SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર દુર્જનને સ્વભાવા खण्डीकृतोऽपि पापात्मा, पापाव निवर्तते । शिरोहीनोऽपि कि राहुर॑सते न सुधाकरम् ? ॥१७॥ સૂનાવી, શો રૂ. ( મા. . ) પાપી પુરુષને ખંડ ખંડ કર્યો હોય (ઘણે તિરસ્કાર કર્યો હોય) તે પણ તે પાપથી પાછા ફરતે નથી; જેમકે રાહુ મસ્તક (?) વગરને છે તે પણ શું તે ચંદ્રને નથી ગળતે? ગળે છે જ દુષ્ટને સ્વભાવ એ જ હોય છે. ૧. ये लुब्धचित्ता विषयार्थभोगे વર્જિાના દ્ધિ વI ते दाम्भिका वेषधराश्च धूर्ता મનસિ નોવાક્ય તુ કયક્તિ આ ૨૮ મારી. જે મનુષ્યનું મન વિષયને ભોગવવામાં લુબ્ધ હોય, બહારથી વૈરાગ્ય દેખાડતા હોય અને હદયમાં રાગથી બંધાચેલા હોય તે દંભી, વધારી અને ધૂર્ત જને માત્ર લેકના ચિત્તને જ રંજન કરે છે–પરંતુ તેઓ આત્મહિત કરી શકતા નથી. ૧૮. स्तोकेनोप्रतिमायाति, स्तोकेनायात्यधोगतिम् । अहो सुसदृशी चेष्टा, तुलायष्टेः खलस्य च ॥१९॥ जैनपञ्चतन्त्र થોડાથી જ ઉન્નતિને (ઉચાઈ પણને તથા ગર્વને ?
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy