SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 6 વરિત્ર (૭) % % % બધિરત્વ નિંદા स्वकलत्रबालपुत्रकमधुरवचःश्रवणबाह्यकरणस्य । बधिरस्य जीवीतं किं जीवन्मृतकाकृतिधरस्य ॥ १ ॥ મારા સૂત્રવૃત્તિ, પૃ.૨૦, ગો.૨ * બધિર માણસ પોતાની સ્ત્રી અને બાલ્યાવસ્થાવાળા પુત્રના મધુર વચનના શ્રવણથી રહિત હોય છે, તેથી જીવતા છતાં મરેલાની આકૃતિને ધારણ કરનાર એવા તે બધિરનું જીવિત શું કામનું છે ? નિષ્ફળ છે. ૧. બધિરત્વ : મરણ સમાનાधर्मश्रुतिश्रवणमङ्गलवर्जितो हि, लोकश्रुतिश्रवणसंव्यवहारबाह्यः । f૪ નીવત ધિરો સર યશ શાળ્યા, स्वप्नोपलब्धधननिष्फलतां पयान्ति ॥ २ ॥ મારરાષ્ટ્રસૂત્રવૃત્તિ, પૃ.૨૦, વો..* ધર્મશાસાના શ્રવણરૂપી મંગળથી રહિત અને લેક કૃતિના શ્રવણથી પ્રાપ્ત થયેલા વ્યવહારથી રહિત એ બધિર મનુષ્ય, કે જેના શબ્દો સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ નિષ્ફળ તાને પામે છે, તે શું આ જગતમાં (સાચે જ) જીવતે છે.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy