________________
૬ ટુવ ( ૭૪ ) .
* * * * * * છ પ્રકારનાં દુઃખા– कुग्रामवासः कुजनस्य सेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । मूर्खश्च पुत्रो विधवा च कन्या, विनाऽग्निना सन्दहते शरीरम् ॥१॥
વધમાલ્ટા (વા ), H૦ ૨૨, રૂ. ખરાબ ગામમાં રહેવું, નઠારા માણસની સેવા, કુત્સિત ભોજન, ક્રોધી સ્ત્રી, મૂર્ખ પુત્ર અને અને વિધવા દીકરી એ બધાં આગ વિના શરીરને બાળી નાંખે છે. ૧. कुग्रामवासः कुनरेन्द्रसेवा,
कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्वं च दरिद्रता च, પ નીવારે નરણા મવતિ | ૨ |
શ્રાદ્ધપુળવિવા પૃ૨૪, ( મા. સ. )* કુગ્રામમાં વસવું, દુષ્ટ રાજાની સેવા કરવી, ખરાબ ભજન કરવું, ભાર્યાનું મુખ નિરંતર ક્રોધાયુક્ત હોય, ઘણી કન્યાઓ હોય અને દરિદ્રતા હોયઃ આ છ બાબતે આ
વેલકમાં જ નરકરૂપ છે-નરકના જેવી દુઃખદાયી છે. ૨.