SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩૫ ) . प्रगल्भा वाग्मिनः प्राज्ञा रागद्वेषविवर्जिताः । वैराणां चाप्यकर्तारः, सचिवाः स्युर्विभृतये ॥१३॥ માનસોજ઼ત્તિ, પ્રરળ ૨, અધ્યાય ૨, તો કર, ક. ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલા, પવિત્ર, રાજ્ય ઉપર પ્રીતિવાળા, શૂરવીર, ધીર, રાગ રહિત, નીતિશાસ્ત્રમાં નિપુણ, પ્રગલ્ભ ( ભય લજ્જા રહિત ), સારું ખેલનાર, બુદ્ધિમાન, રાગદ્વેષ રડિત અને કાઇ નહીં કરનારાઃ આવા મ`ત્રીએ સ`પદાને માટે થાય છે. શાસ્ત્રના જ્ઞાનવાળા, સાથે વેર ૧૨-૧૩. રાજનીતિ ॥ ૪ ॥ सत्यसन्धा महात्मानो दृढचित्ता निरामयाः । जनानां सम्मता दक्षाः, सचिवा नृपसम्पदे सङ्गता राजकार्येषु, रागद्वेषविवर्जिताः । ગાયવ્યને ત્ર નિપુળા, મુનિત્રા: જોટ્ટ | ખ || માનસટ્ટાલ, પ્રબ ૨, અધ્યાય ૨, જ઼ા॰ ૧૪–૧. ( મનવાળા ), અને ચતુર સત્ય પ્રતિજ્ઞાવાળા, મેટા આત્માવાળા દૃઢ ચિત્તવાળા, રેગ રહિત, લેાકેાને માન્ય એવા મત્રીએ રાજાની સંપદાને માટે થાય છે. રાજાના કાર્યમાં તત્પર, રાગદ્વેષ રહિત અને આવક-જાવકમાં નિપુણ્ એવા મંત્રીએ ખજાનાની વૃદ્ધિ કરનારા હોય છે. ૧૪-૧૫. જૂના મંત્રી રાખવાઃ कृतेष्वमात्येषु पुरातनेषु, चिरं स्थिरा राजति राज्यलक्ष्मीः । यतः शरावेषु नवेषु वारि, न्यस्तं समस्तं विलयं प्रयाति ॥ १६ ॥ ધર્મવમ, પવૅ ૧, શ્તો॰ ↑ ( ×. સ. )
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy