________________
વેશ્યા
( ૧૦૧૩)
હોય છે, માટે અજ્ઞાની માણસે, પાંજરામાં જેમ સિંહ પુરાય છે તેમ, તેણીની સાથે ( પ્રીતિથી) બંધાય છે. ૩. कदाऽपि वेश्या न गुणार्थिनी स्याद्रपार्थिनी नैव हितार्थिनी च। विद्यार्थिनी नापि न मन्यसे चेद्वार्ता शृणु त्वं कयवनकस्य ॥ ४ ॥
શરવાઘ, વેશ્યા પ્રમ, કo . વેશ્યા સ્ત્રી કદાપિ પણ ગુણની, રૂપની હિતની કે વિદ્યાની અર્થિની (પ્રજનવાલી) હેતી નથી, તથા હે ભવ્યપ્રાણ ! જે તું તે વાત ન માનતે હે તે તું કયવન્નકની કથા સાંભલ ! ૪.
धनं हरन्तीं निधनं करन्ती___ मोजश्च तेजश्च विनाशयन्तीम् । रोग्यन्धवृद्धानपि कामयन्ती, को नाम वेश्यामभिलाषुकः स्यात् ? ॥ ५ ॥
| મુનિ દિક્ષાંશુપાય. ધનને હણનારી, મરણને નિપજાવનારી, બળનોતથાતેજ(કાંતિ-ઉત્સાહ)નો નાશ કરનારી, રોગી, આંધળા અને જરા ઘરડાઓને પણ ધનના લેભથી ચાહનારી એવી વેશ્યાને કયો ડાહ્યો માણસ ચાહે–તેના ઉપર પ્રેમ કરે છે. વેશ્યા અગ્નિ –
वेश्याऽसौ मदनज्वाला, रूपेन्धनसमन्विता । कामिभिर्यत्र हूयन्ते, यौवनानि धनानि च ।। ६॥