SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર નદી), વિદ્યા, વીર પુરુષ, વિવેક, વિત્ત (ધન), વિનય, વાચંયમ (મુનિ), વલ્લી, વસ્ત્ર, વારણ (હાથી), વાજિ ( અ%) અને શ્રેષ્ઠ વેસર ( ખચ્ચર)ઃ આ સર્વ વકારાદિ પદાર્થો વડે રાજ્ય શેભે છે. ૨. રાજપુત્રના દેષઃ मद्यासक्ति छद्मवादः परस्त्री सेवा दाने कातरत्वं प्रमादः । लोकावकान्ततो वासवुद्धिहासप्रीती राजपुत्रस्य दोषः ॥३॥ ચમારા, ગુઝ શરૂ-નાનાતિયા - ૨૨. મદિરાને વિષે આસક્તિ, છળ કપટનું વચન બોલવું, પરસ્ત્રીનું સેવન, દાન દેતાં કાતરાણું–બીકણપણું, પ્રમાદ, લોકોની અવજ્ઞા, એકાંતમાં વસવાની બુદ્ધિ અને હાંસીમશ્કરી ઉપર પ્રીતિઃ આ સર્વ રાજપુત્રના દેવ છે. ૩. મંત્રીનું લક્ષણ परेगिन्तबा धीमन्तः, स्वाकारस्य निगृहकाः । मन्त्रसंरक्षकाश्चाप्ता मन्त्रिणः स्युर्महीपतेः ।। ४ ॥ ___ मानसोल्लास, प्रकरण २, अध्याय २, श्लो० ५९. રાજાના મંત્રીઓ અન્યના મનને તેની ચેષ્ટા ઉપરથી જાણનારા, બુદ્ધિમાન, પિતાના આકારને (ચેષ્ટાને ) ગુપ્ત રાખનારા, વિચારને ગુપ્ત રાખનારા અને રાજ્યના હિતકારક હોવા જોઈએ. (અર્થાત્ આવા મંત્રીઓ રાજાએ કરવા જોઈએ.) ૪.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy