SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જન ( ૩ ) પામે છે અને ડાથી જ અધોગતિને (નીચાપણાને તથા તુચ્છતાને) પામે છે. અહ! તાજવાની દાંડી અને ખળ પુરુષ એ બન્નેની ચેષ્ટા એક સરખી જ છે. ૧૯. कर्णामृतं सूक्तिरसं विमुच्य, दोषेषु यत्नः सुमहान खलस्य । अवेक्षते केलिवनं प्रविष्टः, क्रमेलकः कण्टकजालमेव ॥२०॥ વિના. કર્ણને અમૃત સમાન એવી મનહર ઉક્તિ( વાણું)નાં રસને છોડીને દે ગ્રહણ કરવામાં જ બળ પુરુષને માટે યત્ન હોય છે. ઉંટ કીડાવનામાં–કીડા કરવાના ઉત્તમ બગીચામાં પ્રવેશ કરે તે પણ તે કાંટાની વાડ સામું જ જુએ છે-ઉત્તમ વૃક્ષો છતાં કાંટા ખાવાની ઈચ્છા કરે છે. ૨૦. કયાં કોણ ધૂર્ત नराणां नापितो धूर्तः, पक्षिणां चैव वायसः । चतुष्पदां शृगालस्तु, स्त्रीणां धूर्ता च मालिनी ॥ २१ ॥ રાળકનતિ, અથાગ ૧ ૦ ૨૨. મનુષ્યની મધ્યે નાપિત (હજામ) ધૂર્ત હોય છે, સર્વ પક્ષીઓમાં કાગડો ધૂર્ત હોય છે, પશુઓમાં શિયાળ ધૂતી હોય છે અને સ્ત્રીઓમાં માલણ ધૂર્ત હોય છે. ૨૧. દર્જનની જીભ – आक्रान्तेव महोपलेन मुनिना शव दुर्वाससा, सातत्यं बत मुद्रितेव जतुना नीतेव मूळ विषैः ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy