________________
( ૮૭૬ )
સુભાષિત-પદ્ય–રત્નાકર
જૂના પ્રધાને કરવાથી રાજ્યની લક્ષ્મી ચિરકાળ સુધી સ્થિર રહીને શોભે છે, કેમકે નવા (કારા) સરાવલામાં નાંખેલુ સઘળું પાણી વિલય-નાશ પામે છે. ૧૬.
ડાહ્યા માંત્રીથી ફાયદે —
प्राज्ञे नियोजितेऽमात्ये, त्रयो गुणा महीपतेः । યશ: નનિવાસથ, પુથ્થ ધનાનમઃ || ૧૭ || ધર્મવલ્લકુમ, પહલ ૧, હ્તો॰ {૮ (પ્ર. સ.)
બુદ્ધિમાન મંત્રી કર્યાં હાય તા રાજાને ત્રણ ગુણ પ્રાપ્ત થાય છે: યશ, સ્વનિવાસ અને પુષ્કળ ધનની પ્રાપ્તિ. ૧૭. મૂર્ખ મંત્રીથી નુકશાનઃ-
मूर्खे नियोजितेऽमात्ये, त्रयो दोषा महीपतेः । અયશઃસ્વાર્થનાશથ્ય, નર પતન ત્રમ્ ॥૮॥ ધર્મજ વસ્તુમ, વજીવ ૧, સ્કો॰ ૪૭૦ (પ્ર.સ.)
જો મૂર્ખ માણસને અમાત્ય કર્યાં હોય તે તે રાજાને ત્રણ દોષ પ્રાપ્ત થાય છે: અકીતિ, સ્વાર્થના નાશ અને અવશ્ય નરકની પ્રાપ્તિ થાય છે. ૧૮.
મંત્રીના ધર્મઃ—
अमार्गे वर्तमानस्य, नृपस्य प्रतिकूलगाः । રોપયન્તઃ પ્રિયવાવૈ, સચિવાઃ સ્પુનૃદ્ધેય ॥૨૧॥ માનસોટ્ટાલ, પ્રજ્વળ ૨, ચાય, ૨, ો .