SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ માતા–પિતા ( ૭૫) रजस्तमोयुक्तकलत्रमुक्ता, कार्या पितृभ्यां हितकारकाभ्याम् ॥ १४ ॥ मुनि हिमांशुविजय. હિતૈષી માતાપિતાએ પેાતાની સ'તતિને બાલ્યાવસ્થાથી જ સાચા ધર્મમાં સ્થિર, ઉન્નત વિચારેાથી પુષ્ટ તથા ખરાબ આચારવિચારવાળી સ્ત્રીઓની સેાખતથી દૂર રહેનારી બનાવવી જોઇએ. ૧૪. ખરાબ માતા-પિતાઃ— माता बैरी पिता शत्रुर्बालो येन न पाठितः । न शोभते सभामध्ये, हंसमध्ये बको यथा ॥ १५ ॥ વાળયનીતિ, ૩૦૨, ૉ ૨૨. તે માતા તેની એમ જાણુ ુ; જેણે પેાતાના બાળકને ભણાન્યા ન હેાય વેરી છે અને તે પિતા પણ તેને શત્રુ છે કેમકે જેમ હંસની મધ્યે બગલા શેાભતા નથી તેમ તે મૂખ પુત્ર વિદ્વાનાની સભામાં શાભને નથી. ૧૫. માતા-પિતાદિનું પોષણ કરવું— वृद्धौ च मातापितरौ, सतीं भार्यां सुतान् शिशून् । अप्यकर्मशतं कृत्वा, भर्तव्यान् मनुरब्रवीत् ।। १६ ॥ મનુસ્મૃતિ, અ॰ છુ, જો ર. વૃદ્ધ માતાપિતા હાય, ભાર્યાં સત્તી હાય અને પુત્ર બાળક હોય તે તે સર્વનું સેંકડા અકાર્ય કરીને પણ ભરણુપાષણ કરવું એમ મનુએ કહ્યું છે. ૧૬.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy