SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ લેવજૂના ( પુર ) સાચી દેવપૂજાઃ येन केनाप्युपायेन, यस्य कस्यापि देहिनः । सन्तोषं जनयेत् प्राज्ञस्तदेवेश्वरपूजनम् ॥ १ ॥ ભાગવત, ૧૨૬, ૬૦ ૨૨, એ૦ ૨૦. ડાહ્યા માણસે કોઈ પશુ પ્રાણીને કોઈ પણ ઉપાયવડે સંતાષ પમાડવા તે જ ખરું ઇશ્વર પૂજન છે. ( આવી સેવા કરવાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે, તેથી તેનું પૂજન થયું કહેવાય છે. ) ૧. દેવપૂજા-વિધિ:-- धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । નૈવેદ્યુનિપુર્ણ રાજ્ય, પ્રશિના શિવત્રતા ॥ ૨ ॥ રવેશતો, ૪. ૨૮૮. ( ય. વિ. ગ્રં.) જિનેશ્વરની પૂજામાં કરેલા ધૂપ પાપને ખાળે છે, દીવા મૃત્યુના વિનાશ કરે છે, નૈવેદ્ય માટુ' રાજ્ય આપે છે અને પ્રદક્ષિણા માક્ષને આપે છે. ર. प्रविश्य विधिना तत्र, त्रिः प्रदक्षिणयेज्जिनम् । પુબ્રાલિમિફ્તમર્થ્ય, નૈરમાં તુયાત્ ॥ મૈં ॥ શેષશાસ્ત્ર, પ્રમશ ૫, સ્ક્રે૰૧૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy