय.
કાગડા સાથે રહેનારા હંસ ગભરાય છે ને દુઃખી થાય છે, કારણકે તે બહુ કામળ હોય છે. કાગડા દુષ્ટ નથી હોતા. ૫
જેવા શ્રીઠા ને
Page #380
--------------------------------------------------------------------------
________________
કુસંગ.
( ૧૧૫)
सस्यमत्त्वाऽमृतस्यापि, दायिका आर्यसंस्तुताः । गावो जगत्पुनाना हा, पीडयन्ते दुर्वदैः श्वभिः ॥६॥
मुनि हिमांशुविजय. ઘાસ ખાઈને પણ દૂધ દેનારી, આર્ય લોકોથી સ્તવાયેલી અને જગતને પવિત્ર કરતી એવી ગાયને પણ ખરાબ વાણવાળા કુતરાઓ હેરાન કરે છે. ( એ જ પ્રમાણે ખરાબના કારણે સારાને સહન કરવું પડે છે ) ૬ सती विटैाधजनगी च, कला हिमांशोश्चविधुन्तुदेन । मत्तश्च विद्या कविता च मूर्खता हृदा दुख्यति रोरुदीति ॥७॥
| મુનિ હિમાંશુવિના. લુચ્ચા-લફંગાઓથી ઘેરાએલી સતી સ્ત્રી, શિકારીઓથી વિટાએલી ડરિણ, રાહુથી ગ્રસિત થએલી ચંદ્રની કળા (ચંદ્રિકા), ઉન્મત્ત મનુબેના હાથમાં ફસાએલી વિદ્યા અને મૂર્ખ મનુષ્યોથી વેણિત. થએલી (મૂર્ખાઓને સંભળાવાતી) કવિના હૃદયથી દુઃખી થાય છે અને રડે છે–આંસુ સારે છે. ૭.
दुर्जनेन ममं सख्यं, प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चागारः, शीतः कृष्णायते करम् ॥ ८ ॥
દિતાશ, મિત્રામ, તો ૮૦. દુર્જનની સાથે મિત્રાઈ કે પ્રીતિ કરવી યોગ્ય નથી, કેમકે અંગારો ઊન હોય તે તે બાળે છે અને ઠંડો હોય તે તે હાથને કાળા કરે છે. ( અર્થાતુ અંગારા જે દુર્જન માણસ રીઝે અથવા ખીજે તે તે બન્ને પ્રકારે દુઃખદાયી છે. ) ૮.
Page #381
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્યરત્નાકર
अहो दुर्जनसंसर्गान्मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन, मुद्गरैरभिहन्यते ॥ ९ ॥
( ૧૧૪૬ )
અહા ! દુનના સંગથી પગલે પગલે-ઠેકાણે ઠેકાણેમાનની હાનિ થાય છે; જેમકે લેઢાનેા સંગ થવાથી અગ્નિ પણ હુથાડાના માર ખાય છે. ૯.
शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गति, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । भ्रमयति मर्ति मानं हन्ति क्षिणांति च जीवितं, क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ॥ १० ॥
क्षेमेन्द्र कवि.
ખળ પુરુષના સંગ યશના નાશ કરે છે, કલેશને ઉત્પન્ન કરે છે, અશુભ્ર ગતિને બતાવે છે-પમાડે છે, મનુષ્યેાના ઉદ્દેગને તથા પ્રયાસને ઉત્પન્ન કરે છે, હાંસીપણાને પમાડે છે, બુદ્ધિને ભ્રમિત કરે છે, માનની હાનિ કરે છે, વિતને ક્ષય કરે છે તથા કલ્યાણુના સર્વ સમૂહને નાશ કરે છે. ૧૦.
Page #382
--------------------------------------------------------------------------
________________
૦
: -
.
:-
-: -
- - : — ૦૦
સંપ (૭૭)
:-
-
-
- -
૨૦૦
સંપઃ પ્રશંસા –
भिद्यन्ते भूधरा येन, धरा येन विदार्यते । संहतेः पश्यत प्रौढिं तृणैस्तद् वारिवारणम् । १॥
મામાત, સાત્તિપર્ણ, ૦ ૨૨, શેર ૨૭. જે પાણી વડે પર્વતે ભેદાય છે અને જે પાણી વડે પૃથ્વી તેડી નખાય છે, તે જ પાણીનું રોકાણ તૃણના સમૂહે કર્યું તે આ ઐયની મેટાઈ તે જુઓ. ૧. સંપઃ ઉન્નતિકારક – विस्मृत्य मेदभावान् स्वान्, त्यक्त्वा गर्वान् दुराग्रहान् । सम्भूय मानवाः ! सर्वे, तनुध्वं शासनोप्रतिम् ॥ २ ॥
| મુનિ નિરિકા. હે મનુષ્ય ! પોતપોતાના તુરછ ભેદભાવને ભૂલી જઈ, ખેટા અભિમાન તથા દુરાગ્રહને છેડી દઈ, બધા ય પ્રેમથી ભેગા થઈ–મળીને શાસનની-ધર્મની ઉન્નતિ કરે. ૨. સંપનો ઉપદેશ –
सम्भोजनं सङ्कथनं, सम्प्रश्नोऽथ समागमः । શાતિમિર સહ ગિ, ન વિરોધઃ કરન | જ્ઞાતિ (સગા-સંબંધી) સાથે જોજન કરવું, વાતચીત
Page #383
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
કરવી, કુશળ પ્રશ્ન કરે અને સમાગમ-સલાહસંપ કરા; પણ કદાપિ વિરોધ કરે નહીં. ૩. સંપની જરુર –
कुठारमालिकां दृष्ट्वा, द्रुमाः सर्वे प्रकम्पिताः । वृद्धेन कथितं तत्र, अत्र जातिर्न विद्यते ॥ ४ ॥
(કોઈ માણસ પાસે) કુડાડાના સમૂહને જોઈને સવ વૃક્ષે ( આ કુહાડાઓ અમને કાપી નાંખશે એવા ભયથી) કંપવા લાગ્યાં. તે વખતે એક વૃદ્ધ વૃક્ષે (તેમને ધીરજ આપતાં) કહ્યું કે-આ કુહાડાને વિષે હજુ આપણે જાતિ ભળી નથી–એટલે કે લાકડાના હાથા રહિત એકલા જ કુહાડા છે ત્યાં સુધી આપણને ભય નથી. (આ અન્યક્તિ છે. જ્યાં સુધી પોતાની જાતિને માણસ શત્રુ સાથે મળે ન હોય ત્યાં સુધી શત્રુ કાંઈ કરી શકતું નથી. ) ૪. સંપનું ફળ –
बहूनामप्यसाराणां, समुदायो जयावहः । तृणैरावेष्टयते रज्जुः, तया नागोऽपि बध्यते ॥ ५ ॥
જૈનપતઝ, p. ૮૮, સો રૂ ભલે અસાર વસ્તુ હોય તો પણ તેમના ઘણાને જે સમુદાય થયેલ હોય તો તે જયને આપનારો છે. જેમકે ( તૃણ અસાર વસ્તુ છે તથા પશુને ખોરાક છે તે પણ) તૃણ-તણખલાં–થી દોરડું શું થાય છે, અને તે દોરડા વડે મોટે મદોન્મત્ત હાથી બંધાય છે. ૫.
Page #384
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪૯)
अल्पानामपि कस्तूनां, संहतिः कार्यसाधिका । तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः ॥ ६ ॥
નાની વસ્તુને પણ સમૂહ એકત્ર થવાથી તે કાર્યને સાધનાર થાય છે, જેમકે ઘણું ઘાસનાં તરણુ ભેગાં થઈ દેરડાપણાને પામે તે તેનાવડે મદોન્મત્ત હાથીઓ પણ બંધાય છે. ૬.
मातृपित्रातुराचार्यातिथिमततपोधनैः ।। वृद्धवालावलावैद्यापत्यदायादकिङ्करैः ॥७॥ श्वशुराश्रितसम्बन्धिवयस्यैः सार्धमन्वहम् । वाग्विग्रहमकुर्वाणो विजयते जगत्रयम् ॥८॥
વિચિત્રાસ, કાર ૮, ર૦ ૨૨૨, ૨૩૨. માતા, પિતા, માંદે માણસ, આચાર્ય–ગુરુ, પરે, શેઠ, તપસ્યા કરનાર વ્યક્તિ, ઘરડો થયેલ માણસ, બાળક, સ્ત્રી, વૈઘ, છોકરાં, પિત્રાઈ, કરચાકર, સસરે, પોતાના આશ્રયે રહેનાર, પિતાના સંબંધી અને મિત્રે ઃ આટલાં માણસે સાથે જે કદી પણ વાણીવડે કલહ કરતે નથી (તેમની સાથે સંપીને રહે છે) તે પુરુષ ત્રણે જગને જીતી લે છે. (એટલે કે આ પ્રમાણે સંપથી રહેનારને ત્રણે જગતમાં કોઈ પણ સતાવી શકતું નથી) ૭-૮.
Page #385
--------------------------------------------------------------------------
________________
mamamdamom an am madam
HI (૭૮)
Smmm a mm m
કુસંપ નિદાઃ—
ymm[>}
सङ्क्लेशो न हि कर्तव्यः, सङ्क्लेशो बन्धकारणम् । મહેશાિમેન, લીવો દુ:વર્ષ માનનમ્ ॥ ? ॥
તથામૃત, જા° ૨૬૮. આપત્તિ સમયે પણ્ સ ક્લેશ કરવા નહીં, કેમકે સ કલેશ ક બ ંધનું કારણ છે, સફ્લેશના અધ્યવસાયવડે જ જીવ દુ:ખનુ પાત્ર થાય છે. ૧.
કાની સાથે વિરેધ ન કરવાઃ—
स्वजनोऽथ सुहृद्गुरुर्नृपो वा, पुरुषेणोत्पथगो निवारणीयः । विनिवर्तयितुं स चेन्न शक्यः, परतस्तस्य मनोऽनुगं विधेयम् || २ || પત્ર, પૃ॰ ૬, ૦ ૨૪૨. મિત્રને, ગુરુને કે કદાચ તે નિવારી ન શકાય કરવુ ચેાગ્ય છે.
પુરુષે ઉન્મામાં જનારા સ્વજનને, રાજાને નિવારવા ચેાગ્ય છે. જો તે પછી તેના મનને ગમતું જ ધાર્મિક કુસુ પઃनास्तिक्यं वेदधर्मे जिनवरसुमते सर्व मिथ्यात्वभावः, कौसङ्ग्यं चोद्धवीये भुवनसुविदिते वैष्णवेऽन्याश्रयत्वम् । सामाज्येनार्यता यत् प्रचरति परमे म्लेच्छके काफरत्वं,
सर्वाधःपातकारी प्रसरति भयदो भारते भेदभावः ॥ ३ ॥ વેઢ ધમ માં ( વેદાન્તી સિવાય બીજાને માટે) નાસ્તિક
Page #386
--------------------------------------------------------------------------
________________
કુસંપ
( ૧૧૫૧ ).
પાગું માનેલું છે; શ્રેષ્ઠ જૈન મતમાં ( બીજાને માટે) સર્વથા મિથ્યાત્વપણું માનેલું છે, સત્સંગી પંથમાં કુસંગતા માનેલી છે, જગતમાં પ્રસિદ્ધ એવા વૈષ્ણવ મતમાં અન્યાશ્રયપાછું માનેલું છે, આર્યસમાજ મતમાં ( બીજાને માટે) અનાર્યપણું પ્રચાર પામેલું છે અને ચુસ્ત મુસલમાનમાં કાફરપણાને પ્રચાર થયેલ છે : આ પ્રમાણે સર્વને અધઃપાત-પતનકરનારો ભયંકર એ કુસંપ ભારતવર્ષમાં ફેલાય છે. ૩. કલિયુગમાં કુસંપ --
धूमायन्ते व्यपेतानि, संहतानि जलन्ति च । उल्मकानीव विभान्ति, ज्ञातयो भरतर्षभ ! ॥ ४ ॥
હે અર્જુન ! (કલિયુગમાં) સર્વ જ્ઞાતિઓ (સગા-સંબંધીઓ) ઉંબાડીયાની જેવી દેખાય છે, એટલે કે તેઓ છૂટા છૂટા હેય તે ધુંધવાય છે અને એકઠા થાય તે સળગી ઉઠે છે. ૪. कलौ कराले न सुखं लभेत, पक्षद्वयादेव विरोधकाले । मध्यस्थना प्रत्युत निन्द्यतेऽपि, समन्ततो हा! स कलेः प्रभावः॥५॥
| મુનિ હિમાંશુ વાય. બે પળોના કલેશમાં કઈ તટસ્થ પુરુષ હોય તે તેને એકે પક્ષ તરફથી સુખ નથી મળતું. ઊલટું ચારે તરફથી તે નિંદાય છે. એ બધો કળિયુગનો પ્રભાવ છે. ૫. કુસંપનું પરિણામ –
सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः । સર્વે મહેમિતિ, તજવીજતિ | ૬ |
શ્રાવક, પૃ. ૧૦, (ા. સ. ) જ્યાં બધા ય આગેવાન હય, બધાય પંડિતમાની હોય અને બધાય મોટાઈને ઈચ્છતા હોય તે સમૂહ વિનાશ પામે છે. -
Page #387
--------------------------------------------------------------------------
________________
६ परोपकार (७९)
પરોપકાર મહિમા – शीलं शीलयतां कुलं कलयतां सद्भारमभ्यस्यतां,
व्याज वर्जयतां गुणं गणयतां धर्मे धियं बध्नताम् । शान्ति चिन्तयतां तमः शमयतां तत्वश्रुति शृण्वताम्,
संसारे न परोपकारसदृशं पश्यामि पुण्यं सताम् ॥१॥
આ સંસારમાં સપુરુષ ભલે શીલને પાળે, ઊંચ કુળને ધારણ કરે, સારા ભાવને અભ્યાસ કરે. મિષ(કપટ)ને ત્યાગ કરે, ગુણેને ગણે-ધારણ કરે, ધર્મને વિષે બુદ્ધિ ધારણ કરે, ક્ષમાને ચિંતવે-ધારણ કરે, અજ્ઞાનને નાશ કરે અને તત્વશાસનું શ્રવણ કરે; પરંતુ હું તે પરોપકાર જેવું કઈ પણ પુરય જ નથી. ૧.
प्रत्युपकुरुते बहपि न भवति पूर्वोपकारिणस्तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ॥ २॥
અવિધિ, પૃ. ૨૨ ૦ ૨૨* જેના ઉપર ઉપકાર કરાયે હોય તે માણસ ઉપકાર કરનારને ઘણે પ્રત્યુપકાર કરે તે પણ તે પ્રથમ ઉપકાર કરનારની તુલ્ય થતું નથી, કારણ કે પહેલે માણસ તે ઉપકાર કર્યા પછી કરે છે અને બીજાએ પ્રથમ જે ઉપકાર કર્યો હતો તે કારણ વિના જ કર્યો હતે. ૨.
Page #388
--------------------------------------------------------------------------
________________
પરોપકાર
(૧૧૫૩) પરોપકાર : સાચું ભૂષણ
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन,
दानेन पाणिनं तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, ___ परोपकारेण न चन्दनेन ॥३॥
નીતિશતિ (મારિ ), ગોડ ઈર. શાસ્ત્રશ્રવણવડે કાન શોભે છે પણ કુંડલવડે શોભતા નથી, દાન દેવાવડે હાથ શોભે છે પણ કંકણ પહેરવાથી શકતા નથી, અને દયાળુ પુરુષોનું શરીર પરોપકાર કરવાથી શેભે છે પણ ચંદનનું વિલેપન કરવાથી શેલતું નથી. ૩. પરોપકાર સાચું જીવન –
निर्गुणस्य शरीरस्य, प्रतिक्षणविनाशिनः । गुणोऽस्ति सुमहानेकः, परोपकरणाभिधः ॥४॥
પાર્શ્વનાથar (ga ), ૩ ૨, ૦ ૨૮૨. ' પ્રતિક્ષણ નાશ પામનારા અને કાંઈ પણ ગુણ વગરના શરીરને પરોપકાર નામને એક જ મહાન ગુણ છે. ૪.
पुष्पाणां निश्चिते नाशे, यथा देवार्चनं फलम् । तथा ज्ञानधनादीनां, परोपकृतिरेव हि ॥५॥
પાર્શ્વનાથara (va ), સ ૨, સો કર. જેમ ફૂલેને નાશ અવશ્ય થવાને હેઈને દેવપૂજા(માં ફૂલેને ઉપયોગ) એ (ફલેનું) ફળ છે તેમ જ્ઞાન અને ધન વગેરેને નાશ અવશ્ય થવાને હે પરોપકાર જ તેનું કુળ છે. ૫.
૨૨
Page #389
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
થાને મથ્યાભિવામિહિપારિજૈઃ સુખ, गन्ता क प्रति पान्थसन्ततिरसौ सन्तापमालाकुला । एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते, धन्य जीवनमस्य मार्गसरसो घिग्वारिधीनां जनुः ॥ ६ ॥
મામિનોવિજાણ. હું ઉનાળામાં સૂર્યનાં કિરણોરૂપી સેંકડો વાળા વડે તત્કાળ શુષ્કતાને પામીશ ત્યારે તાપના સમૂહથી વ્યાકુળ થયેલી આ મુસાફરોની શ્રેણિ કોની પાસે જશે (કયાં જઈને શાંતિ મેળવશે)? આ પ્રમાણે નિરંતર મનની પીડા-ચિંતાના સમૂહવડે હમેશાં જેનું શરીર ક્ષીણ થાય છે તેવા આ માર્ગમાં રહેલા સરોવરનું જીવિત ધન્ય છે, અને સમુદ્રના જીવિતને તે ધિક્કાર છે, કેમકે તેનું જળ કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.) ૬.
आत्माथे जीवलोकेऽस्मिन्, को न जीवति मानवः । परं परोपकारार्थ, यो जीवति स जीवति ॥७॥
આ જીવલેક-દુનિયાને વિષે ક માણસ પોતાના આત્માને માટે નથી જીવતે ? પરંતુ જે પુરુષ પરેપકારને માટે જીવે છે તે જ વાસ્તવિક જીવે છે, એમ જાણવુ. ૭. પરોપકારઃ પ્રેમનું કારણ
नोपकारं विना प्रीतिः, कथञ्चित् कस्यचिद्भवेत् । उपयाचितदानेन, यतो देवा अभीष्टदाः ॥८॥
આ મામૂડા
- જળ અને સમુદ્ર
ઉપકાર કર્યા વિના કોઈ પણ પ્રકારે કોઈની પ્રીતિ થતી
Page #390
--------------------------------------------------------------------------
________________
પરોપકાર
( ૧૧૫૫ ).
નથી, કેમકે ઉપયાચિત-માનતા દેવાથી દેવતાઓ ઈષ્ટ વસ્તુને આપનારા થાય છે. ૮. પરોપકાર : સજ્જનોને સ્વભાવ – धवलयति समग्रं चन्द्रमा जीवलोकं,
किमिति निजकलई नात्मसंस्थं प्रमार्टि १ । भुवनविदितमेतत् प्रायशः सज्जनानां, દિવનિતા નાના નામ || |
સૂનામુવિટો, કૃ૦ ૮૩, ૦૬ (હિ. હું.).* ચંદ્રમા સમગ્ર જીવલેકને-દુનિયાને ઉજજવળ કરે છે, તે પિતામાં જ રહેલા પોતાના કલંકને કેમ ઘેઈ નાખતે નથીદર કર નથી ? આ વાત જગતમાં પ્રસિદ્ધ જ છે કે-પ્રાય કરીને પરહિતમાં જ તત્પર થયેલા સજજને પિતાના કાર્યમાં આદર કરતા નથી. ૯. પરોપકાર અને કુદરત – कस्यादेशात क्षपयति तमः मतसप्तिः प्रजानां,
છાયઃ થિ વિનાનકરિ ન રદ્ધા?. अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतोर्जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥ १० ॥
પાર્શ્વનાથચરિત્ર (વ), પૃ.૩, (અ.સ.)* આ સૂર્ય કે ના હુકમથી હમેશાં પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવા માટે વૃક્ષોની પાસે કે હાથ જોડ્યા છે? અને વૃષ્ટિ કરવા માટે નવા મેઘની કે
Page #391
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
પ્રાર્થના કરી છે? કેઈએ કરી નથી, પરંતુ જન્મથી જ-સ્વભાવી જ આ સત્પરુષે અન્યનું હિત કરવામા કટિબદ્ધતૈયાર હોય છે. ૧૦. વિન્તિ ના અનેક નામ,
स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति सस्य खलु वारिवाहाः, પોપીય સતાં વિમય છે ? ..
उद्भटसागर, प्रवाह २, श्लो० २०३* નદીઓ પોતે જળનું પાન કરતી નથી, વૃક્ષો પિતે ફળ ખાતાં નથી, મેઘ પિતે ધાન્ય ખાતા નથી, તે જ પ્રમાણે સપુરુષની સંપત્તિઓ પર પકારને માટે જ હોય છે. ૧૧.
સર્વ: પાર્થમા, સંજ: શમાર્ ા उदेति प्रत्यहं पश्य, स्वकार्याय किमर्यमा १ ॥ १२॥
करुणावज्रायुधनाटक, श्लो० १५. સવ પ્રકારને આરંભ જે પરને અર્થે–પોપકારને માટે કરવું તે શુભ કર્મને સંભ (ઉત્સાહ-ફળ) છે. જુએ કે શું સૂર્ય હમેશાં પિતાના કાર્યને માટે ઉદય પામે છે? ના, પરોપકારને માટે જ. ૧૨. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥१३॥ પરોપકારને માટે જ વૃક્ષે ફળે છે, પરોપકારને માટે જ
Page #392
--------------------------------------------------------------------------
________________
પરોપકાર
( ૧૧૫૭ ) નદીઓ જળને વહે છે, પરે પકારને માટે જ ગાયે દૂધ આપે છે અને પરોપકારને માટે જ આ શરીર છે. ૧૩. પરોપકાર અને સ્વાર્થ –
परार्थनिष्ठचित्तस्य, किमदेयं महात्मनः । स्वार्थसंलग्नचित्तस्य, किमकार्य दुरात्मनः ॥ १४ ॥
| મુનિ મિશુરિવાજ. જેઓ પરોપકાર કરવામાં તલ્લીન છે એવા મહાપુરુષો બીજાને માટે જે જોઈએ તે બધું ય આપવા તૈયાર હોય છે. જેઓ સ્વાથ-દુજેન છે તે પાપી મનુષ્યો દરેક જાતના અધમ કાર્ય કરવામાં હિચકાતા નથી. તેમને માટે કઈ અકૃત્ય જેવું હોતું નથી. ૧૪. પરોપકાર વગર બધું નકામું – परोपकारशून्यस्य, धिङ् मनुष्यस्य जीवितम् । यावन्तः पशवस्तेषां, चाप्युपकरिष्यति ॥ १५ ॥
માવત, રપ , શ૦ ૨૮, - પરોપકારથી રહિત એવા મનુષ્યના જીવિતને ધિક્કાર છે, કેમકે જેઓ પશુઓ છે તેમનાં ચામડાં વગેરે પણ ઉપકારક થાય છે. ૧૫. પરોપકાર શા માટે કર
यथैवात्मा परस्तद्वद् द्रष्टव्यः सुखमिच्छता । सुखदुःखानि तुल्यानि यथाऽऽत्मनि तथा परे ॥१६॥
Page #393
--------------------------------------------------------------------------
________________
( ૧૧૫૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
सुखं वा यदि वा दुःखं, यत्किञ्चित् क्रियते परे । यत्कृतं च पुनः पश्चात, सर्वमात्मनि तद्भवेत् ॥१७॥
સાત, થાર રૂ, ગરોળ ૨૨, ૨૨. "સુખને ઈચ્છનાર પુરુષે પિતાના આત્માની જેમ બીજાના આત્માને પણ એવો જોઈએ, કેમકે પિતાને વિષે અને પરને વિષે પણ સુખ દુખ તુલ્ય જ છે. ૧૬.
સુખ કે દુખ જે કાંઈ પરને વિષે કરવામાં આવે છે અને જે ફરીથી પણ કર્યું હોય છે તે સર્વ સુખ દુઃખ પાછળથી-પરિણામે પિતાના આત્માને વિષે જ પ્રાપ્ત થાય છે. (તેથી માણસે પરોપકાર કરે જોઈએ.) ૧૭. પરોપકારને ઉપદેશ –
परोपकारः कर्तव्यः, प्राणैरपि धनैरपि । परोपकारजं पुण्यं, न स्यात् क्रतुशतैरपि ॥ १८ ॥
માયાવત, , થાય છે, જે ૨૪. મનુષ્ય પોતાના પ્રાણવડે અને ધનવડે પણ પરોપકાર કરે ગ્ય છે, કેમકે પરોપકારથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે તે પુણ્ય સેંકડો યજ્ઞો કરવાથી પણ થતું નથી. ૧૮.
परप्राणेनिजप्राणान् , सर्वे रक्षन्ति जन्तवः । निजप्राणः परप्राणानेको जीमूतवाहनः ॥ १९ ॥
શનિ શત, ૦ ૧૭. સવે જતુઓ અન્યના પ્રાણવડે પિતાના પ્રાણનું રક્ષણ કરે છે. માત્ર એક મેઘ જ પોતાના પ્રાણવડે અન્યના
Page #394
--------------------------------------------------------------------------
________________
પરોપકાર
( ૧૧૫) (સર્વના ) પ્રાણનું રક્ષણ કરે છે. ( મેઘની પેઠે સર્વ છએ પાપકારી થવું જોઈએ) ૧૯. પરોપકાર માટે બધું તજવું – परात्मनो रक्षणहेतवे भो!
विनैव मूच्छी परमार्थदृष्ट्या । निजस्य सर्वस्वविमोचन यत् , સોળે સુમો વિલિનોર | ૨૦ |
પવિતામારા, ગો રે. હે ભવ્ય ! બીજાની રક્ષા( ઉપકાર)ને માટે પોપકાર દષ્ટિથી કઈ જાતના મેહ વગર પિતાનું સર્વસ્વ છોડી દેવું એ ભગવાન મહાવીરસ્વામીને કલ્યાણકારી ઉપદેશ છે, (અર્થાત્ પરોપકાર માટે બધી વસ્તુઓને ભેગ આપ.) ૨૦. પર પકાર ફળ – जनस्य सर्वस्य समीहितानि, कार्याणि कुर्वन्नुपकारकारी । स्वार्थे प्रमादी प्रगुणः परार्थे, न कस्य कस्येह स वल्लभोऽभूत ।२१॥
ધર્મપમ, g૦ , ૦ ૨૪. (રે. જા.) સર્વ લેકનાં ઈચ્છિત કાર્યોને કરનાર પોપકારી પુરુષ સ્વાર્થ-પિતાનું કાર્ય સાધવામાં પ્રમાદી હોય છે, અને અન્યના કાર્ય કરવામાં તત્પર હોય છે. તે આ જગતમાં કોને કોને પ્રિય નથી થતે ? સર્વને પ્રિય થાય છે. ૨૧.
Page #395
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
परार्थसाधने यस्य, व्यापारो धन्य एव सः । નવહિતાય ચન્દ્રાળા, ગ્રામ્યતઃ તે સવા મુદ્દા ॥ ૨૨ ॥ मुनि हिमांशुविजय.
બીજાના હિતને માટે-પાપકાર માટે જે પ્રવૃત્તિ કરે છે તે જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચંદ્ર અને સૂર્ય જગતના હિતને-પાપકારને માટે આકાશમાં હમેશાં પરિભ્રમણુ કરવામાં આનદ માણે છે. ૨૨.
अन्योपकारकरणं, धर्माय महीयसे भवतीति । अधिगतपरमार्थानामविवादो वादिनामत्र
|| ૨૩ ||
કાઇ પણ પ્રાણીને ઉપકાર કરવા તે મોટા ધર્મને માટે થાય છે, એ પ્રમાણે આ બાબતમાં પરમાર્થને જાણુનારા સર્વ વાદીઓને એક જ મત છે, તેમાં કાંઇ પણ વિવાદ નથી. ૨૩
परोपकरणं येषां जागर्ति हृदये सताम् ।
',
નયતિ વિપત્ત્તાં, મુમ્બર્ઃ સ્યુઃ પરે વહે॥ ૨૪ |
જે સજ્જનેાના હૃદયમાં પરોપકાર જાગતા હોય છે તેમની આપત્તિએ નાશ પામે છે અને તેમને પગલે પગલે સંપત્તિ મળે છે. ૨૪.
Page #396
--------------------------------------------------------------------------
________________
RRRRRRRRRORS र स्वार्थ (८०)
SERESEXSI मया स्वार्थ भय:वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा निद्रश्य पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः । पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः, सर्वः कार्य(स्वार्थ)वशाजनोऽभिरमते तत् कस्य को वल्लभः॥१॥
नीतिसमुश्चय (माघ ), श्लो० ८८. ફળ વિનાના વૃક્ષને પક્ષીઓ તજી દે છે, હસે સૂકા સરોવરને છોડી દે છે, ગણિકા દ્રવ્ય રહિત પુરુષને તજે છે, મંત્રીઓ ભ્રષ્ટ થયેલા રાજાને તજે છે, ભમરાઓ વાસી પુષ્પને તજે છે, મૃગો બળેલા વનને તજે છે. આ વાત એગ્ય જ છે કે સર્વ લોક પિતાના સ્વાર્થના વશથી જ આનંદ પામે છે, તેથી કેણુ કેને વલ્લભ-વહાલે છે ? ૧. आत्मार्थ सीदमानं स्वजनपरिजनो रौति हाहारवार्तों, भार्या चात्मीयभोग गृहविभवसुखं स्वं वयस्याश्च कार्यम् । क्रन्दत्यन्योन्यमन्यस्त्विह हि बहुजनो लोकयात्रानिमित्तं, यो वा यस्माच्च किञ्चिन्मृगयति हि गुणं रोदितीष्टः स तस्म।।२।।
उत्तराध्ययनसूत्रटीका (भावविजय), पृ.२२१ (आत्मा. स.) હા! હા! શદવડે પીડા પામતા સ્વજન અને પરિવારના
Page #397
--------------------------------------------------------------------------
________________
( ૧૧
)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જને સીદાતા એવા પિતાના વાર્થને માટે એ છે, લાય પિતાના ભેગને માટે તથા ઘરના વાવના સુખને માટે રુદન કરે છે, મિત્રો પિતના કાર્યને માટે રુદન કરે છે, બીજા ઘણા
કે લેયાત્રાને નિમિત્તે પરસ્પર આક્રંદ કરે છે, અથવા તે ટૂંકમાં કહીએ તે જે માણસ જેની પાસેથી કાંઈ પણ આશા રાખતું હોય તે ઈષ્ટ માણસ તેને માટે તે ગુણને ઉદ્દેશીને રુદન કરે છે અર્થાત્ સર્વ જન સ્વાર્થને માટે જ રુદન કરે છે. ૨. સ્વાર્થનાશ : મૂર્ખતા–
अपमानं पुरस्कृत्य, मानं कृत्वा च पृष्ठतः । स्वार्थमम्युद्धरेत् प्राज्ञः, स्वार्थभ्रंशो हि मूर्खता ॥ ३ ।।
મનમાત, જ્ઞાત્તિપર્ણ, ઝ૦ ૨૨. સો . અપમાનને આગળ કરીને-અંગીકાર કરીને તથા માનને પાછળ કરીને–અવગણના કરીને ડાહ્યા પુરુષે પિતાને વાર્થ સાધવે જોઈએ, અર્થાત્ સ્વાર્થ સાધવામાં માન કે અપમાનની દરકાર કરવી નહીં, કેમકે સ્વાર્થને નાશ થાય છે તે મૂર્ખતા છે. ૩. સ્વાર્થ ઃ રાગદ્વેષ કારણ
कारणात् प्रियतामेति, द्वेष्यो भवति कारणात् । स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित् कस्यचित् प्रियः ॥४॥
સૂરમુala, g. ૨૦૨, કોટ . ( . )* કારણને લઈને જ પ્રાણ પ્રિય લાગે છે અને કારણને લઈને જ ઠેષ કરવા લાયક-અપ્રિય થાય છે. આ સર્વ જીવલેક સ્વાર્થને જ અથ છેવાસ્તવિક રીતે કોઈ કોઈને પ્રિય નથી. ૪.
Page #398
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસ (૮૨ )
જ્ઞ % વિશ્વાસ મહિમા –
न बध्यन्ते ह्यविश्वस्ता बलिष्ठैरपि दुर्बलाः । विश्वस्तास्तु प्रवध्यन्ते, दुर्बलैर्बलिनोऽपि हि ॥१॥
જૈનપતજ, g૦ ૨૪, ૦ ૮૮ કેઈને પણ વિશ્વાસ નહીં કરનારા પ્રાણીઓ દુર્બળ હોય તે પણ તેમને બળવાન પ્રાણીઓ બાંધી શકતા નથી. અને વિશ્વાસુ પ્રાણીઓ બળવાન હોય તે પણ તેમને દુર્બળ પ્રાણીઓ પણ બાંધી શકે છે. (એટલે કે પરસ્પર વિશ્વાસ પેદા થયા પછી પ્રાણીને કોઈને પણ આધીન થવામાં જરા પણ સંકેચ થતું નથી. વિશ્વાસની દુનિયામાં પ્રાણ બળવાન અને નિર્બળને ભેદ ભૂલીને એક બીજા સાથે મળી જાય છે, કારણ કે પોતાનું ભલું થવાની તેને પૂરેપૂરી ખાત્રી હોય છે. એટલે કેઈને પણ વશ કરવામાં વિશ્વાસ સર્વોત્તમ ઉપાય છે) ૧. કેનો વિશ્વાસ ન કરો -
नखिनां च नदीनां च, शृङ्गिणां शस्त्रपाणीनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥ २॥
વૃદ્ધરાજનીતિ, ૩૦ , ૦ ૨૧. નખવાળા ( સિંહાદિક) પ્રાણુઓને, નદીને, શીંગડાવાળા પ્રાણીઓને, શસ્ત્રધારી મનુષ્યને, ખીઓને અને રાજકુટુંબને વિશ્વાસ ન જ કરવું જોઈએ. (કારણ કે તે કયે વખતે શું કરી બેસે તેને રસ નથી હોત). ૨.
Page #399
--------------------------------------------------------------------------
________________
૬ માસ ( ૮૨ )
.
અવિશ્વાસ: માયાજન્ય – मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाऽप्यात्मदोषहतः ॥१॥
પ્રશમરસિદણ, ર૦ ૨૮. જે માયાવી-કપટયું આચરણ કરનાર પુરુષ જરા પણ અપરાધ ન કરે તે પણ પોતાના ( કપટયુક્ત આચરણના) જ દોષથી હણાએલો એવો તે સર્પની માફક વિશ્વાસપાત્ર થતું નથી. (જેમ સર્ષ પિતાની ભયંકરતાના જ દેષથી વિશ્વાસ એગ્ય નથી તે તેમ કપટી પણ પિતાના દેષના કારણે જ વિશ્વાસ એગ્ય થઈ શક્યું નથી. ૧. અવિશ્વાસયુક્ત વચન ન આપવું –
यस्य कार्यमशक्यं स्यात्तस्य प्रागेव कथ्यते । નૈહિયાદિ , વમિતિર્થઃ વ: || ૨ |
fista gla, ૮ ગરૂ૨૮. જેનું કાર્ય પિતાથી બની શકે તેવું ન હોય તેને પ્રથમથી જ ના કહી દેવી જોઈએ, પરંતુ અસત્ય વિશ્વાસ રહિત વચને બેલી બીજા માણસને નકામા ધક્કા ખવરાવવા નહીં. (કારણ કે નકામા ધક્કા ખવરાવવા એ એક પ્રકારને વિશ્વાસઘાત જ કહેવાય છે) ૨.
Page #400
--------------------------------------------------------------------------
________________
છે ૩થમ-પુરુષાર્થ(૮૩)
ચાર પુરુષાર્થ –
स धर्मो यो निरुपधः, सोऽर्थो यो न विरुध्यते । स कामः सङ्गहीनों यः, स मोक्षो योऽपुनर्भवः ॥ १॥
भागवत स्कंध ८, अध्याय १७, श्लो० ७९ તે જ ધર્મ કહેવાય કે જે ઉપાધિ-કપટ રહિત હોય, તે જ અર્થ કહેવાય કે જેમાં કાંઈ પણ વિરોધ–ગેરલાભ ન હોય, તે જ કામ કહેવાય કે જે સંગ રહિત હોય ( અથવા નિઃસંગપણે એટલે આસક્તિરહિતપણે જે સેવાય), અને તે જ મોક્ષ કહેવાય કે જેમાં ફરીથી સંસારમાં ઉત્પન્ન થવાનું ન હોય. ૧.
૩૫ર: પો ઘર્મ, વોર્થ વનૈપુણના पात्रे दानं परः कामः, परो मोक्षो वितृष्णता ॥ २ ॥
મમરત, શક્તિાપર્વ, ચાર રૂ૮. ગો. ૨૨ ઉપકાર જ શ્રેષ્ઠ ધર્મ છે, શિલ્પાદિક કર્મને વિષે જે નિપુણતા તે જ શ્રેષ્ઠ અર્થ છે, પાત્રને વિષે કામ-ઈરછા તે જ ઉત્કૃષ્ટ કામ છે, અને તૃષ્ણરહિતપણું એ જ ઉત્કૃષ્ટ મોક્ષ છે. ૨.
Page #401
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬૬) સુભાષિત-પદ્ય-રત્નાકર धर्मार्थकाममोक्षाणां, यस्यैकोऽपि न विद्यते । अजागलस्तनस्पेव, तस्य जन्म निरर्थकम् ॥ ३॥
વૃદ્ધરાણનીતિ અચાય રૂ, દ્ધા ૨૦. જે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાંથી એક પણ પુરુષાર્થ હોતું નથી, તે પુરુષને જન્મ બકરીના ગળાના આંચળની જેમ નિષ્ફળ છે. ૩. ઉદ્યમની જરુર –
पश्य कर्मवशात् प्राप्तं, भोज्यकाले च भोजनम् । हस्तोद्यम विना वक्त्रे, प्रविशेन्न कथञ्चन ॥ ४ ॥
જૈનાચતત્ર, પૃ. ૨૭, ૦ ૨૮. હે જીવ! તું જે, કે કર્મના વશથી ભજનને સમયે પ્રાપ્ત થયેલું ભેજન, હાથને ઉદ્યમ કર્યા વિના, પિતાની મેળે, મુખમાં કઈ પણ રીતે પેસતું નથી. ૪. ઉધમ વગર નકામું –
यस्य त्रिवर्गशून्यानि, दिनान्यायान्ति यान्ति च । स लोहकारभतेव, श्वसनपि न जीवति ॥ ५ ॥
યોગશાસ્ત્ર, પૃ. ૧e. (. સ.) જે મનુષ્યના દિવસે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ રહિત આવે છે અને જાય છે, તે મનુષ્ય લુહારની ધમણની જેમ શ્વાસ લેતાં છતાં પણ જીવતે નથી એમ. જાવું. ૫.
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉદ્યમ-પુરુષા
( ११९७ )
यथैवैकेन हस्तेन, सम्पद्यते न तालिका । तथोद्यमपरित्यक्तं, न फलं कर्मणः स्मृतम् ॥ ६ ॥ जेनपञ्चतन्त्र, पृ. १५७, श्लो० १३७.
જેમ એક હાથવડે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના उभनु इज हेतु नथी-भजतु नथी. ९.
धभवानमां श्रेष्ठः
वृष्टिशीतातपक्षोभकाममोहक्षुधादयः ।
न घ्नन्ति यस् कार्याणि, सोऽग्रणीर्यवसायिनाम् ||७|| विवेकविलास, उल्लास २, श्लो० ७०.
व२साह, टाढ, तडओ, क्षे!ल. अभ, भोड, लुभ विगेरे આપત્તિએ પણ જે માણસના કાર્યાંને રોકી શકતાં નથી તે માણસને ઉઘમત્રાન માણુસામાં શ્રેષ્ઠ સમજવા જોઇએ. ૭. ઉદ્યમના ઉપદેશઃ—
असम्पत्त्या स्वमात्मानं, नैवावगणयेद्बुधः । किन्तु कुर्याद्ययाशक्ति, व्यवसायमुपायवित् ॥ ८ ॥ विवेकविलास, उल्लास २, श्लो० ६९.
ડાહ્યા માણસે નિષઁનપણાને લીધે શ્વેતાના આત્માની નિંદા ન કરતાં કાઈ ઉપાય ગાતી કાઢીને પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવા જોઈએ. ૮.
नित्योद्यतस्य पुरुषस्य भवेद्धि लक्ष्मीदैव हि दैवमिति कापुरुषा वदन्ति । -
Page #403
--------------------------------------------------------------------------
________________
(૧૧૬૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
दैवं निहत्य कुरुपौरुषमात्मशक्त्या, यत्ने कृते यदि न सिध्यति कोत्र दोषः १ ॥९॥
ઉતર ગુજ, ગોળ ૨૨ નિરંતર ઉદ્યમ કરનાર પુરુષને લક્ષમી પ્રાપ્ત થાય છે, દેવ દૈવ ( નશીબમાં હશે તેમ થશે) એમ કાયર-આળસુ પુરુષે બેલે છે, માટે દેવને હણને–તેને અનાદર કરીનેહે પ્રાણી, તું પિતાની શક્તિ પ્રમાણે-જેટલી આત્મશક્તિ હોય તેટલી વાપરીને-પુરુષાર્થ-ઉધમ-કર. જે કદાચ ઉદ્યમ કર્યા છતાં પણ કાર્ય સિદ્ધ ન થાય, તે તેમાં શું દેષ ? અર્થાત તારો દેષ નથી–દેવને જ દોષ છે. તાત્પર્ય એ છે કે યત્ન કરવામાં પુરુષ સ્વતંત્ર છે અને ફળ આપવામાં દેવ સ્વતંત્ર છે. ૯. કે ઉધમ ન કરવા -
यदन्येषां हितं न स्यात, आत्मनः कर्मपौरुषम् । अपत्रपेत वा येन, न तत्कुर्यात् कथश्चन ॥ १० ॥
મહામાત, વિરાટપર્વ છે. ૭૦ ક. ૨. જે પોતાનું કર્મ અને પુરુષાર્થ બીજાને હિતકારક ન હોય, અથવા જે કાર્ય કરવાથી લજજા ૫માતી હોય, તે કાર્ય કોઈ પણ પ્રકારે કરવું નહી. ૧૦. ઉદ્યમનું ફળ
दैवोऽपि शकते तेभ्यो विघ्नान् कृत्वाऽपि खिद्यते । विप्रैस्खलितोत्साहाः, प्रारब्धं न त्यजन्ति ये ॥ ११ ॥
રિ , ઘર્ષ ૧, વર્ગ ૪, ૨૨
Page #404
--------------------------------------------------------------------------
________________
ઉદ્યમ-પુસ્તાથ
( ૧૧૬૯ )
જે પુરુષા વિઘ્ના આવ્યા છતાં ઉત્સાહના લંગ કર્યાં વિના જ પ્રારંભેલા કાર્યોના ત્યાગ કરતા નથી, તેમનાથી દેવ પશુ શંકા પામે છે, અને તેમને વિઘ્ન કરીને પણ પાછળથી ખેદ પામે છે. ૧૧.
यो यमर्थ प्रार्थयते. यमर्थ घटते च यः ।
સોવયં સમયાન્નોતિ, ન વેચ્છાતો નિવર્તને ।। ૨ ।। યાસવ.
જે મનુષ્ય જે અને-ધનાર્દિક પદાર્થને ઈચ્છે છે તથા જે માણસ જે અને મેળવવા માટે ચેષ્ટા-ઉદ્યમ-કરે છે, તે પુરુષ જે થાકીને પાછો ન કરે તે અવશ્ય તે અને પામે છે–મેળવે છે. ૧૨.
उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी
दैवेन देयमिति कापुरुषा वदन्ति ।
दैवं निहत्य कुरु पौरुपमात्मशक्त्या,
यत्कृते यदि न सिध्यति कोऽत्र दोषः १ ॥ १३ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो० ३१.
ઉદ્યોગવાળા શ્રેષ્ઠ પુરુષની પાસે લક્ષ્મી આવે છે, દેવ આપે છે. એવું વચન તેા કાયર પુરુષા જ ખેલે છે. માટે દેવને હણીને પેાતાની શક્તિ પ્રમાણે તું પુરુષાર્થ-ઉદ્યમ કર. જે કદાચ યત્ન કર્યા છતાં કાર્ય સિદ્ધ ન થાય તે તેમાં થા દ્વાષ ? ૧૩.
૨૩
Page #405
--------------------------------------------------------------------------
________________
wi૬ (૮૪ )
પ્રમાદનિંદા -
प्रमादः परमद्वेषी, प्रमादः परमो रिपुः । प्रमादो मुक्तिदस्युश्च, प्रमादो नरकायनम् ॥१॥
विक्रमचरित्र, भाग २, सर्ग ११, श्लो० ८०९.* પ્રમાદ જ મેટે દ્વેષી છે, પ્રમાદ જ મેટે શત્રુ છે, પ્રમાદ જ મુક્તિને ચેર છે અને પ્રમાદ જ નરકનું સ્થાન છે. ૧. પ્રમાદિત્યાગને ઉપદેશ –
भवकोटिभिरसुलभ, मानुष्यं प्राप्य कः प्रमादो मे १ । न च गतमायुया, प्रत्येत्यपि देवराजस्य ॥२॥
માસિવાર. કાટિ ભવડે પણ ફરીથી પ્રાપ્ત થઈ ન શકે એવા મનુષ્ય ભવને પામીને પણ મારે આ શે પ્રમાદ છે? કારણ કે ગયેલું આયુષ્ય દેવેંદ્રને પણ ફરીથી પાછું આવતું નથી. ૨.
न युज्यते तद्विदुषः, प्रमादोन मनागपि । कः प्रमाधति बालोऽपि, निशोल्लष्ये मास्थले ॥३॥
વિકિ, વર્ષ ૨, સર્વ ૨ ગણો છ૭. –તેથી કરીને આ જગમાં વિદ્વાનોને જ પણ અમાર કર ચગ્ય નથી, કેમકે મારવાડની ભૂમિ કે જે રાત્રિએ જ
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ
( ૧૧૭૧ ).
ઉલંધન કરવા લાયક છે તેમાં બાળક પણ કેમ પ્રમાદ કરે ? ( આ સંસાર મભૂમિના જે વિકટ હોઈ એમાં પ્રમાદ કરો કેમ પાલવે ? ) ૩. પ્રમાદ : શત્રુ; ઉધમ : બંધુ –
आलस्यं हि मनुष्याणां, शरीरस्थो महारिपुः । નાક્યુદ્યમસમો વન્યુ, વી યે નાવતિ છે જ !
ખરેખર, માણસના શરીરમાં રહેલે પ્રમાદ જ મેટે દુશમન છે (કે જેના લીધે માણસ પિતાનું સર્વસ્વ ખોઈ બેસે છે ), અને ઉદ્યમ સમાન માણસને બીજે કઈ ભાઈ નથી કે જે ઉદ્યમ કરવાથી માણસ વિનાશ ના પંથ)ને પામતે નથી. ( પિતાની ઉન્નતિ સાધી શકે છે.) ૪. પ્રમાદથી નુકસાન –
एकोदराः पृथग्ग्रीवा अन्यान्यफलकासिणः । प्रमत्ता हि विनश्यन्ति, भारुण्डा इव पक्षिणः ॥ ५॥
એક ઉદરવાળા અને જુદી જુદી ગ્રીવાવાળા ભાચુંડ નામના પક્ષીઓ જેમ અન્ય અન્ય ફળની ઈચ્છા કરવાથી વિનાશ પામે છે તેમ જ પ્રમાદી થવાથી વિનાશ પામે છે. ૫.
Page #407
--------------------------------------------------------------------------
________________
સાચુ સ્વહિતઃ–
--
દ્વિત (૮૧)
السيد
श्रेयोऽर्थिनो हि भूयांसो लोके लोकोत्तरे च म । स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ॥ १ ॥
',
આ લેાક સ`મશ્રી કલ્યાણના અથી એ ઘણા હેાય છે, પણ લેાકેાત્તર સંબધી-પરભવ સબ`ધી કલ્યાણના અર્થી ઘણા હાતા નથી; કેમકે રત્નના વેપારી ઘણા ઘેાડા હોય છે, તેમ આત્મસાધન કરનારા પણ ઘણા થાડા હાય છે. ૧. હિતના માર્ગેઃ—
आकिञ्चन्यं सुसन्तोषो, निराशीस्त्वमचापलम् । एतदाहुः परं श्रेय आत्मज्ञस्य जितात्मनः || २ | મહામાત, શાન્તિવ, અધ્યાય ૨૨૭, ો { .. પરિગ્રહને ત્યાગ, સારે। સ ંતાષ, આશારહિતપણું અને ચપળતારહિતપણુ : આ સર્વ આત્માને વશ કરનાર આત્મજ્ઞાનીને અત્ય ́ત શ્રેયસ્કર-કલ્યાણકારક છે. ૨. षड् देोषाः पुरुषेणेह, हातव्या भूतिमिच्छता । निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥ ३ ॥ हितोपदेश, मित्रलाभ, श्लो० ३९.
સમૃદ્ધિને ઇચ્છતા પુરુષે આ છ દોષો ત્યાગ કરવા લાયક છે: ૧ નિદ્રા, ૨ તંદ્રા, ૩ ભય, ૪ ક્રોધ, ૫ આળસ અને ૬ દીર્ઘસૂત્રતા-એટલે કાર્ય કરવામાં અતિ લાંબે વિચાર. ૩..
Page #408
--------------------------------------------------------------------------
________________
હિત
( ૧૧૭૩ ) प्राणाघातानिवृत्तिः परधनहरणे संयमः सत्यशक्यं,
काले शक्त्या प्रदानं युवतिजनकयामूकभावः परेषाम् । तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा, सामान्यः सर्वशास्त्रवनुपहतविधिः श्रेयसामेष पन्थाः॥४॥
gિi (કાપુર) રાઘ, કd ૨૨. પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થવું ( હિંસા ન કરવી ), બીજાના ધનનું હરણ કરવામાં સંયમ (તે નહીં લેવાનો નિયમ), સત્ય વચન બોલવું, અવસરે શક્તિ પ્રમાણે દાન આપવું, પરસ્ત્રીઓની સાથે વાત કરવામાં મુંગા રહેવું, લેમરૂપી પ્રવાહને ભંગ કર ( સંતવ રાખ ), ગુરુજનને વિષે વિનય કરે અને સર્વ પ્રાણુઓ ઉપર દયા રાખવી. આ કલ્યાણને સામાન્ય માગ સર્વ શાસ્ત્રમાં કહેલો છે, તેમાં કેઈ શાસ્ત્રમાં પણ વિસંવાદ નથી. ઇ. कर्तव्यो गुणसङ्ग्रहः परहिते देयं निजं मानसं,
श्रोतव्यं वचनामृतं जिनवचः कार्य यथास्थानवत् । दातव्यं यतिपुङ्गवेषु निजक न्यायप्रकल्प्यं धनं,
श्रद्धेयं सततं मतां सुचरितं श्रेयस्करोऽयं विधिः ॥ ५॥
નિરંતર મનુષ્ય ગુણને સંગ્રહ કરે, પરના હિતને વિષે પોતાનું મન આપવું, સર્વ વચનમાં અમૃત સમાન જિનેશ્વરનું વચન સાંભળવું અને તે પ્રમાણે યથાયોગ્ય કાર્ય કરવું, ન્યાયથી ઉપાર્જન કરેલું પિતાનું ધન ઉત્તમ મુનિજનેને આપવું અને સપુરુષના ઉત્તમ ચરિત્ર ઉપર નિરંતર શ્રદ્ધા રાખવી ? આ સર્વ વિધિ મનુષ્યોને કયાણકારક છે. પ.
Page #409
--------------------------------------------------------------------------
________________
(૧૧૭૪) સુભાષિત-પદ્ય-રત્નાકર હિતનું આચરણ – सर्वथा सहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते न हि स कथिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥ ६ ॥
મનુષ્ય સર્વથા પિતાના આત્માનું હિત કરવું જોઈએ. બહુ બહુ બેલનાર માણસ શું કરવાનો છે? અર્થાત્ માણસના બેલ્યા સામું જોવું નહીં, કારણ કે એ કઈ પણ ઉપાય નથી કે જે સર્વ લેકેને સંતોષ કરનારે હોય. ૬. હિતનું અજ્ઞાન –
पुनः प्रभातं पुनरेव शर्वरी,
પુનઃ પુનરુતો વિડી कालस्य किं गच्छति याति जीवितं ,
तथापि लोकः स्वहितं न बुध्यते ॥ ७ ॥
મા પુરાણ, વ , સવાર ૨, સો ૨૪. ફરી ફરીને પ્રાતઃકાળ થાય છે, ફરી ફરીને રાત્રિ પણ આવે છે, ફરી ફરીને ચંદ્ર ઊગે છે, ફરી ફરીને સૂર્ય પણ ઊગે છે, તેમાં કાળનું શું જાય છે-શું ઓછું થાય છે? કાળનું કાંઈ પણ જતું નથી, પરંતુ જીવિત જતું રહે છે, તે પણ લકે પોતાના હિતને જાણતા નથી. ૭. હિતને ઉપદેશ –
यावन गृह्यसे रोगैर्यावमाभ्येति ते जरा । यावत्र क्षीयते त्वायुस्तावच्छ्रेयः समाचर ॥ ८ ॥
તિરાનું, આ૦ ૭, રહો .
Page #410
--------------------------------------------------------------------------
________________
( ૧૧૭૫ )
જ્યાંસુધી તને રાગાએ ગ્રહણ કર્યાં નથી, જ્યાંસુધી તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ નથી અને જ્યાંસુધી તારું આયુષ્ય ક્ષીણ થયું નથી ત્યાંસુધી તું કલ્યાણમાર્ગનું આચરણ કર. ૮. હિતકારી વક્તા: દુભિઃ—
હિત
मुलभाः पुरुषा राजन् ! सततं प्रियवादिनः । अप्रियस्य च पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभः ॥ ९ ॥ कविताकौमुदी, भाग ३, पृ० ५०१.
હે રાજા ! નિર ંતર પ્રિય વચનને ખેલનારા પુરુષો તે સુલભ છે-ઘણા છે, પરંતુ અપ્રિય છતાં પણ હિતકારક વચનને ખેલનારા તથા તેવા વચનને સાંભળનાર પુરુષ તે દુર્લશ જ છે. ૯. હિત–વચન ફળઃ—
द्वेषेऽपि बोधकवचः श्रवणं विधाय, स्याद् रौहिणेय इव जन्तुरुदारलाभः । काथोऽप्रियोsपि सरुजां सुखदो रविर्वा, सन्तापकोऽपि जगदङ्गभृतां हिताय ।। १० ॥
જપુરપ્રશરણ ( લટીશ), પૃ॰ ૨, ૪૦ ૪.
દ્વેષ છતાં પશુ ઉપદેશનું વચન શ્રવણ કરવાથી રોહિણેય ચારની જેમ પ્રાણીને માટે લાભ થાય છે. જેમકે સ્વાથ ( ઔષધને ઉકાળા ) અપ્રિય છે તે પણ તે રાગી માણસને સુખકારક છે, અથવા તે સૂર્ય સંતાપ કરનાર છે તા પણ તે જગતના પ્રાણીઓને હિતકારક છે. ૧૦.
Page #411
--------------------------------------------------------------------------
________________
હું
હિત ( ૮૬) હું
અહિતનાં કારણ–
आत्मकार्य परित्यज्य. परकार्येषु यो रतः । ममत्वरतचेताः स, स्वहितामा॑शमेष्यति ॥ १॥
તામૃત, કો. ૨૯૮૦ જે પ્રાણી પિતાના (આત્માના) કાર્યને ત્યાગ કરી (શરીરાદિક) પરકાર્યને વિષે રક્ત થાય છે તે મમતાને વિષે આસક્ત ચિત્તવાળે પ્રાણ આત્મહિતથી ભ્રષ્ટ થાય છે–નાશ પામે છે. ૧. .
ध्यायतो विषयान पुंसः, सङ्गस्तेषपजायते । सङ्गात्सञ्जायते कामः, कामाक्रोधोऽभिजायते ॥ २॥ क्रोधाद्भवति सम्मोहः, सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशावुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ ३॥
માયાટ્રીના ૧૦ ૨૦ ૨, ૩. વિષયનું ધ્યાન કરતા પુરુષને તે તે વિષને વિષે સંગ પ્રાપ્ત થાય છે, સંગથી કામ ઉત્પન્ન થાય છે, કામથી કોઇ ઉત્પન્ન થાય છે, ક્રોધથી સંમેડ ઉત્પન્ન થાય છે, સંમેહથી
મૃતિને વિશ્વમ ઉત્પન્ન થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિના નાશથી વિનાશ પામે છે. ૨,૩.
Page #412
--------------------------------------------------------------------------
________________
Rહાર ( ૮૭)
ગુરુનો સત્કાર –
नमस्कुर्यात्ततो भक्त्या, पर्युपासीत चादरात् । तद्याने त्वनुयायाच, क्रमोऽयं गुरुसेवने ॥१॥
विवेझविलास, उल्लास १. श्लो० १९२. ત્યારપછી ( ગુરુમહારાજને આસન આપ્યા પછી) તેમને ભક્તિપૂર્વક વંદન કરવું જોઈએ અને વિનયપૂર્વક એમની સેવાભક્તિ કરવી. (પછી) જ્યારે તેઓ જતા હોય ત્યારે એમને વળાવા જવું. ગુરુમહારાજની સેવાને આ ક્રમ છે. ૧. અતિથિનો સત્કાર:
तृणानि भूमिरुदकं, वाक् चतुर्थी च सूनृता । मतामेतानि हर्येषु, नोच्छिद्यन्ते कदाचन ॥ २ ॥
जैन पञ्चतन्त्र, पृ. २५, श्लो० १३१* બેસવાને માટે તૃણુ (સાદડી), વિશ્રાંત લેવા માટે પૃથ્વી (મકાન), પીવા માટે પાણી અને સારી વાણઃ આ ચાર વસ્તુઓ સત્પરુના ઘરમાં કદાપિ વિનાશ પામતી નથી. ૨. કોણ કોને સત્કાર ગાગ્યઃ
प्रजानां दैवतं राजा, पितरो देवता मताम् ।। सुशिष्याणां गुरुर्दवो नारीणां दैवतं पतिः ॥ ३॥
ધર્મસૂત્ર, g૦ ૨૨, ૨૦ ૨૦૪. (3. સ )* પ્રજાઓને રાજા દેવતારૂપ છે, પુરુષોને માતાપિતા દેવતારૂપ છે, ઉત્તમ શિષ્યને સદ્ગુરુ દેવતારૂપ છે અને સ્ત્રીઓને પિતાને પતિ દેવતારૂપ છે. ૩૧
Page #413
--------------------------------------------------------------------------
________________
કે સિરાજ ( ૮ ) ;
વડિલના તિરસ્કારનું ફળ
यो भ्रातरं पितृसम, ज्येष्ठं मृढोऽवमन्यते । तेन दोषेण सम्प्रेत्य, निरयं घोरमृच्छति ॥ १ ॥
વપુરાણ, કાર પર, . જે મૂઢ માણસ પિતા સમાન મોટા ભાઈની અવગણના કરે છે તે માણસ તે અવગણનાના પાપથી મરીને ઘેર નરકમાં જાય છે. ૧. તિરસ્કાર : ષફળ –
स्वामिभक्त्यप्रमत्तत्वादिगुणैभृषितोऽपि सन् । श्वन् ! त्वं तथाऽपि सर्वत्र, जातिद्वेषात्प्रभत्स्यसे ॥ २ ॥
| મુનિ હિમાંશુરિય. પિતાના માલિકની ભક્તિ (નિમકહલાલપણું) અને સદા જાગ્રત અવસ્થા વગેરે ગુણોથી તું ભૂષિત હોવા છતાં તે કુતરા ! તારામાં તારી પોતાની જાતિ તરફ ઢષ કરવાને સ્વભાવ હોવાથી તું બધે સ્થળે તિરસ્કાર પામે છે. ૨.
Page #414
--------------------------------------------------------------------------
________________
A .
:
શેર ( ૮૧ )
પ્રેમનાં લક્ષણ –
ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते नित्यं, पइविध प्रीतिलक्षणम् ॥ १ ॥
જન્નત. પ્રસંગે દ્રવ્યાદિક આપે અને ગ્રહણ કરે, ગુપ્ત વાત કહે અને પૂછે તથા નિત્ય જમે અને જમાડેઃ આ છ પ્રીતિનાં લક્ષણ છે. ૧. સાચો પ્રેમ –
प्रेम सत्यं तयोरेद, ययोर्योगवियोगयोः । वत्सरा वासरीयन्ति, वत्सरीयन्ति वासराः ॥२॥
જેમના વરસો સાગ વખતે દિવસ જેવા જતા હેયદિવસની જેમ શીધ્ર પસાર થતા હોય અને વિયોગને વખતે દિવસ પણ વરસ જેવા જતા હોય તેમને જ પ્રેમ સત્ય છે. ૨.
मनुष्येभ्यो वरो मत्स्यः, सत्यस्नेहप्रपालकः । यद्यम्बोः क्रियते भिन्नस्तदात्मानं विमुश्चति ॥ ३ ॥
સત્ય સ્નેહને પાલન કરનાર મત્સ્ય પણુ મનુષ્ય કરતાં સારે છે, કેમકે જ્યારે તે જળથી જૂદે કરાય છે ત્યારે તે પોતાના આત્માને છોડી દે છે-મરણ પામે છે. ૩.
Page #415
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮૦ )
પ્રેમ : ચ’ભઃ
સુભાષિત-પદ્ય-રત્નાકર
न भवति मिथुनानां प्रेम लावण्ययोगा
ज्जनयति सुखमन्तः कस्यचित् कोऽपि दृष्टः । पतति झटिति दृष्टिर्मुग्धदासेरकाणां, जरठभुरठवल्लीपिञ्जरासु स्थलीषु ॥ ४ ॥ अन्योक्तिमुक्तावलो
કાંઇ
સ્ત્રી પુરુષના જોડલાંઓને જે પરસ્પર પ્રેમ થાય છે તે લાવણ્ય(સુંદરતા )ના ચેગથી થતે નથી, પરંતુ કોઇ પ્રાણી, માત્ર ોવાથી જ કોઇના અંતઃકરણમાં સુખ ઉત્પન્ન કરે છે. જેમકે મુગ્ધ ઊંટની દૃષ્ટિ જીણું પાકેલી વેલડીઆવડે પીંજર વર્ણવાળી પૃથ્વી ઉપર જલદી પડે છે. ૪. પ્રમવગરનાના ત્યાગ કરવાઃ
मोहन परित्यक्तं, निस्नेहं वलवच्यजेत् । सादरं भ्रातरमपि किमुतान्यं पृथग्जनम् || ५ || સારા હૃદયથી રહિત અને સ્નેહુ રહિત એવે। કદાચ સગા ભાઇ હાય તેપણ તેના, ખળ કરવા યેાગ્ય છે, તેા પછી સામાન્ય તેમાં શુ કહેવુ' ? ૫.
પુરુષની જેમ, ત્યાગ જનને ત્યાગ કરવા
પ્રેમીના મેળાપ—
चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । ચન્દ્રનનયોર્મધ્યે, ગીત: પ્રિયમમાગમઃ || ૬ |
રામાયણ ( વાલ્મીકિ), ૩ત્તરા૩, ૬૦ ૨૭, મો. ૧.
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રેમ
( ૧૧૮૧ )
દુનિયામાં ચંદન ઘણુ શીતળ
છે અને ચંદનથી પણ
ચદ્ર વધારે શીતળ છે; પરંતુ ચંદ્ર અને ચંદનની મધ્યે પણ પ્રિયજનને સમાગમ સૌથી વધારે શીતળ છે. ૬. પ્રેમીનુ સ્વાગતઃ
उत्तिष्ठन्ति निजासनान्नतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति हसन्ति यान्ति च चिरं प्रेमाञ्चितं सङ्गमम् । सिञ्चन्तो वचनामृतेन हृदयं सन्तः समीपागताः,
किं किं न प्रियमाचरन्ति हि जने स्वीये च सम्मीलिते ||७|| ગામાથળ, ૩સાર, અધ્યાય ૬૮, સ્ને॰ ૨૨.
સત્પુરુષા પેાતાના સ્વજન ( પ્રિય જન ) પ્રાપ્ત થાય છે ત્યારે પેાતાના આસન ઉપરથી ઊભા થાય છે, મસ્તક નમાવીને સ્વાગત-ખુશી ખબર-પૂછે છે, સ ંતેષ પામે છે, હસે છે, પ્રેમ સહિત મળે છે તથા પાસે આવીને વચનરૂપી અમૃતવડે તેના હૃદયને સીંચે છે. ઘણું શું કહેવું ? તે પ્રિય જનનું શું શું પ્રિય નથી આચરતા ? છ. પ્રેમને નભાવવાઃ—
आदो न वा प्रणयिनां प्रणयो विधेयो
दत्तोऽथवा प्रतिदिनं परिपोषणीयः । उत्क्षिप्य यत् क्षिपति तव प्रकरोति लज्जां
भूमौ स्थितस्य पतनाद्भयमेव नास्ति ॥ ८॥
પ્રથમ તા પ્રેમી માણસાની સાથે પ્રેમ જ કરવા નહીં.તે સારું છે, છતાં કદાચ પ્રેમ ખાંધ્યા તે। પછી તેને નિરતર
Page #417
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮૨) સુભાષિત-પદ્ય-રત્નાકર પિષણ કરે-નભાવ એગ્ય છે, કેમકે જે વસ્તુ ઉપાડીને પછી ફેંકી દેવી તે લજજા કરનાર થાય છે, અને ભૂમિ પર રહેલાને પડવાનો ભય જ રહેતું નથી. ૮. પ્રેમ નભાવવાનો ઉપાય –
इच्छेचेद्विपुलां प्रीति, त्रीणि तत्र न कारयेत् । वाग्वादमर्थसम्बन्धं, तत्पत्नीपरिभाषणम् ।। ९ ।।
જે મનુષ્ય જેની સાથે અત્યંત પ્રીતિને ઈચ્છતે હેય તે મનુષ્ય તેની સાથે વચનવડે વાદવિવાદ, ધનને સંબંધ ( લેવડદેવડ) અને તેની સ્ત્રી સાથે વાતચીતઃ આ ત્રણ બાબત કરવી નહીં. ૯, પ્રેમનું ફળ – क्वेन्दोमण्डलमम्वुधिः क्व च रविः पनाकरः क्व स्थितः, क्वाभ्राः सन्ति मयूरपङ्क्तिरमला क्यालिः क्ष वा मालती? । हंसानां च कुलं का दूरविषये क्यास्ते सरो मानसं, यो यस्याभिमतः स तस्य निकटे दूरेऽपि सन् वल्लभः ॥१०॥
ચંદ્રમંડળ ક્યાં રહેલું છે અને સમુદ્ર કયાં રહેલું છે? સૂર્ય કયાં રહે છે અને કમળાકર (કમળનું વન) કયાં રહેલું છે? વાદળાં કયાં છે અને નિર્મલ મોરની શ્રણિ કયાં છે? ભમરા કયાં છે અને માલતી કયાં છે? હંસને સમૂહ કયાં અને દર દેશમાં રહેલું માનસ સરોવર કયાં? આ સર્વ ઘણે દર રહેલાં છે તે પણ તેમને પ્રીતિ છે. માટે જે જેને પ્રિય હોય તે તેની પાસે હોય કે દર હોય તે પશુ વલ્લભ જ હોય છે. ૧૦.
Page #418
--------------------------------------------------------------------------
________________
20 0 0 0 0 0 0 0 8 ફુદ-પ (૧૦) હું
દ્વિપ હોય ત્યાં બધું નકામું –
कि गुणस्तस्य कर्तव्यं, चेतसो योऽभिरोचते । कि गुणस्तस्य कर्तव्यं, चेतसो यो न रोचते ॥१॥
મુજાહિ, પૃ. ૮૧, ર * જે માણસ ( મિત્ર ) મનને પસંદ પડતું હોય તે માણસના ગુણેનું શું કામ છે? ગુણ ન હોય તે પણ તે પ્રિય લાગે છે, તથા જે માણસ મનને પસંદ પડતું ન હોય (જેની સાથે દ્વેષ હોય) ને માણસના ગુણેનું શું કામ છે ? ઘણા ગુણ હોય છે પણ તે પ્રિય લાગતું નથી. ૧. ઈર્ષ્યાનું કડવું ફળઃ–
न चा स्त्रीषु कर्तव्या, दारा रक्ष्याः प्रयत्नतः । अनायुष्या भवेदीा , तस्मात्ता परिवर्जयेत् ॥ २ ॥
મrમાતાવિર્ષ, આ૦ ૮, કાવ્ય જરૂ. સીઓને વિષે ઈર્ષ્યા કરવી નહીં અને પિતાની છીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈષ્ય કરવાથી આયુષ્ય ઓછું થાય છે, તેથી તે ઈષ્યને અવશ્ય ત્યાગ કર. ૨.
Page #419
--------------------------------------------------------------------------
________________
પ્રશંસા (૧૨) છે
કરી છે સ્વ-પર-પ્રશંસા –
दृश्यन्ते बहवो लोकाः, कुर्वन्तः स्वप्रशंसनम् । तादृशो विरलाः स्युर्ये, कुर्वन्तोऽन्यप्रशंसनम् ॥१॥
| મુનિ હિમાંશુષિા. પોતાની પ્રશંસા કરનારા લોકે ઘણું દેખાય છે, જ્યારે તેવા માણસે થોડા જ છે કે જેઓ બીજાની પ્રશંસા કરતા હોય. ૧.
धर्मार्थोऽयमारम्भः, कि तत्रात्मविकत्थनैः । परात्मनिन्दास्तोत्रे हि, नाद्रियन्ते मनीषिणः ॥ २॥
આ આરંભ-ઉત્સવ-ધર્મને માટે કરેલો છે, તેમાં પોતાના વખાણ કરવાથી શું ફળ છે? કારણ કે ડાહ્યા પુરુષો બીજાની નિંદા અને પોતાની શ્લાઘા કરવામાં આદર કરતા નથી. ૨. સ્વપ્રશંસા નિરર્થક – परप्रणीता हि गुणा यशस्कराः,
स्वयं प्रणीता न भवन्ति कीर्तये । न सौख्यसौभाग्यकरा भवन्ति ते,
___ स्वयं गृहीतौ युवतीकुचाविव ॥ ३ ॥ બીજાઓએ વર્ણન કરેલા ગુણે યશને કરનાર થાય છે, (પણ) તે જે પોતે જ વર્ણન કરે તે તે કીર્તિને માટે થતા નથી, તેમજ તે સુખ અને સૌભાગ્યને કરનારા થતા નથી. જેમકે કાઈ જી પતે પિતાના કુચને ગ્રહણ કરે–દબાવે–તે તેથી તેને કાંઈ પણ સુખ થતું નથી. ૩.
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રશંસા
( ૧૧૮૫ ) गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥ ४ ॥
શનિવાર, કામાકાસાણ, ૨. હે આત્મા ! જે તું ગુણવડે પૂર્ણ ન હોય તે તારે આ આત્મશ્લાઘા કરવાથી કોઈ પણ ફળ નથી. અને જો તું ગુણવડે પૂર્ણ હોય તે પણ તારે આત્મપ્રશંસા કરવાથી શું કામ છે ? ( બન્ને રીતે આત્મપ્રશંસા નકામી છે). ૪. કોની કયારે પ્રશંસા કરવી---
प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रवान्धवाः ।। कर्मान्ते दासभृत्याश्च, पुत्रा नेव तथा स्त्रियः ॥ ५॥
ગુરુજનની પ્રત્યક્ષ પ્રશંસા કરવી, મિત્ર અને બાંધવાની પરોક્ષમાં સ્તુતિ કરવી, દાસ અને ભૂની કાર્યને અંતે સ્તુતિ કરવી તથા પુત્ર અને સ્ત્રીની કદાપિ સ્તુતિ કરવી નહીં. ૫. શત્રુની પણ પ્રશંસા – प्रमोदसे स्वस्य यथाज्यनिर्मितैः,
स्तवैस्तथा चेत्प्रतिपन्थिनामपि। विगर्हणैः स्वस्य यथोपतप्यसे, - તથા પૂળામાપિ જેવો વિતા | શ |
अध्यात्मकल्पद्रम, अधिकार ३१, श्लो० ५. બીજા માણસોએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને તને પ્રમોદ થાય, અને જેવી રીતે તારી પોતાની નિંદા સાંભળીને તું ખેદ પામે છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તું ખરેખરો જાણકાર છે એમ સમજવું. ૬.
२४
Page #421
--------------------------------------------------------------------------
________________
નિમ્ફા ( ૧૨ )
પ્ર
કાણુ કાની નિંદા કરઃ—
इन्दु निन्दति तक गृहपति जारः सुशीलं खलः, साध्वीमप्यसती कुलीनमकुलां जह्याज्जरन्तं युवा । विद्यावन्तमनक्षरो धनपति नीचच रूपोज्ज्वलं,
रूयेण हतः प्रबुद्धमधाः कष्टं निकृष्टो जनः ॥ १ ॥ જ્ઞાનશતરું ( રાધાન્ય), ો ઢં.
ચાર લાકે ચંદ્રને નિૐ છે, જાર પુરુષ ઘરના ધણીને નિદે છે, ખળ પુરુષ ઉત્તમ શીલવાળાને નિદે છે, અસતી સ્ત્રી સતી સ્ત્રીને નિ ંદે છે, અકુન્રીન માણસ કુલીનને નિદે છે, જુવાન પુરુષ વૃદ્ધને તજે ઇં-નિદે છે, ભૂખ માણુસ વિદ્વાનને નિદે છે, નીચ-દરિદ્રી માણુસ ધનવાનને નિદે છે, વિરૂપવડે હણાયેલા-ખરાબ રૂપવાળા માણુસ ઉજ્જવળ રૂપવાળાને નિદે છે, બુદ્ધિ રડિત મનુષ્યા બુદ્ધિમાનને નિદે છે. અહા ! મહાકષ્ટ છે કે આ જગતના લોકો નિકૃષ્ટ-હલકા મનના (ઇર્ષ્યાવાળા) જ છે. ૧. નિંક ઃ ચાંડાળઃ—
काकः पक्षिषु चाण्डालः, स्मृतः पशुषु गर्दभः । નરાળા જોવિ ચાનાજ:, મૃતઃ સર્વેષુ નિઃ રા
પક્ષીઓમાં કાગડા ચ’ડાળ છે, પશુઓમાં ગધેડા ચંડાળ કહ્યો છે. મનુષ્યામાં પશુ કાઇક ચંડાળ કહ્યો છે; પરંતુ જે નિદ્રા કરનાર છે તે તે સર્વમાં ચંડાળ છે. ર.
Page #422
--------------------------------------------------------------------------
________________
નિંદા
( ૧૧૮૭ ) નિંદકને સ્વભાવ – केनाऽपि सार्घ वसतां सतामहो !
कर्णेजपानां प्रकृतिन हीयते । साकं वसद्भिः सितपक्षिभिर्दिकैः, વીર રામવર વરિયુ ? || ૩ |
મુનિ જિનવિનાશ. ગમે તેવા સારા માણસ પાસે રહેવા છતાં નિંદક–ચાડીયા માણસની નિંદા કરવાની પ્રકૃતિ (સ્વભાવ) મટતી નથી. હંસની સાથે કાગડા રહે તે પણ શું તે કાગડા પિતાને સ્વભાવ મૂકી દે છે ? અર્થાત્ નથી મૂકતા. મતલબ કે જે જેને વળાવ છે તે કેઈના સંગથી પણ કદી મરતે નથી. ૩. કેઈની નિંદા ન કરવી –
गुरोः पतिव्रतानां च, तथा धर्मतपस्विनाम् । परिवादं न कुर्वीत. परिहासेऽपि भारत ! ॥४॥
મહામાત, શિર્ષ, 1. ૨૭, ર૦ ૨૮. હે ભારત ! મશ્કરીમાં પણ ગુરુના, પતિવ્રતા સ્ત્રીના, ધર્મના અને તપસ્વિના અવર્ણવાદ બલવા નહીં-નિંદા કરવી નહીં. ૪.
वैभाष्यं नैव कस्यापि, वक्तव्य द्विषतां तु चेत् । उच्यतें तदपि प्राज्ञैरन्योक्तिच्छलभङ्गिभिः ॥५॥
સ્કિાર, સટ્ટાર ૮, ૦ ૨૨. ડાહ્યા પુરુષએ કેઈનું વાંકું બોલવું નહીં, છતાં કદાચ શત્રુનું વાંકું બેસવું હોય તે તે પણ અન્યક્તિથી, કાંઈ મિષથી કે વ્યંગ્ય વચનથી કહેવું. ૫. *
Page #423
--------------------------------------------------------------------------
________________
આજ્ઞા (૧૩)
આજ્ઞા મહત્ત્વ—
सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञेन मोक्षैकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमात्रैव भवभञ्जनी ॥ १ ॥
યોગસાર, પ્રસ્તાવ ૨, ૪૦ ૨૭.
આજ્ઞા જ સ જંતુઓને હિતકારક છે, આજ્ઞા જ મેક્ષને અદ્વિતીય માર્ગ છે, આચરણ કરેલી ( અંગીકાર કરેલી ) આજ્ઞા જ ચારિત્ર છે અને આજ્ઞા જ સાંસારનેા નાશ કરનારી છે. ૧. કાની આજ્ઞામાં શંકા ન કરવી—
—
सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खण्डयत्यात्मनो व्रतम् ||२॥ ૩પરાપ્રાપ્તાર, માર્ચ ૨, પૃ. ૨૮૨. (પ્ર. 8. )
સતી સ્ત્રી જો પેાતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક પ્રભુની ( સ્વામીની ) આજ્ઞામાં સંશય કરે શિષ્ય ગુરુની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વ્રતનું ખંડન કર્યું છે એમ જાણુવુ'. ૨.
Page #424
--------------------------------------------------------------------------
________________
વિ
( ૧૪ )
વિવેક મહિમા –
विवेकः परमो धर्मो विवेकः परमं तपः । વિ: વર્ષ જ્ઞાન, વિવો મુરિસાધન ? / વિવેક જ શ્રેષ્ઠ ધર્મ છે, વિવેક જ ઉત્તમ તપ છે, વિવેક જ ઉત્તમ જ્ઞાન છે અને વિવેક જ મોક્ષનું સાધન છે. ૧. આપવા તથા લેવાને વિવેક --
न ग्राह्यानि न देयानि, वस्तूनि षड् विवेकिना । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥ २ ॥
દેવતા, મધ, ઝેર, શસ્ત્ર, દારુ, અને માંસ; એ છ વસ્તુ વિવેકી પુરુષે આપવી નહિ અને લેવી પણ નહિ. ( કારણકે આ વસ્તુઓથી પાપનું પિષણ થાય છે.) ૨. વિવેકીનું કાર્ય -
शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् । યઃ પાય, ધાનિ શિબિર | ૨ |
ધર્મદન, ૧૪, ૨. (. સ.) * વિવેકી માણસે શાસ્ત્રને બેધ (જ્ઞાન) માટે ધારણ કરે છે, ધનને દાન દેવા માટે ધારણ કરે છે, જીવિતને ધર્મ કરવા માટે ધારણ કરે છે અને શરીરને પરોપકાર કરવા માટે ધારણ કરે છે. ૩.
Page #425
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર વિવેક વગર નકામું – વિધાઃ જરા પરિજિતા યતિ તાતતઃ જિં,
तप्तं तपो यदि तदुग्रतरं ततः किम् ? । कीर्तिः कलङ्कविकला यदि सा ततः कि, अन्तर्विवेककलिका यदि नोल्ललास ? ॥ ४ ॥
વૈરાગ્યશતક ( વાનર ), ૦ ૮૨. જે હૃદયમાં વિવેકની કલિકા વિકાસ પામી ન હોય તે કદાચ સમગ્ર કળાઓ પરિચિત કરી-ગ્રહણ કરી તેથી શું ફળ? કદાચ અતિ ઉગ્ર તપસ્યા કરી તેથી શું ફળ ? અને કલંક રહિત-નિર્મળ કીર્તિ જગતમાં ફેલાવી તેથી શું ફળ? (વિવેક વિના આ સર્વ નિષ્ફળ છે.) ૪. વિવેક વિનાના પશુ
निद्राऽऽहारो ग्तं भीतिः. पशूनां च नृणां समम् । विवेकान्तरमत्रास्ति, तं विना पशवः स्मृताः ॥ ५ ॥
નિદ્રા, આહાર, મૈથુન અને ભય; આ ચાર બાબત પશુઓને અને મનુષ્યોને સમાન જ છે. તેમાં માત્ર એક વિવેકનું જ અંતર છે એટલે કે મનુષ્યમાં એક વિવેક જ અધિક છે, તેથી તે વિવેક વિનાના મનુને પશુ જ કહ્યા છે. પ. વિવેકનું ફળ – नन्दन्ति मन्दाः श्रियमाप्य नित्य,
परं विषीदन्ति विपद्गृहीताः ।
Page #426
--------------------------------------------------------------------------
________________
વિવેક
( ૧૧૯૧ )
विवेकदृष्टया चरतां जनानां,
श्रियो न किञ्चिद्विपदो न किश्चित् ॥ ६ ॥ મૂઢ માણસે લક્ષ્મીને પામીને નિરંતર આનંદ પામે છે અને તેઓ વિપત્તિમાં આવી પડે ત્યારે અત્યંત ખેદ પામે છે. પરંતુ વિવેકદષ્ટિએ વિચરનારા પુરુષને તે લક્ષ્મી પણ કાંઈ હિસાબમાં નથી અને વિપત્તિ પણ કાંઈ હિસાબમાં નથી. (એટલે કે લક્ષમી આનંદ આપતી નથી અને વિપત્તિ ખેદ કરાવતી નથી. ) ૬.
चरन्तो न स्खलन्त्येव, कलिध्वान्तेऽपि कोविदाः । विवेको गुरुवत्सर्वं, कृत्याकृत्यं प्रकाशयेत् ॥ ७ ।।
પંડિતે કલિકાળરૂપી અંધકારમાં ચાલતા છતાં પણ ઠોકર ખાતા નથી. કેમકે તેમની પાસે રહેલે વિવેક (વિવેકરૂપી દી) ગુરુની જેમ કાર્ય અને અકાર્યને પ્રકાશિત કરે છે. ૭. પૂજ્ય અપૂજ્ય અવિવેક ફળ –
अपूज्या यत्र पूज्यन्ते, पूज्यानां तु विमानना । त्रीणि तत्र प्रवर्तन्ते, दुर्भिक्षं मरणं भयम् ॥ ८ ॥
જૈનગ્નતત્ર, p. ૨૦૨. ૦ ૨૭રૂ. જ્યાં આ પૂજ્યની પૂજા થતી હોય અને પૂનું અપમાન થતું હોય, ત્યાં દુકાળ, અકાળ મરણ અને ઉપદ્રવાદિકના ભય; આ ત્રણ બાબત પ્રાપ્ત થાય છે. ૮.
Page #427
--------------------------------------------------------------------------
________________
गर्व (९५ )
मोटी गव:
अहं कर्ता च हर्ताऽहं, सगुणोऽहमहं धनी । कोऽहमित्येव तावत त्वं, जीव ! नो वेत्सि तत्वतः ॥१॥
पार्श्वनाथचरित्र (पद्य), सर्ग. २, श्लो० ६६४. हुँ ता छु, उता छु, गुरास पनि छु, धनवान छु (से અભિમાન રહે છે ), પણ હે જીવ ! હું કોણ છું એ ખરી રીતે ते नयु नथी. १. साये। :--
आपद्व्यापादिता नव, जग ना जर्जरीकृता । न मृत्युनिहतो जीव ! गर्व कुर्वन् न लजसे ? ॥ २ ॥
पार्श्वनाथचरित्र ( पद्य); सर्ग २, श्लो०६१३. આપત્તિને નાશ કર્યો નથી, વૃદ્ધાવસ્થા મટાડી નથી, મૃત્યુને અંત આજે નથી, છતાં હે જીવ! તું ગર્વ કરતાં शरभात नथी ? ( ५२ गत मा अधाना नाशमा छे.) २. भनरवानी लाना:-- न ये ताडनात तापनाद् वह्निमध्ये,
न विक्रयात क्लिश्यमानोऽहमस्मि । सुवर्णस्य मे मुख्यदुःखं तदेकं, यतो मां जना गुन्जया तोलयन्ति ॥ ३ ॥
भागवत, स्कन्ध ६, लो० ५८.
Page #428
--------------------------------------------------------------------------
________________
( ૧૧૯૩ )
નથી અને
સુવણું કહે છે કે-હથેાડાના તાડનથી હું કલેશ પામતા નથી, અગ્નિમાં તપાવવાથી હું કલેશ પામતે વેચાવાથી પણ હું કલેશ પામતા નથી; પર તુ સુવણું રૂપ એવા મને તે એક જ મેટું દુઃખ છે કે જે લેાકેા મને ગુજા ( ચણેાટી )ની સાથે તાળે છે. 3.
ગવ
मनस्त्री म्रियते कामं, कार्पण्यं न तु गच्छति । अपि निर्वाणमायाति, नानलो याति शीतताम् ॥ ४ ॥
સત્ત્વાભિમાની પુરુષ ભલે મરી જાય પણ તે દીનપણાને કદી પણ પામતેા નથી. જેવી રીતે કે અગ્નિ શાંત થઈ જાય એ બહેતર છે પણ તે કદી પણ ઠંડા પણાને પ્રાપ્ત નથી જ થતે. ૪. મનવીને સુખ–ઢુઃખ સરખાંઃ—
क्वचित पृथ्वीशय्यः क्वचिदपि च पर्यङ्कशयनः,
क्वचिच्छाकाहारः काचिदपि च शाल्योद नरुचिः । कवचित कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो
मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम् ||५|| નીતિશન(મને), 1॰૭૩.
કાર્ય કરવાના જ પ્રત્યેાજનવાળે મનસ્વી પુરુષ કેઈ વખત પૃથ્વી પર શયન કરે છે તેા કેાઇ વખત પલંગ ઉપર સૂવે છે, કેઇ વખત કેવળ શાકના જ આહાર કરે છે તેા કેાઇ વખત દાળભાત વગેરે ખાય છે, કૈાઇ વખત કથા-ફાટેલું વજ્ર ધારણ કરે છે તે કોઈ વખત દિવ્ય–સુંદર વજ્રને ધારણ કરે છે; અર્થાત્ તે સુખ કે દુ:ખને ગણતા નથી. પ.
Page #429
--------------------------------------------------------------------------
________________
જ પવિત્રતા (૨૬) {
% % પવિત્રતાનું સ્વરૂપ
अभक्ष्यपरिहारश्च, संसर्गश्चाप्यनिन्दितः । स्वधर्मे च व्यवस्थानं, शौचमित्यभिधीयते ॥ १ ॥
અભક્ષ્ય પદાર્થોને ત્યાગ, અનિંદિત અર્થાત્ ઉત્તમ પુરુજેને સંસર્ગ-સમાગમ તેમજ પિતાના ધર્મમાં સ્થિર રહેવું તે શૌચ-પવિત્રતા કહેવાય છે. ૧. કાણ કયારે પવિત્ર –
शुद्धं भूमिगतं तोयं, शुद्धा नारी पतिव्रता। शुचिः क्षेमकरो राजा, सन्तुष्टो ब्राह्मणः शुचिः ॥२॥
ફુવાળાનોત, ચાર ૮. મો. 98. પૃથ્વી પર રહેલું પાણી પવિત્ર છે, પતિવ્રતા સ્ત્રી પવિત્ર છે, પ્રજાનું પાલન કરનાર રાજા પવિત્ર છે અને સંતોષી બ્રાહ્મણ પવિત્ર છે. ૨.
शुचि भूमिगतं तोयं, शुचिनारी पतिव्रता । સુનિર્મિતે સના, રહાજરી સા ગુજઃ - ||
શ્રીદ્વતિમાકૃત્તિ, 9 રૂ૦ ( ૪r.) પૃથ્વી પર રહેલું જળ પવિત્ર છે, પતિવ્રતા સ્ત્રી પવિત્ર છે, મિક રાજા પવિત્ર છે અને બ્રહ્મચારી સદા પવિત્ર છે. ૩.
Page #430
--------------------------------------------------------------------------
________________
પવિત્રતા
શું શાથી પવિત્ર થાયઃ— वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया ।
वित्तं पवित्रीकुरु पात्रदानतः,
कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥ ४ ॥
( ૧૧૯૫)
૩૫દેશપ્રન્થમાહા, પૃ૦૨૪૨. હે જીવ! તું તીર્થયાત્રાવડે શરીરને પવિત્ર કર, ધર્મની વાંડાવડે ચિત્તને પવિત્ર કર, પાત્રને વિષે દાન દઇને ધનને પવિત્ર કર તથા સદાચારનું આચરણ કરવાથી કુળને પવિત્ર કર. ૪. सत्यपूतं वदेद्वाक्यं वस्त्रपूतं पिवेज्जलम् ।
દિત ન્યસેત્લાઉં, મનઃપૂતં નમાવત | ♦ ||
મનુસ્મૃતિ, ઉત્તરમાન, સ્ને૦ ૮૭.
સત્યથી પવિત્ર થયેલું વચન ખેલવુ, વજ્રથી પવિત્ર કરેલ ( ગળેલું ) પાણી પીવું, દૃષ્ટિથી પવિત્ર કરેલી એટલે કે બરાબર તપાસેલી ભૂમિ પર પગ મૂકવા અને કરેલું-વિચારપૂર્વક કાર્ય કરવું. પ.
મનથી પવિત્ર
Page #431
--------------------------------------------------------------------------
________________
જ વિતા (૧૭) છે
ચિંતાના પ્રકાર–
उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता च, परचिन्ताऽधमाधमा ॥ १॥
૩ઃખાવા, માજ , પૃ. ૧૧ રૂ. પિતાના આત્માની ચિંતા કરવી ( વિચાર કરી તે ઉત્તમ છે, મેહની ( સાંસારિક સ્ત્રી, ધન વગેરેની) ચિંતા કરવી તે મધ્યમ છે, કામવિષયની ચિતા કરવી તે અધમ છે અને પરની ચિંતા કરવી તે અધમમાં પણ અધમ છે. ૧. પારકી ચિંતા તજવી:– વજાઈ ર ર તે વોરંદ ચા, ર જિં તે પવિત્તયા ? वृथा कयं खिद्यमिबालबुद्धे !, कुरु म्वकार्य त्यज सर्वमन्यत् ॥२॥
દૃઢથી , ૦ ૨૨. બીજાના દેવ જેવાથી તારે શું કામ છે? અને બીજાની ચિંતા કરવાથી તારે શું કાર્ય છે? માટે હે બાળબુદ્ધિવાળા! ફોગટ શા માટે તું ખેદ કરે છે? તું તારું પોતાનું જ કાય કર અને બીજું સવ તજી દે ! ૨.
शोचन्ति स्वजनानन्तं, नीयमानान स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति, नात्मानं मृढबुद्धयः ॥ ३ ॥
ચોપરા હા, જાણ ૪, ૭૦ દર. મૂઢ બુદ્ધિવાળા લેકે પિતા પોતાનાં કર્મોવડે મરણ પામતા સ્વજનને શેક કરે છે, પરંતુ પિતાને પણ (એ કર્મો લઈ જશે તેને માટે જરા પણ શેક કરતા નથી ! ૩.
Page #432
--------------------------------------------------------------------------
________________
૦૭:૦૦
૬ રુઝા (૨૮) છે
૦== = ==== = કોણ શું ઈચ્છેઃ
मक्षिका व्रणमिच्छन्ति, धनमिच्छन्ति पार्थिवाः । . नीचाः कलहमिच्छन्ति, शान्तिमिच्छन्ति साधवः ॥ १ ॥
પુજાર્નતિ, ૦ ૬, ઋ ૨૨. માખીઓ ત્રણ-ઘાવને ચાહે છે. રાજાઓ ધનને ઇચ્છે છે, નીચ પુરુષ કલહ-કજીએ માંગે છે અને સાધુજને શાંતિની વાંછા રાખે છે. ૧. दुर्भिक्षोदयमन्नसङ्ग्रहपरः पत्युर्वधं बन्धकी,
ध्यायत्यर्थपतेभिषग गदगणोत्पातं कलि नारदः । दोषग्राहिजनश्च पश्यति परच्छिद्रं छलं शाकिनी, निष्पुत्रं म्रियमाणमाढ्यमवनीपालो हहा! वाञ्छति॥२॥
__ कुमारपालप्रबन्ध, पत्र ८१. અનાજ સંઘરનાર દુકાળ ઇચ્છે છે, છીનાળ સ્ત્રી પોતાના ભર્તારને વધ ઇચ્છે છે, વેદ-ડાકટર પૈસાદારને વ્યાધિ-સમૂ હને ઉપદ્રવ ઈચ્છે છે, નારદ કલેશ-કંકાસ ઈચ્છે છે, દોષને ગ્રહણ કરનારો માણસ પારકાનાં છિદ્ર દેખે છે, શાકિની છળ શેવ્યા કરે છે અને અરેરે ! રાજા પણ લક્ષ્મીવંતને પુત્ર વગરને-વાંઝી મરે તેમ ઈચ્છે છે. ૨. -
Page #433
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્મ-રત્નાકર
( ૧૧૯૮ )
ઇચ્છા-સહન ફળઃ— दुःखं यथा बहुविधं सहसेऽप्यकामः,
कामं तथा सहसि चेत्करुणाऽऽदिभावैः । अल्पीयसापि तत्र तेन भवान्तरे स्या
दात्यन्तिकी सकलदुःखनिवृत्तिरेव ॥ ३ ॥ શ્રધ્ધામધુમ, ગાંધાર ૨૦, પૃ. ૨૬,જો ૧૮. વગર ઇચ્છાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃખા સહન કરે છે તેમજ જો તુ' કરુણાદિક ભાવનાથી ઇચ્છાપૂર્વક થાડાં પણ દુઃખા સહન કરીશ તે ભવાંતરે હમેશને માટે સર્વ દુઃખાની નિવૃત્તિ થશે જ. ૩.
લાલચ : દુઃખકાર ૬ઃ
-
किमिह परमसौख्यं निःस्पृहत्वं यदेत
त्किमथ परमदुःखं सस्पृहत्वं यदेतत् । इति मनसि विधाय त्यक्तसङ्गाः सदा ये,
विदधति जिनधर्मं ते नराः पुण्यमाजः ॥ ४ ॥ सुभाषितरत्नसन्दोह, श्लो० १४.
આ જગતમાં ને આ નિઃસ્પૃઙ્ગપણુ હોય તે તેનાથી બીજી માટુ' સુખ શુ છે ? અને જો આ સ્પૃહાસહિતપણું હોય તે તેનાથી બીજી મોટુ દુઃખ શું છે ? ( નિઃસ્પૃહતા એટલે સતેષ જ મોટામાં મોટું સુખ છે અને સ્પૃહાસહિતપણું એટલે અસતાષા (લાલ) જ મોટામાં મોટુ દુઃખ છે.) આ પ્રમાણે મનમાં વિચારીને સદા સંગના ત્યાગ કરી, જે જિનધને ધારણ કરે છે-આદરે છે તે પુરુષા પુણ્યશાળી– પુણ્યવત છે. ૪.
Page #434
--------------------------------------------------------------------------
________________
મશ
( ૧૨ )
;
ક્યાં સુધી ભય રાખવે – तावद्भयात् तु भेतव्यं, यावद्भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा, प्रहर्तव्यमशङ्कितः ॥ १॥
___ कूर्मपुराण, स्कन्ध ६, अध्याय १६, श्लो० २३.
જ્યાં સુધી ભય આવ્યું ન હોય ત્યાંસુધી તે ભયની બીક રાખવી-તેનાથી ચેતીને ચાલવું; પરંતુ પ્રાપ્ત થયેલા ભયને જોઈને શંકા રહિત પ્રહાર કર-ભયની સામા થવું. ૧. નિર્ભય કોણઃ— શો ધર્મશીતો વિમાનોની),
विद्याविनीतो न परोपतापी । स्वदारतुष्टः परदारवर्जी,
न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ २॥ જે ધર્મનું આચરણ કરતે હોય, જેણે માન તથા કોષ જીત્યા હોય, જે વિદ્યાવડે વિનયને પામેલે હોય, જે અન્ય પ્રાણીને સંતાપ કરતે ન હોય, જે પિતાની સ્ત્રીથી જ સંતેવી હોય અને જેણે પરસ્ત્રીને ત્યાગ કર્યો છે તેવા પુરુષને આ જગતમાં કાંઈ પણ લય નથી. ૨.
Page #435
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦
છે પ્રતિજ્ઞા (૧૦૦) છે પ્રતિજ્ઞાનું મહત્વ –
सद्भिस्तु लीलया प्रोक्तं, शिलालिखितमक्षरम् । असद्भिः शपथेनापि, जले लिखितमक्षरम् ॥१॥
સજજનોએ રમતમાત્રમાં પણ જે વચન કહ્યું હોય તે શિલા ઉપર કોતરેલા અક્ષર જેવું નિશ્ચળ હોય છે, અને દુજેનેએ સેગન-પ્રતિજ્ઞા પૂર્વક જે વચન કહ્યું હોય તે પાણીમાં લખેલા અક્ષર જેવું અસ્થિર-ચંચળ-વ્યર્થ છે. ૧. ઉત્તમ પ્રતિજ્ઞા ન છોડે – लज्जां गुणोघजननी जननीमिवार्या
__ मत्यन्त शुद्धहदयामनुवर्तमानाः । तेजस्विनः सुखममूनपि सन्त्यजन्ति,
સત્યસ્થિતિ વ્યસન ને પુનઃ તિજ્ઞામ ૨
સૂત્રતાર, ટરૂ, નાથા = ના કામi+ માતાની જેમ ગુણેના સમૂહને ઉત્પન્ન કરનારી. ઉત્તમ અને અત્યંત શુદ્ધ હૃદયવાળા લજજાને અનુસરનારા તેજસ્વી પુરુષે સુખે કરીને પ્રાણ ત્યાગ કરે છે, પરંતુ સત્ય સ્થિતિ ના વ્યસનવાળા તેઓ પ્રતિજ્ઞાને ત્યાગ કરતા નથી. ૨. પ્રતિજ્ઞા પાલનફળ:--
धेनूनां तु शतं दत्त्वा, यत्फलं लभते नरः । તમપુષં વોટિનુvi, શ્રતિજ્ઞા પાત્રને કિંગ ! | રે..
, guz ૩, ગાય ૨૬. ગઢાવે છે હે બ્રાહ્મણ ! મનુષ્ય સો ગાયે આપીને જે પુણ્ય મેળવે તેના કરતાં પ્રતિજ્ઞા પાળવાથી કેટિગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ૩.
[ સમાપ્તis ત્રીજુમારિ-પદ્ય-રાજસ્થ તૃતીય માન: ]
Page #436
--------------------------------------------------------------------------
________________
Cl..........................
............................
સુભાષિત-પદ્ય રત્નાકરના ભાગ ૧–૨ માટે મળેલા કેટલાક અભિપ્રાયા.
વિદ્વાનાના અભિપ્રાયા.
ઇતિહાસતત્ત્વવેત્તા મુનિમહારાજ
શ્રીકલ્યાણવિજયજી મહારાજ.
“ સુભાષિત-પદ્ય-રત્નાકર ના પ્રથમ ભાગ ઉપલક દૃષ્ટિએ ોઈ ગયા છું. તમારા આ ગ્રંથ ખરે જ વ્યાખ્યાતા અને વક્તાએને માટે ઉપયોગી નિવડશે. શ્લોકાનાં સ્થળ અને અકે આપીને તે તમેાએ અને ઘણા જ ઉપયાગો બનાવી દીધા છે, કારણ કે કા પણ પ્રમાણ તરીકે ઉચ્ચારેલ પદ્ય કયા ગ્રંથનું છે ?–તે જાવાની પ્રાય. દરેક શ્રોતાની જિજ્ઞાસા હોય છે, જે આ પદ્ધતિના ગ્રંથાથી જ પૂરી કરી શકાય. તમારી આ પ્રવૃત્તિ અવશ્ય અનુમાદનીય છે.”
..
ન્યાયવિશારદ, ન્યાયતીર્થં મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજીમહારાજ,
તમારું પુરતક, તમારા ગુરુ મહારાજના નામથી મેાકલાવેલું, મળ્યું છે. લાંબે કાળે પણ તમારી તપસ્યા અવશ્ય કળી છે. પુસ્તક એની દિશામાં ઉપયેાગી બનેલ છે. લાકાની અકારાદિ અનુક્રમણિકા આપી ત તા ઠીક થાત. સાવ માં પુસ્તકના ફેલાવે! સારે। થવા સંભવ છે, '
,,
Page #437
--------------------------------------------------------------------------
________________
મહાગુજરાતના સુરસિદ્ધ સાક્ષરવર્ય, મુંબઈના માજી ચીફ જસ્ટીસ દી. બા. શ્રીમાન કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી.
પુસ્તક જોઈ જતાં મુનિ શ્રી વિશાલવિજયજીના વિશાલ જ્ઞાનને સહજ ખ્યાલ આવે છે. સંસ્કૃત સાહિત્યનું ઘણું ઊંડું જ્ઞાન હોય તો જ આવા બંધબેસતા કે તેમાંથી તારવી કઢાય. જોડે ગુજરાતી ભાષાન્તર સરળ ભાષામાં આપવાથી પુસ્તક અવશ્ય ઉપયોગી ને લોકપ્રિય થઈ પડવા સંભવ છે.”
ભાવનગર રાજ્યના લોકપ્રિય ન્યાયાધીશ, શ્રીમાન એ. જે. સુનાવાલા સાહેબ, બી. એ., એલએલ. બી.
“..... આપની કલમથી લખાયેલે સુભાષિત-પદ્ય-રત્નાકરનો પહેલે ભાગ સેવકને મળી ગયું છે. સેવક ઘણે જ આભારી થયો છે. સંગત આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીને પગલે ચાલી, તેમને વિદ્વાન શિબ-સમુદાય, સાહિત્ય-સેવામાં જે કીમતી કાળો આપી રહ્યો છે, તે જોઈ આનંદ થાય છે. વિદ્વાનોને, ઉપદેશકાને, ધર્મઅભ્યાસીઓને અને સામાન્ય ગૃહસ્થને પણ આ પુસ્તક ઉપચોગી છે, એટલું જ નહીં પરંતુ આત્માની શાંતિ માટે એક અપૂર્વ સાધન છે. જુદા જુદા અનેક વિષયો સબંધે, જુદા જુદા શ્લોક કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યા છે, તે વિશેની માહિતી, તે તે ગ્રંથના પૃઇ, અધ્યાય વગેરે સાથે આપવામાં આવેલ હેઇને, પુસ્તકની ઉપયોગિતામાં કીમતી વધારો થયો છે. વિષથની ચુંટણી કરવામાં ભારે શ્રમ લીધેલો જોઈ શકાય છે. અનુવાદ સુંદર, સરળ ભાષામાં, સામાન્ય વર્ગને પણ સમજ પડે તેવો છે. પુસ્તકના બીજા ભાગો જલદીથી બહાર પડે એવી પ્રાર્થના છે.”
Page #438
--------------------------------------------------------------------------
________________
3
જૈન ઇતિહાસના ઊંડા અભ્યાસી,
मा पूरय
नाहर खेम थे, श्री. भे. सत्ता.
"... प्रस्तुत (सुभाषित- -पद्य - रत्नाकर) ग्रंथ की उपयोगिता और महत्व के विषय में अधिक लिखने की आवश्यकता नहीं । अनुक्रममिका से हो ज्ञात होगा कि नाना विषयों पर जैन अजैन नाना ग्रंथों से ये श्लोक संग्रह किये गये हैं जिन में तत्वज्ञान विषय का ही बाहुल्य है । साहित्य में ऐसे ग्रंथ का अभाव था । इस संग्रह से उस प्रभाव की बहुत-सी पूर्ति होना संभव है और हमें केवल आशा ही नहीं परन्तु विश्वास है कि ग्रंथ का प्रचार होने से जैनेतर विद्वान् भी इसे काम में लावेंगे ... ।
""
' संग्रह ग्रन्थकर्त्ता का विशाल ज्ञान और साहित्यप्रेम का द्योतक है ।
""
અજમેરની ગવર્નમેટ કૅલેજના પ્રેફેસર, શ્રીમાન્
पंडित रामेश्वर गौरीशं३२ मोजा, म..
"... मुनिराज श्री विशालविजयजी के प्रस्तुत (सुभाषित पद्य-रत्नाकर भाग १ के ) संकलन में कतिपय उल्लेखनीय विशेषताएँ हैं । इस पुस्तक मं धार्मिक तथा व्यावहारिक जीवन के भिन्न भिन्न उपयोगी विषयों के उत्कृष्ट श्लोकों का उत्तम रीति से सानुवाइ संकलन किया गया है । यह पुस्तक वक्ता और वाचक दोनों के लिए पूर्ण उपयोगी है । × × × अव तक प्रकाशित अन्य सुभाषित संग्रहों में एक एक विषय के श्लोकों का संग्रहमात्र किया गया है, किन्तु इस में प्रत्येक मुख्य विषय के अवान्तर विषयों के उत्तमोत्तम श्लोकों का सशीर्षक संकलन हुआ है । पहले के संकलन कर्त्ताओं ने
Page #439
--------------------------------------------------------------------------
________________
वैदिक धर्मावलंबियों के ग्रंथों को ही प्रधानता दी है, परन्तु इस के विद्वान् संकलन कर्त्ता ने जैन अथवा जैनेतर के भाव को छोड कर समदर्शिता का परिचय दिया है। इसके सिवा संगृहीत पद्यों का उत्तम गुजराती अनुवाद और उनके मूल स्थान के निर्देश से इस पुस्तक का महत्त्व कई गुना बढ गया है । ऐसे उत्तम पद्य-संग्रह को प्रस्तुत करने के लिये विशालविजयजी महाराज समस्त विद्वद्वर्ग के साधुवाद के पात्र हैं । कहना न होगा कि जब पद्यरत्नाकर के चारों भाग प्रकाशित हो जायेंगे तव भारतीय साहित्य के विचार - दोहन के रूपमें इनका पूर्व स्थान होगा x x x ।
"
જૈન ઇતિહાસના પ્રસિદ્ધ અભ્યાસી, પડિત લાલચ ભગવાનદાસ ગાંધી, વડાદરા.
“...આપની લાંચ્યા વખતની ચ્છા અને પ્રયત્નના ફળરૂપે ‘સુભાષિત-પદ્ય-રત્નાકર' ભા. ૧ ની ૧ બુક મને ભેટ મેાકલાવી તે સાભાર સ્વીકારું છું. આપના પ્રગતિમાન પ્રથમ પ્રકાશ સામે આપની પ્રતિકૃતિનાં પણ દર્શન થયાં એથી વિશેષ લાભ અને આનન્દ...'
જૈન શિલ્પ અને સ્થાપત્યના જાણુકાર પડિત ભગવાનદાસ જૈન જયપુર.
66
... આપના સગૃહીત સુભાષિત-પદ્ય-રત્નાકર આદ્ય ત બેઇ ગયેા છેં. પ્રત્યેક વિષયના ક્રમવાર અનેક શ્લોકા, ગ્રંથાના પુરાવા પૂર્વક ભાષાન્તર સાથે હાવાથી જનતાને ઘણા જ ઉપયેાગી છે. તેમાં ઉપદેશકોને તે ખાસ સંગ્રહ કરવા લાયક છે. આવા અપૂર્વ ગ્ર ંથરત્નનું સંપાદન કરી જનતાને આપે અપૂર્વ લાભ આપ્યા છે, તે માટે આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે... '
//
Page #440
--------------------------------------------------------------------------
________________
ન્યાયતીર્થ, વિદ્યાભૂષણ, પંડિત ઈશ્વરલાલજી જૈન, વિશારદ, હિન્દીરત્ન, ગુજરાનવાલા.
हे माग अलिाय. " सुभाषित-पद्य-रत्नाकर " को आयोपान्त पढ़ा, इस सर्वाङ्गसुन्दर पुस्तक के सम्बन्ध में क्या लिखं ? यह पुस्तक उपदेशक, प्रचारक, व्याख्यानदाता एवं साधारण व्यक्तियों के लिये बड़ा उपयोगी है। इस अमूल्य संग्रह को प्रकाशित करा के मनिराजश्री ने मानवसमाज का विशेष उपकार किया है। यद्यपि सुभापितसंग्रह की और बहुत-सी पुस्तकें विद्यमान हैं, पर में इस की विशेषताओं पर मुग्ध हूं। संस्कृत न जाननेवाले भी इससे पूरापूरा लाभ उठा सकते हैं । जैन विद्वानों एवं उपदेशकों के लिये यह विशेष उपयोगी है, क्योंकि इस में जैनधर्म सम्बन्धी ( जिन बातों का हम अजैनों में प्रचार करते हैं ) सभी विषय विद्यमान है। श्लोकों का विषयविभाग बड़े परिश्रम से किया गया है। प्रत्येक श्लोक के ग्रन्थ एवं अध्याय और पृष्ट आदि का सङ्केत आधुनिक नवीन पद्धति के अनुसार उपयोगी एवं बहुत अधिक लाभप्रद सिद्ध होगा। मेरा विश्वास है कि इस ग्रन्थ से विद्वानों का मनोरञ्जन तो होगा ही, साथ ही उन्हे पूर्ण सन्तोष भी होगा। संग्राहक मुनिराज इस साहित्यसेवा के लिये धन्यवाद के पात्र हैं। इस पुस्तक का जैनसमाज में ही नहीं, प्रत्युत जैनेतर समाज में भी पूरापूरा आदर होगा । छपाई, सफाई, कागज और बाइंडिंग आदि सभी उत्तम हैं। चार सौ पृष्ठों के दलदार ग्रन्थ का मूल्य १-४-० भी अधिक नहीं। मेरे हिन्दीभाषी भाई भी इस पुस्तक का रसास्वादन करें, इस अभिलाषा से इसका हिन्दी संस्करण भी प्रकाशित करने के लिये प्रार्थना करुंगा । मझे इस संग्रह के अध्ययन से पूर्ण विश्वास हुआ है कि इस के आगामी भाग इससे भी अधिक उपयोगी होंगे । इतिशम् ।"
Page #441
--------------------------------------------------------------------------
________________
બીજા ભાગના અભિપ્રાય.
'सुभाषित-पद्य - रत्नाकर का दूसरा भाग देखकर अत्यन्त हर्ष हुआ । इसमें सन्देह नहीं कि दूसरा भाग भी पहिले भाग की तरह पूरे परिश्रम और विशाल अध्ययन का परिणाम है । एक दृष्टि से दूसरे भाग का महत्त्व अधिक है, क्योंकि इस में जैनधर्म से सम्बन्ध रखनेवाले सभी महत्त्वपूर्ण विषय आ गये हैं । मेरी तीव्र अभिलाषा है कि ऐसे उपयोगी ग्रन्थ का हिन्दी संस्करण भी कोई संस्था प्रकाशित करें, जिससे अन्य प्रान्तों के लोग भी इससे पूरा लाभ ले सकें । इस पुस्तक की छपाई, कागज और बाइंडिंग सभी सुंदर हैं । संग्राहक और प्रनुवादक स्वनामधन्य मुनिराज श्रीविशालविजयजी महाराज तथा इस ग्रन्थ की प्रकाशन संस्थाने जैन एवं जैनेतर समाज के लिये ऐसा साहित्य का प्रकाशन कर बड़ा उपकार किया है । और उनको हमें अवश्य धन्यवाद देना चाहीए ।
""
*
सेडटेरी " श्री जैन ज्ञान भहिर " विलपुर, (गुजरात)
“સુભાષિત ગ્રન્થેાનાં ભાષાન્તરેામાં આપના પ્રયાસ સ્તુત્ય છે. આવી જ રીતે ખીજા ગ્રંથા આપના તરફથી પ્રકટ થશે એમ ઇચ્છીએ છીએ.
19
6
"
श्रीयुत उनैयालाल
शिंकुर हवे, पाटल (गुजरात ).
...આપશ્રીએ અનેક ધ ગ્રંથામાંથી વીણી વીણીને આવે મેાટી સગ્રહ પ્રગટ કરાવીને લોક-કલ્યાણના સાધનનું સેાપાન બનાવ્યું છે, તે ધણું જ સ્તુત્ય કર્યુ” છે. આપશ્રીના ખીજા ભાગા पशु आरसा पूर्खाहरने पाभो, भेवी सहा अभिलाषा छे... "
Page #442
--------------------------------------------------------------------------
________________
પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયો.
પહેલા ભાગને અભિપ્રાય. " It seems to be a most admirable collection of precepts."
- Dr. H. M. Jobpson. [ આ એક બહુ જ વખાણવા યોગ્ય ઉપદેશોનો સંગ્રહ હોય
એમ લાગે છે. ડો. એચ. એમ. જોન્સન ]
બીજા ભાગને અભિપ્રાય. It seems to me to contain a very excellent and useful selection.
-Dr. H. M. Johnson. [ મને લાગે છે કે આમાં બહુ જ સુંદર અને ઉપયોગી સંચય કરવામાં આવ્યો છે.
–ડો. એચ. એમ. જોહન્સન ]
“ The book which I regard as a very fine and useful collection of Hifaa's testifying to the wide reading, sound literarly taste and great erudition of its author. It thus forms an admira. ble and complete illustration of the principal tenets of Jain religion.” -Ir L. Alsdorf.
[આ પુસ્તક, કે જેને હું સુભાષિતના એક અતિ સુંદર અને ઉપયોગી સંગ્રહ તરીકે માનું છું, તે તેના કર્તાનાં વિશાળ વાચન, ઊંડી સાહિત્યરસિકતા અને મોટી વિઠત્તાની ખાત્રી આપે છે. આ પ્રમાણે એ ( સંગ્રહ ) જેનધર્મના મુખ્ય સિદ્ધાંતના, પ્રશંસાને યોગ્ય અને સંપૂર્ણ ઉદાહરણરૂપ બનેલ છે.
–ડે. એલ. અસંડોર્ફ.]
Page #443
--------------------------------------------------------------------------
________________
66
I find the book interesting
29
Dr. F. W. Thomas.
[ મને આ પુસ્તક સરસ લાગે છે. ડા. એફ. ડબલ્યુ. થેામસ.]
{{//
વમાનપત્રા અને સામયિકાના અભિપ્રાયા.
(6 મુંબઇ સમાચાર ” [ મુંબનું પ્રસિદ્ધ દૈનિક પત્ર ] પહેલા ભાગને અભિપ્રાય
શ્રી વિશાળવિજયજીને પેાતાના અભ્યાસ અને વાંચન દરરૂ મ્યાન જે સુંદર લાગ્યું તેને તેમણે સંગ્રહ કર્યો છે. એ સંગ્રહમાં લગભગ ૪૦૦૦ જેટલા સુભાષ્યા હેાવાનુ જણાવવામાં આવે છે. તેમાંથી થાડાક ચુટી કહાડી, તેને સંગ્રહ કરી મૂળ તેમજ ગુજ રાતી ભાષાંતર આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. એ સુભાષિતને અહિંસા, દયા, અભયદાન, સત્ય, શીલ, બ્રહ્મચર્ય એમ લગભગ ૫૪ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. દરેક શ્લાક કયાંથી લેવામાં આવ્યેા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
તા. ૫-૧૦-૩૫
બીજા ભાગના અભિપ્રાય.
પોતાનાં જ્ઞાન, વિદ્વત્તા અને વાંચનના લાભ બીજાઓને આપનાર ઘણા ઓછા છે અને એવા બ્રાહ્મા વિષે કહેવાય છે કે તે ખીજે અવતાર બ્રહ્મરાક્ષસ તરીકે જન્મે છે. મુનિમહારાજ શ્રીવિશાલવિજયજી એ ઠપકામાંથી મુક્ત રહી શકે તેમ છે. તે સ્વસ્થ જૈનાચાર્ય શ્રી વિજયધમ સૂરિજીના પ્રશિષ્ઠ છે અને એ સમુદાયના મુનિમહારાજોની માફક જનસેવામાં માને છે. તે બીજા એની મા કુથલા કે નિંદામાં પડતા નથી, શ્રી વિશાલવિજયજી મહારાજે પેાતાના વિશાળ વાંચનને પરિણામે કેટલાક
Page #444
--------------------------------------------------------------------------
________________
કેને સંગ્રહ કરી રાખ્યો હતો તેને એક ભાગ અત્યાર અગાઉ પ્રગટ થઈ ગયો છે. તેને બીજો ભાગ હમણું બહાર પડ્યો છે. તેમણે પોતે સંગ્રહેલા શ્લોકો સુભાષિત તરીકે જાળવી રાખવા જેવા છે. વળી તેમણે દરેક શ્લોકની નીચે તેના અર્થ આપ્યા છે તેથી તેની ઉપયોગિતા વધે છે. ઉપદેશકે માટે આવો સંગ્રહ અગત્યનો છે. જોકેાને તેમણે જેમ કે તેમ ન આપતાં
જુદા જુદા ભાગમાં વિષયવાર વહેંચી નાખ્યા છે. શ્રી વિશાળ વિજયજી મહારાજે જણાવ્યું છે તેમ એ ગ્રંથને સુંદર પદ્ધતિસરને અને શુદ્ધ બનાવવાને યશ તેમના ગુરુ શ્રી જયંતવિજયજીને ફાળે જાય તે જોતાં તેમને સમર્પણ કરવામાં તેઓ વાજબી જ છે. આ પુસ્તક બાહર પાડવામાં રાધનપુરવાસી અને મુંબઈના સેના-ચાંદીના જાણીતા વ્યાપારી શેઠ જીવણલાલ કેશરીચંદે સહાય કરી છે. શેઠ જીવણલાલને સહાય કરવા માટે અને પ્રકાશકને તે મેળવવા માટે અભિનંદન ઘટે છે.
તા. ૩૧–૧૦–૩૬
“જૈન” [ જૈન સમાજનું જાણીતું સાપ્તાહિક પત્ર ]
આપણા નિત્ય વાંચન અને મનનમાં કેટલીક વખત મળી આવતા લોકે ઘણું અર્થગંભીર અને મનનીય હોય છેઆવા લોકોની જે તારવણી કરવામાં આવે તો સમય જતાં એ સંગ્રહ, માત્ર અભ્યાસીઓ, ઉપદેશકોને માટે જ નહિ પરંતુ આમ જનતાને માટે પણ બહુ જ ઉપયોગી નીવડે છે. | મુનિ શ્રી વિશાળવિજયજી મહારાજે પોતાના વાંચન અને અભ્યાસના પરિણામે આવો એક સંગ્રહ તૈયાર કર્યો હતો. રસિકેએ તે જોયો, તેની ઉપયોગિતા આંકી અને જનતાના હિતાર્થે પ્રકાશન માટે પ્રેરણા દર્શાવી. મુનિશ્રીને એ વસ્તુ સચી અને પરિણામે આ બે ભાગો પ્રકાશમાં આવ્યા છે.
વાચકોની સરળતા માટે કોને વિભાગવાર વહેચી તેના પર મથાળા કરવા માં આવ્યા છે, તેમજ તે બ્લેક કયા ગ્રંથમાંથી
Page #445
--------------------------------------------------------------------------
________________
તારવવામાં આવ્યો છે તેની વિગત પણ આપવામાં આવી છે, એટલે કોઈ પણ વિષયને અભ્યાસ કરવામાં આ સંગ્રહ વિપુલ વાચન ને મહેનત બચાવે છે. અને દરેક શ્લોકોનું ભાષાન્તર સાથે જ આપવામાં આવેલ હોવાથી ઓછા અભ્યાસવાળાઓને પણ એ એટલે જ ઉપયોગી સંગ્રહ છે.
એક એક ભાગમાં એક એક હજાર લગભગ કલાકે રજૂ કરવામાં આવ્યા છે અને અકારાદિ અનુક્રમ આપી સંગ્રહને બને તેટલો સરળ અને સ્પષ્ટ કરવામાં આવ્યો છે, એ પણ આ સંગ્રહની વિશિષ્ટતા છે.
આવું ઉપયોગી સાહિત્ય રજૂ કરવા બદલ તેના સંગ્રાહક મુનિ શ્રી વિશાળવિજયજી, પ્રેરક તથા સહાયક શાનમૂર્તિ શ્રી જયન્તવિજયજી મહારાજ તથા આર્થિક સહાયકોને અભિનંદન આપતા બાકીના ભાગે તરત પ્રગટ કરે એમ ઇચ્છીએ છીએ.
૧૯૯૩, માગશર શુદિ ૭.
“ જૈન જાતિ” [ પ્રસિદ્ધ જૈન સાપ્તાહિક પત્ર ]
જેને સંસ્કૃત સાહિત્ય ઘણું જ વિશાળ છે. તેમાં નીતિ, ધર્મ, તત્વજ્ઞાન, વ્યવહાર આદિ વિષયો પર લાખો શ્લોકાની રચના થયેલી છે, જેનું વાંચન અને મનન મનુષ્યને ઉચ્ચ જીવન પ્રતિ દેરવામાં નિમિત્તભૂત થાય તેમ છે. મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ પિતાના અભ્યાસકાળ દરમ્યાન એકત્ર કરેલા ૪૦૦૦ જેટલા વિશાળ
શ્લોકસંગ્રહને પુસ્તકાકારે સરસ અનુવાદ સહિત રજૂ કરવાને નિર્ણય કર્યો છે જેમાં આ પ્રથમ ભાગ છે. આ ભાગમાં અહિંસા, હિંસા, સત્ય, અસત્ય, શીલ, મૈથુન ઈત્યાદિ ૫૪ વિષયો પરનો સંગ્રહ પદ્ધતિસર રજૂ કર્યો છે જે નવીન સાધુઓને તથા તે વિષયના અભ્યાસી ગૃહસ્થાને ઉપયોગી થઈ પડશે એમ અમે માનીએ છીએ.
તા. ૩૦-૧૧-૩૫
Page #446
--------------------------------------------------------------------------
________________
૧૧
“ખેડા વર્તમાન ” [સાપ્તાહિક પત્ર ]
અત્યાર સુધીમાં ઉક્ત પુસ્તકના બે ભાગ બહાર પડી ચૂક્યા છે. આ બંને ભાગોમાં સંસારના દરેક ધર્મ અને જ્ઞાતિના મનબેને આચરવા યોગ્ય, સર્વ ધર્મોના મહાન ગ્રંથમાંથી તેને નિતાર આ ગ્રંથમાં મૂળના ગ્લૅક સાથે ગૂજરાતી ભાષાંતર કરી આપવામાં આવ્યો છે અને જેના અધ્યયન અને મનનથી દરેક આત્મા આ સંસારમાંના ઇચ્છિત સુખને પામી આત્માને ઉચ્ચ ગતિએ લઈ જઈ શકે તેમ છે. સાથે સાથે અમારે કહેવું જોઈએ કે, આ પુસ્તક દેષ રહિત હોઈ તે દરેક ધર્મ યાને દરેક જ્ઞાતિના ભાઈ
એ વાંચી મનન કરવા યોગ્ય છે. મુનિરાજ શ્રી વિશાલવિજયજીએ આ પુસ્તકને લખવા માટે અથાક પરિશ્રમ ઉઠાવ્યો છે, એમ પુસ્તક વાંચનાર સહેજે સમજી શકે તેમ છે. અમે દરેકને આ પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ. તા. ૨૪-૬-૩૬
“સમયધર્મ ” [પાક્ષિક પત્ર )
આ પુસ્તકમાં ઘણું ઉપયોગી જુદા જુદા વિષયના સુભા. જિત શ્લોકનો સંગ્રહ કરવામાં આવેલ છે. સાથે ગુજરાતીમાં ભાષાંતર કરી પુસ્તકને સરળ બનાવવામાં આવેલ છે. સંગ્રાહકે પરિશ્રમ સારો સેવ્યો છે. શુદ્ધિ તરફ પણ સારું લક્ષ આપવામાં આવેલ છે. ભાષણ કરનારાઓને અને વ્યાખ્યાતાઓને આ પુસ્તક ઘણું ઉપયોગી છે.
૫, ૬-૧૦-૩ ૫
Page #447
--------------------------------------------------------------------------
________________
પુસ્તકાલય” [ પુસ્તકાલય વિષયક પ્રસિદ્ધ માસિક પત્રો
પહેલા ભાગને અભિપ્રાય. શ્રી વિજયધર્મસૂરિ ન ગ્રંથમાલાના ૨૭ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રથમ ભાગમાં કર્તાએ જુદા જુદા પ્રમાણભૂત પુરાણે, સ્મૃતિઓ, ઇતિહાસ વગેરેમાંથી મૂળ સંસ્કૃત માંકા આપી તેનો ગુજરાતી અનુવાદ બહુ સુંદર રીતે કર્યો છે. ચુંટણી પણ ઉત્તમ છે. કોઈ પણ ધર્મના અનુયાયીને અનુકૂળ થઈ પડે એવું આ પુસ્તક છે. કુલ ૫૫ વિષય સંબંધી સુભાષિતોને આમાં સમાવેશ છે. આવાં પુસ્તકોને પ્રચાર પુસ્તકાલય દ્વારા સહેલાઈથી થઈ શકે. આશા છે કે આ પુસ્તકને યોગ્ય ઉત્તેજન મળશે જ,
નવેમ્બર, ૧૯૩૫.
બીજા ભાગને અભિપ્રાય.
શ્રીવિજયધમસુરિ જૈન ગ્રંથમાલાના ૩૧ મા પુસ્તકરૂપે પ્રગટ થતો આ બીજો ભાગ મુનિરાજ શ્રી વિશાળવિજયજીએ જુદા જુદા ગ્રંથોના વાંચન તથા અવલોકન સમયે તેમાંથી લેકે એકઠા કરી, ગેડવી તેના અનુવાદ સહિત સંસ્કૃત ભાયા નહીં જાણનાર માટે મૂળ કલાકના ભાપાન્તર સતિ પ્રસિદ્ધ કર્યા છે. જેનેતર ધપમાંથી પણું પુષ્કળ રત્નો સંગૃહીત કર્યા છે. કને અંતે તે કયાંથી લીધે છે તે મૂળ ગ્રંથનું નામ દર્શાવ્યું છે. હજુ બીજા બે ભાગો પ્રસિદ્ધ થવાના બાકી છે. મુનિરાજે બહુશ્રમે લેકકલ્યાણાર્થે આ રત્ન પ્રસિદ્ધ કરાવ્યાં છે. બધા ધર્મના અનુયાયીઓને એમાંથી ઉપયોગી તત્તવ મળી રહેશે.
વિષય પર વહેંચણી કરી છે અને દરેક વિષયમાં કેટલા જોકે લીધા છે તે પણ અનુક્રમણિકામાં જણાવ્યું છે
Page #448
--------------------------------------------------------------------------
________________
મૂલ્ય માકસર છે. પાઇ, ભાષાશૈલી વગેરે શુદ્ધ છે. કાગલ પણ ઊંચી ક્રેાટીના છે. ધર્મપ્રેમી વાચાવાળાં પુરતકાલયેા જરૂર ખરીદે. સભ્ય લેકાને પણ આમાંથી જોવા જાણવાનું મળશે અને કાયદો પણ જરૂર થશે. આકટાબર, ૧૯૩૬
66
,,
સીએાત્ર ' [ માસિક પત્ર ]
66
૧૩
સરકૃત સુભાષિતાના સગ્રહરૂપે અનેક પ્રથા પ્રગટ થયા છે. મુખ્યત્વે કરીને તેમાં હિંદુશાસ્ત્રોમાંથી જ સુભાષિતા એકઠાં થયાં છે. જૈનશાસ્ત્રોમાં પણ સ ંસ્કૃત સુભાષિતાને ભંડાર છે તે એકત્ર કરી, સામાન્ય જનસમુદાય પાસે તેના સરળ અનુવાદ સાથે મુનિશ્રીએ રજૂ કર્યાં છે. સંગ્રહ ઘણા જ સરસ અને જૈન અને જૈનેતરને એક સરખી રીતે ઉપયોગી થાય તેવા છે. મુનિરાજ આના પછીના ભાગા વહેલાસર પ્રગટ કરે એવુ છીએ. આકટોબર, ૧૯૩૫.
જૈન ધમ પ્રકાશ
(I)
ܕܕ
[ માસિક પત્ર ]
પહેલા ભાગના અભિપ્રાય.
જુદા જુદા ૫૪ વિષયના મળીને એક હાર લગભગ ક્ષેાક અ સાથે આપવામાં આવ્યા છે. વિષયેાની ચુંટણી બહુ સારી કરી છે. જે જે વિષયના પદ્યની જરૂર પડે તે તરત જ લભ્ય થઇ શકે તેમ છે; શ્લોકાનાં સ્થાન પણ બતાવવામાં આવ્યાં છે. અની ભાષા સારી વાપરી છે. એક દર ચારશે પૃષ્ઠની પાકાપુઠાથી બાંધેલી આ બુકની કિંમત રૂા. ૧-૪-૦ રાખી છે તે વધારે નથી, વાંચવા યેાગ્ય છે, આવા ચાર ભાગ થવાના છે. એક ભાગ તા ખાસ માગધી ગાથાઓનેા થવાના છે. મુનિમહારાજને આવેા પ્રયાસ ધન્યવાદને પાત્ર છે.
૧૯૯૧, આસા.
Page #449
--------------------------------------------------------------------------
________________
બીજા ભાગને અભિપ્રાય. આ બીજા ભાગમાં વિષય ૫૫ થી ૧૦૧ (૪૭) જુદા જુદા આપ્યા છે. શ્લોકસંખ્યા ૧૧૦૦ ઉપરાંત છે. પૃટ પહેલા ભાગના ३८४ ता. भोग लागना ३८५ थी ८१९ (४३२) छ. संघर्ष બહુ સારો કરવામાં આવ્યો છે, પ્રયાસ સ્તુત્ય છે. મુનિજનોને વ્યાખ્યાનાદિમાં બહુ જ ઉપયોગી છે.
१९८२, अपा.
उद्यानपत्रिका [ संस्कृत मासिक ]
પહેલા ભાગને અભિપ્રાય. अत्र अहिंसा, दया, अभयदान इत्यादिविषयजातमधिकृत्य इतिहासपुराणेभ्यः बहुभ्यः स्वसम्प्रदायग्रन्थेभ्यश्च श्लोकाः संगृहीताः । आत्मगुणद्रोहिणि अस्थानसंप्रमाभिवर्धके चास्मिन् काले इत्थं शान्तिगुणसमृद्धिपरग्रन्थप्रकाशनं तत्रापि देशभापया तद्विवरणं च अतीव लाध्यम् ।
બીજા ભાગને અભિપ્રાય. अस्य प्रथमभागः प्रागेवास्यां पत्रिकायां परामृष्टः । तत्र जनानां आत्मगुणदुर्विषयवैराग्यपरमपुरुषार्थाभिलाषाभिवधनक्षमाणि ५५ प्रकरणानि सन्ति । अस्मिन् पुनद्वितीयभागे तदुपरि ४७ प्रकरणानि, एकैकस्मिन् प्रकरणे नानाग्रंथेभ्यः समुद्धतानि रमणीयानि बहूनि पद्यानि सन्ति । जैनदर्शनसर्वस्वभूतां साम्यरष्टिमतीव परिपालयन् पण्डितवरः संग्राहकः रघुवंशः आपस्तम्बस्मात इत्येवमादीनपि सूक्तिरत्नानामाकरभूतान् उत्तमपन्थानुपजीव्य इमं संग्रहं समग्रहीदिति पश्यन्तः सन्तु ज्यामः । जैनभिक्षुवरोऽयं रूपयाणां हस्तेनापि सर्शनस्य वर्जनरूपं तीवं व्रतं धारयन् केवलं लोकस्य धर्ममार्गे व्युत्पतिमभिरुचिच
Page #450
--------------------------------------------------------------------------
________________
सम्पादयितुं कृतसंकल्या भाषानुवादसहितमेतं ग्रन्थ अन्यांतराणि ૨ દૃનિ માતાને ઘરતીતિ જ્ઞાન પ્રશ્નો નાત?
બુદ્ધિપ્રકાશ' [ ગુજરાતનું માનીતું ત્રિમાસિક પત્ર ].
અવકાશે પ્રતિદિન નિયમિત રીતે એક એક શ્લોકનું વાચન અને મનન હાનાં મોટાં, સ્ત્રી પુરુષ સૌને શ્રેયસ્કર થઈ પડશે; આવું ઉપયોગી અને બોધપ્રદ વાચન સાહિત્ય પૂરું પાડવા બદલ મુનિશ્રીનો આભાર માનવો ઘટે છે. એપ્રીલ-જુન, ૧૯૩૬.
રૈમાસિક.” [ ગુજરાત ફાર્બસ સભાનું, સાહિત્ય વિષયક
પ્રસિદ્ધ ત્રિમાસિક પત્ર ] સુંદર અને સુઘડ છપાઈ. અવશ્ય સંગ્રહવા યોગ્ય. જૈનોએ જ “હીં પણ જેનેતરે એ પણ. આ ગ્રંથમાં ઉપનિષદ, સ્મૃતિઓ, મહાભારત, રામાયણ આદિ ગ્રંથમાંથી પણ સંગ્રહણય લોકો સંગ્રહાયા છે.
ઑકટોબર-ડીસેમ્બર, ૧૯૩૬
Page #451
--------------------------------------------------------------------------
Page #452
--------------------------------------------------------------------------
_