________________
(८६७)
ચૂખને સંગ તજ –
वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसम्पर्कः, सुरेन्द्रभवनेष्वपि ॥ ११ ॥
उपदेशमाला भाषान्तर, पृ. २५८.* પર્વતના દુર્ગા( વન, નદી વગેરે પ્રદેશ)માં બિલ વગેરે વનચરની સાથે ભમવું સારું છે, પરંતુ ઇદ્રના ભવનને વિષે પણ મૂખે જનની સાથે રહેવું સારું નથી. ૧૧. મનુષ્ય છતાં પશુ
येषां न विद्या न तपो न दानं,
ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥ १२ ॥
नीतिशतक ( भर्तृहरि ), श्लो० १३. જે મનુબેને વિદ્યા ન હોય, તપન હોય, દાન ન હોય, જ્ઞાન ન હોય, શીલ ન હોય, ગુણ ન હોય અને ધર્મ પણ ન હોય, તેઓ આ મનુષ્યલેકને વિષે પૃથ્વી ઉપર ભારરૂપ છે અને તેઓ મનુષ્યના રૂપે મૃગો-પશુઓ વિચરે છે એમ જાણવું. ૧૨.
साहित्यसङ्गीतकलाविहीनः,
साक्षात्पशुः पुच्छविषाणहीनः ।। तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥१३॥
कविताकौमुदी, पृ० ४७०, लो० १४ *