SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર ( ૧૦૯૧) શરીરઃ ધર્મસાધન ઉપાય रूपं तु धर्मस्य न साधनं हि, ___ मतं शरीरं मुनिभिः परन्तु । कुरूपभाजो बहवोऽपि लोका अनुत्तरं सिद्धिपथं प्रजग्मुः ॥ ४ ॥ ધર્મવિયોગમાઢા, એ. રૂ. રૂપ એ ધર્મનું મુખ્ય સાધન નથી, પરંતુ મુનિઓએ શરીરને જ ધર્મનું સાધન માનેલ છે ( અર્થાત્ શરીરથી તપઅનુષ્ઠાનાદિ કરી આત્મકલ્યાણ (ધમ ) કરી શકાય છે.), કારણ કે ખરાબ રૂપવાળા એવા ઘણા ય માણસે થયા છે કે જેઓ ( શરીરદ્વારા તપ કરી) અનુત્તર એવા મોક્ષના માર્ગે ગયા છે. ૪. શરીરઃ સુખદુઃખનું કારણ शरीरमेवायतनं मुखस्य, दुःखस्य चाप्यायतनं शरीरम् । यद्यच्छरीरण करोति कर्म, तेनैव देही समुपाश्नुते तत् ॥ ५ ॥ મહામાત, શાતિપર્વ, ૩૦ ૨૭રૂ, સ્કા. રર. સુખ ભેગવવાનું સ્થાન શરીર જ છે, અને દુઃખ ભેગવવાનું સ્થાન પણ શરીર જ છે. પ્રાણ (જીવ) શરીરે કરીને જે જે કામ કરે છે, તે કર્મનું ફળ તે જ શરીરવડે જીવ ભગવે છે. પ.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy