SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) સુભાાત-પદ્ય-તાકર સેવા કરનાર સેવક ભક્તિવાળા હાય, વિનીત હાય, માયા રહિત હાય, તે પશુ, સેન્ચે-વડિલા તેની પ્રાર્થનાને નહિ સ્વીકારે અર્થાત્ તેની ભક્તિના અનાદર કરે ( તેા સ્વા શિમાની તે સેવકને માટું દુઃખ થાય. ) તે દુઃખથી બચવા માટે સેવક, સેવ્ય-વિલેની સેવા કરી શકતા નથી. પ. સેવકે શું ન કરવું ? येन स्याल्लघुता लोके, पीडा च प्रभुचेतसि । प्राणत्यागेऽपि तत्कर्म, न कुर्यात्कुलसेवकः ॥ ६॥ જૈનવશ્રુતન્ત્ર, પૃ૦ ૨,, t॰ રૂ૪૭. જે કાય કરવાથી લેાકમાં પેાતાની લઘુતા-હલકાઇ થાય અને સ્વામીના ચિત્તમાં પીડા થાય તેવું કાંચ કુળના સેવકે ( અથવા વંશપર પરાથી આવતા સેવકે ) પ્રાણના ત્યાગ થાય તેા પણ કરવું નહીં. ૬. સેવકના ધઃ— एकान्ते मधुरैर्वाक्यैः सान्त्वयन्नहितात्प्रभुम् । वारयेदन्यथा हि स्यादेष स्वयमुपेक्षितः ॥ ७ ॥ विवेकविलास उल्लास २, श्लो० ९८. પેાતાના શેઠને એકાન્તમાં મીઠા વાક્યોથી સમજાવવા જોઇએ અને અહિતકર કાર્યાંથી તેને વારવા જોઇએ. જો એમ
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy