________________
રાજનીતિ
(८३) स्वदेशजाताः सत्प्रज्ञा ऊहापोहविचक्षणाः । देशकालविदो धीराः, साध्यासाध्यविवेकिनः ॥५॥
मानसोल्लास, प्रकरण २, अध्याय २, श्लो० ५८. પિતાના દેશમાં ઉત્પન્ન થયેલા, સારી બુદ્ધિવાળા, તર્કવિર્તક કરવામાં વિચક્ષણ, દેશ-કાળને જાણનારા, ધીર અને સાધ્ય તથા અસાધ્ય કાર્યને વિવેક કરનારા મંત્રીઓ હોવા જોઈએ. ૫. साया मंत्री:
अकारात्कुरुते कोशमवधाद्देशरक्षणम् । देशवृद्धिमयुद्धाच्च, समन्त्री बुद्धिमांश्च सः ॥ ६ ॥
प्रबन्धचिन्तामणि, पृ० २५२, श्लो० १. જે કેદ, દંડ વિના ખજાને વધારે, હત્યા કર્યા વિના દેશનું રક્ષણ કરે અને લડાઈ લડ્યા સિવાય દેશની વૃદ્ધિ કરે તે જ મંત્રી છે અને તે જ બુદ્ધિમાન છે. ૬. મંત્રીના ગુણો
स्वामिभक्तो महोत्साहः, कृतज्ञो धार्मिकः शुचिः । अकर्कशः कुलीनश्च, स्मृतिज्ञः सत्यभापकः ॥ ७ ॥ विनीतः स्थूललक्षवाव्यसनो वृद्धसेवकः। अतन्द्रः सत्त्वसम्पन्नः, प्राज्ञः शूरोऽचिरक्रियः।। ८ ।। राज्ञा परीक्षितः सर्वोपधासु निजदेशजः । राजार्थस्वार्थलोकार्थकारको निःस्पृहः शमी ॥९॥