________________
( ૧૧૮૦ )
પ્રેમ : ચ’ભઃ
સુભાષિત-પદ્ય-રત્નાકર
न भवति मिथुनानां प्रेम लावण्ययोगा
ज्जनयति सुखमन्तः कस्यचित् कोऽपि दृष्टः । पतति झटिति दृष्टिर्मुग्धदासेरकाणां, जरठभुरठवल्लीपिञ्जरासु स्थलीषु ॥ ४ ॥ अन्योक्तिमुक्तावलो
કાંઇ
સ્ત્રી પુરુષના જોડલાંઓને જે પરસ્પર પ્રેમ થાય છે તે લાવણ્ય(સુંદરતા )ના ચેગથી થતે નથી, પરંતુ કોઇ પ્રાણી, માત્ર ોવાથી જ કોઇના અંતઃકરણમાં સુખ ઉત્પન્ન કરે છે. જેમકે મુગ્ધ ઊંટની દૃષ્ટિ જીણું પાકેલી વેલડીઆવડે પીંજર વર્ણવાળી પૃથ્વી ઉપર જલદી પડે છે. ૪. પ્રમવગરનાના ત્યાગ કરવાઃ
मोहन परित्यक्तं, निस्नेहं वलवच्यजेत् । सादरं भ्रातरमपि किमुतान्यं पृथग्जनम् || ५ || સારા હૃદયથી રહિત અને સ્નેહુ રહિત એવે। કદાચ સગા ભાઇ હાય તેપણ તેના, ખળ કરવા યેાગ્ય છે, તેા પછી સામાન્ય તેમાં શુ કહેવુ' ? ૫.
પુરુષની જેમ, ત્યાગ જનને ત્યાગ કરવા
પ્રેમીના મેળાપ—
चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । ચન્દ્રનનયોર્મધ્યે, ગીત: પ્રિયમમાગમઃ || ૬ |
રામાયણ ( વાલ્મીકિ), ૩ત્તરા૩, ૬૦ ૨૭, મો. ૧.