________________
( ૮૩૫ )
.
प्रगल्भा वाग्मिनः प्राज्ञा रागद्वेषविवर्जिताः । वैराणां चाप्यकर्तारः, सचिवाः स्युर्विभृतये ॥१३॥ માનસોજ઼ત્તિ, પ્રરળ ૨, અધ્યાય ૨, તો કર, ક. ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલા, પવિત્ર, રાજ્ય ઉપર પ્રીતિવાળા, શૂરવીર, ધીર, રાગ રહિત, નીતિશાસ્ત્રમાં નિપુણ, પ્રગલ્ભ ( ભય લજ્જા રહિત ), સારું ખેલનાર, બુદ્ધિમાન, રાગદ્વેષ રડિત અને કાઇ નહીં કરનારાઃ આવા મ`ત્રીએ સ`પદાને માટે થાય છે.
શાસ્ત્રના
જ્ઞાનવાળા,
સાથે વેર
૧૨-૧૩.
રાજનીતિ
॥ ૪ ॥
सत्यसन्धा महात्मानो दृढचित्ता निरामयाः । जनानां सम्मता दक्षाः, सचिवा नृपसम्पदे सङ्गता राजकार्येषु, रागद्वेषविवर्जिताः । ગાયવ્યને ત્ર નિપુળા, મુનિત્રા: જોટ્ટ | ખ ||
માનસટ્ટાલ, પ્રબ ૨, અધ્યાય ૨, જ઼ા॰ ૧૪–૧.
( મનવાળા ),
અને
ચતુર
સત્ય પ્રતિજ્ઞાવાળા, મેટા આત્માવાળા દૃઢ ચિત્તવાળા, રેગ રહિત, લેાકેાને માન્ય એવા મત્રીએ રાજાની સંપદાને માટે થાય છે. રાજાના કાર્યમાં તત્પર, રાગદ્વેષ રહિત અને આવક-જાવકમાં નિપુણ્ એવા મંત્રીએ ખજાનાની વૃદ્ધિ કરનારા હોય છે. ૧૪-૧૫. જૂના મંત્રી રાખવાઃ
कृतेष्वमात्येषु पुरातनेषु, चिरं स्थिरा राजति राज्यलक्ष्मीः । यतः शरावेषु नवेषु वारि, न्यस्तं समस्तं विलयं प्रयाति ॥ १६ ॥ ધર્મવમ, પવૅ ૧, શ્તો॰ ↑ ( ×. સ. )