SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર તેજ-શોર્ય, સત્ય, ધીરજ, ચતુરાઇ, યુદ્ધથી પાછા ન ફરવુ તે, . દાન કરવું, સ્વામીપણાને ભાવ રાખવેઃ ક્ષત્રિયના ધમ કહેલા છે. ૫. આ प्रजानां रक्षणं दानमि -ज्याध्ययनमेव च । વિષષેત્રપ્રાથિ, ક્ષત્રિયમ્સ સમાસતઃ ।। ૬ । મનુસ્મૃતિ, ૪૦ ૨, ૉ॰ ૮૧. પ્રજાનું રક્ષણ કરવુ, દાન દેવું, યજ્ઞ કરવા, શાસ્ત્રને અભ્યાસ કરવા અને વિષમાં આસક્તિ ન રાખવીઃ ક્ષત્રિયના સક્ષેપથી ધર્મ છે. ૬. આ ક્ષત્રિયના મુખ્ય ધર્મ : પ્રજાનુ પાલનઃ— क्षत्रियस्य परो धर्मः प्रजानां परिपालनम् । तस्मात्सर्वप्रयत्नेन, रक्षयेन्नृपतिः प्रजाः ।। ७ ।। વિષ્ણુસ્મૃતિ, અ૦૬, ૉ રૂ. પ્રજાનું રક્ષણ-પાલન કરવું એ ક્ષત્રિયને પરમ ધમ છે. એટલા માટે રાજાએ દરેક પ્રયત્નથી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. ૭. ક્ષત્રિય અને વૈશ્યના વિશેષ ધઃ— क्षत्रियस्य विशेषेण, प्रजानां परिपालनम् । નિ:રક્ષયાનન્ય, વિશત્ર પીિતિતમ | ૮ || શસ્મૃતિ, ૩૦, ૉ ક.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy